- આમચી મુંબઈ
મહાયુતિ જ દિવાળીમાં ફટાકડા ફોડશે: એકનાથ શિંદે…
થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ફક્ત મહાયુતિ ગઠબંધન જ દિવાળી પછી ફટાકડા ફોડશે. તેમણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થવાનો સંકેત આપ્યો હતો. આ પણ વાંચો : MVA VS Mahayuti: શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે મુંબઈમાં વિરોધ…
- નેશનલ
છત્તીસગઢના એક ગામમાં સત્તરથી અઢાર વાનરને માર્યાં…
દુર્ગ/બેમેતરાઃ છત્તીસગઢના બેમેતરા જિલ્લાના એક ગામમાં ૧૮થી ૧૯ વાંદરાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે વન વિભાગે વાંદરાના કથિત મૃત્યુની તપાસ શરૂ કરી છે અને ચાર સડી ગયેલા મૃતદેહો જપ્ત કર્યા છે. આ માહિતી એક વરિષ્ઠ અધિકારીએ…
- આપણું ગુજરાત
સોમવતી અમાસ નિમિતે દામોદર કુંડ અને કોળિયાક ખાતે ઉમટ્યો ભાવિકોનો મહાસાગર!
જુનાગઢ: આજે શ્રાવણ માસના અંતિમ દિવસે અને સાથે જ સોમવતી અમાસનો સુભગ સમન્વય હોય આજે જૂનાગઢના અતિ પ્રાચીન અને પૌરાણિક દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આજના દિવસે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાંથી દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ…
- આપણું ગુજરાત
શ્રાવણના અંતિમ દિવસે અમદાવાદ પર મેઘો મહેરબાન: પૂર્વ વિસ્તારમાં ભરાયા પાણી…
અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદની વચ્ચે આજે શ્રાવણના અંતિમ દિવસે અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળોના મંડાણ સાથે વરસાદ પડ્યો હતો. સાંજના સમયે શહેરમાં ઘોર અંધારૂ છવાઈ ગયું હતું અને બાદમાં શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો…
- મહારાષ્ટ્ર
ડોંબિવલી સ્ટેશને ટ્રેનમાં ચઢવા જતા મહિલા બની ટ્રેન અકસ્માતનો શિકાર, પછી…
મુંબઈ: મધ્ય રેલવેમાં ટ્રેનોના ધાંધિયા વચ્ચે વધતા અકસ્માતો ચિંતાનું કારણ છે. અઠવાડિયાના પહેલા દિવસે ટ્રેન પકડવાના ચક્કરમાં ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. જોકે, અકસ્માતની ગણતરીની સેકન્ડમાં પ્રવાસીઓ, રેલવે કર્મચારીઓને સતર્કતાને બચાવી લેવામાં આવી હતી. આ પણ વાંચો : મેટ્રો-૧માં ભીડ…
- આપણું ગુજરાત
રાજકોટમાં બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે રાજસ્થાનથી ત્રણને ઝડપ્યા…
રાજકોટ: તહેવારની સિઝન બાદ રાજકોટમાં ચડ્ડી-બુકાનીધારીઓએ કરેલી ચોરીનો ભેદ પોલીસ ઉકેલી નાખ્યો છે. તહેવારની સીઝન હોવાથી બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચોરી કરીને નાસી છૂટેલ ગેંગને રાજકોટ એલસીબી ઝોન 2, ક્રાઇમ બ્રાન્ચ અને યુનિવર્સિટી પોલીસે જુદા જુદા સ્થળેથી ઝડપીને મુદ્દામાલ કબજે…
- આમચી મુંબઈ
હવે મુંબઈથી મહાકાલેશ્વર જવાનું બનશે સરળ, રેલવેએ મંજૂર કર્યો સૌથી ટૂંકા માગર્નો પ્રોજેક્ટ…
મુંબઈઃ ઈન્દોર-ઉજ્જૈનના મહાકાલેશ્વરના મંદિર પરિસરને વિકસાવ્યા બાદ અહીં રિલિજિયસ ટૂરિઝમને વેગ મળ્યો છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા 309 કિલોમીટરના સૌથી ટૂંકા રેલવેલાઈન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જે બે મહત્વના કમર્શિયલ હબ ઈન્દોર અને મુંબઈને જોડશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્ય…
- આપણું ગુજરાત
કચ્છમાં ફરી ધરા ધ્રુજીઃ રાપર નજીક ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો…
ભુજઃ ભૂકંપ ઝોન-૫મા સમાવાયેલા સરહદી કચ્છમાં ચિંતાજનક સ્તરે ભૂગર્ભીય સળવળાટ સતત વધી રહ્યો છે. અતિભારે વરસાદ બાદ નીકળેલી વરાપ અને શ્રાવણ મહિનાના અંતિમ સોમપ્રદોષની પૂર્વ સંધ્યાએ વાગડ ફોલ્ટલાઇનમાં ઉદભવેલા ૩.૩ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકાએ કચ્છની અશાંત ધરાને વધુ એકવાર ધ્રુજાવતાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ACBનો સપાટોઃ 8 મહિનામાં આટલા ભ્રષ્ટાચારના નોંધ્યા કેસ…
મુંબઈઃ રાજ્યમાં એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા પરથી જાણવા મળ્યું છે કે આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ૪૯૯ ભ્રષ્ટાચારના કેસ નોંધાયા છે, જેમાં ૪૭૨ ટ્રેપ કેસ, ૨૨ અપ્રમાણસર સંપત્તિના કેસ અને ભ્રષ્ટાચાર સંબંધિત અન્ય પાંચ…
- નેશનલ
ઉબર પછી રાહુલ ગાંધીએ દિલ્હીની સિટી બસમાં કરી મુસાફરી પણ ઘેરામાં આવ્યો તેમનો જ સાથી પક્ષ…
નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે નવી દિલ્હી ખાતે સિટી બસમાં પ્રવાસ કર્યો હતો. અગાઉ ઉબરમાં આ રીતે પ્રવાસ કર્યા બાદ રાહુલ ગાંધીએ ગિગ વર્કર્સની સમસ્યાઓ પર વાત કરી હતી ત્યારે હવે તેમણે દિલ્હી સિટી બસના ડ્રાઈવરો સાથે…