Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 665 of 928
  • એર-ઈન્ડિયાની બિલ્ડિંગને મહારાષ્ટ્ર સરકાર હસ્તગત કરશે

    મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તાર ખાતેની આઈકોનિક એર-ઈનિડયા બિલ્ડિંગને રૂ. ૧૬૦૧ કરોડમાં હસ્તગત કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી…

  • ફટાકડા સિવાયની દિવાળી ઉજવો: કેસરકર

    મુંબઈ: પ્રદૂષણની બાબતમાં દેશનું આર્થિક પાટનગર મુંબઈ દેશના પાટનગર દિલ્હીને પાછળ મૂકી રહ્યું છે. આગામી દિવસોમાં દિવાળીમાં ફટાકડકા ફોડવાને કારણે પ્રદૂષણનું સ્તર હજી વધવાની શક્યતાને પગલે રાજ્ય સરકારે મુંબઈગરાને ફટાકડા મુક્ત દિવાળીની ઉજવણી કરવાની અપીલ કરી છે. ફટાકડા નહીંફોડતા દિવાળી…

  • દાદરમાં ફેરિયાઓને વ્યવસાય કરવાની છૂટ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દિવાળીના તહેવાર દરમિયાન દાદરમાં રસ્તા અને ફૂટપાથ પર બેસેલા ફેરિયાઓ સામેની કાર્યવાહીને રોકી દેવાની સૂચના મુંબઈના પાલક પ્રધાન દીપક કેસરકરે આપી છે. ફેરિયાઓ દ્વારા મંગળરે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીનો વિરોધ કર્યા બાદ માનવતાના ધોરણે…

  • ‘શાસન આપલ્યા દારી’ યોજનાના દોઢ કરોડ લાભાર્થી: મુખ્ય પ્રધાન

    મુંબઈ: સરકારી યોજનાનો લાભ સામાન્ય માણસ સુધી પહોંચે એ આશય સાથે શરૂ કરવામાં આવેલા ‘શાસન આપલ્યા દારી’ (સરકાર તમારા આંગણે) કાર્યક્રમના અમલથી દોઢ કરોડ જનતાને લાભ થયો હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જણાવ્યું હતું. આ વર્ષના મે મહિનામાં…

  • મરાઠા ક્વોટા, લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષની તૈયારી, પવાર-ઠાકરેની મીટિંગના મુખ્ય મુદ્દા: રાઉત

    મુંબઈ : શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) નેતા સંજય રાઉતે બુધવારે જણાવ્યું હતું કે, મરાઠા ક્વોટાની માંગને કારણે ઊભી થયેલી મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અને આગામી વર્ષની લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે વિપક્ષની તૈયારી રૂપે કેટલાક મુદ્દાની ચર્ચા ઉદ્ધવ ઠાકરે અને…

  • ગવર્નર નિયુક્ત વિધાનસભ્યોની અરજી અંગે કોઇ નિર્ણય નથી લેવાતો

    આગામી સુનાવણી ૭મી ડિસેમ્બર પર મોકૂફ મુંબઈ: ગવર્નર નિયુક્ત વિધાનસભ્ય પ્રકરણની અરજી પરની સુનાવણી હવે ૭મી ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી છે. એમવીએએ જે યાદી મોકલાવી હતી એ શિંદે સરકારે પાછી ખેંચી છે. તેના પર ઠાકરે જૂથ વતી એક અરજી…

  • કાંદાના ભાવમાં થતી વધઘટનો તાગ મેળવવા કેન્દ્રીય ટીમે નાશિકમાં જઇને સર્વે કર્યો

    ખેડૂતોની વ્યથા જાણીને કેન્દ્રને અહેવાલ મોકલવામાં આવશે નાશિક: હેક્ટરના લાખ રૂપિયા ખર્ચ કરીને કાંદાની ખેતી કરવાની, પણ કાંદાનું ઉત્પાદન થતું ન હોવાથી હાથમાં એક રૂપિયો કમાવવો પણ મુશ્કેલ થઇ ગયો છે. એવામાં દુકાળની પરિસ્થિતિને કારણે પાક મેળવવો મુશ્કેલ થઇ જતાં…

  • થાણેમાં પ્રદૂષણને લગતી ગાઈડલાઈનના ઉલ્લંઘન માટે ૩૬૨ને નોટિસ

    પોણા બે લાખ રૂપિયાનો વસૂલ્યો દંડ (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: હવાની ગુણવત્તાને જાળવી રાખવા માટે હાઈ કોર્ટે આપેલા નિર્દેશ અને માર્ગદર્શક તત્ત્વની અમલબજવણી માટે મુંબઈ મહાનગરપાલિકાની સાથે જ થાણે મહાનગરપાલિકાએ પણ ગાઈડલાઈન બહાર પાડી છે. થાણે મહાનગરપાલિકાએ ગાઈડલાઈનનું પાલન થાય છે…

  • મુંબઈ-અમદાવાદ કોરિડોરમાં ‘વંદે જનરલ ટ્રેન’ દોડાવાશે

    મુંબઈ: દેશના સૌથી વ્યસ્ત કોરિડોરમાં મુંબઈ-અમદાવાદ રુટ અગ્ર ક્રમે છે, જેમાં અત્યાર સુધીમાં તમામ પ્રીમિયમ ટ્રેનો ચાલુ કરવામાં આવ્યા પછી આગામી દિવસોમાં આ કોરિડોરમાં કલાકના ૧૩૦ કિલોમીટરની ઝડપથી વંદે જનરલ ટ્રેન દોડાવાય એના માટે તૈયારીઓ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું…

  • શિશુ અવસ્થાની પુત્રીના હત્યાના કેસમાં મહિલાને જામીન

    મુંબઈ: ચાર મહિનાની પુત્રીની હત્યાની આરોપી ૩૩ વર્ષની મુંબઈની મહિલાને બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે જામીન આપ્યા હતા. કાળાચોકી પોલીસ સ્ટેશને ૩૦ નવેમ્બર, ૨૦૨૧ના દિવસે અપહરણ અને હત્યાનો કેસ નોંધી સપના મગદુમની બીજી ડિસેમ્બર, ૨૦૨૧ના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. હાઇ…

Back to top button