- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
કોચ યુદ્ધને લીધે અઢી વર્ષ ન આવી શક્યા, સ્પર્ધકની સિદ્ધિ સાંભળીને ભાવુક થઈ ગયા
પૅરિસ: પૅરા હાઈ જમ્પર શરદ કુમાર અઢી વર્ષથી તેના કોચને મળી નથી શક્યો, પરંતુ મંગળવારે જ્યારે તેણે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં પોતે ઊંચા કૂદકાની હરીફાઈમાં સિલ્વર મેડલ જીત્યો હોવાની વાત ફોન પર તેના કોચ નિકિતીન યેવહેનને કરી ત્યારે તેઓ એ ગુડ ન્યૂઝ…
- નેશનલ
ઉત્તર-પૂર્વમાં મોદી સરકારે કરેલા કરારોને કારણે, 10 હજાર આતંકવાદીઓ મુખ્ય પ્રવાહમાં; અમિત શાહ…
નવી દિલ્હીમાં ભારત સરકાર, ત્રિપુરા સરકાર અને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા (એનએલએફટી) અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ (એટીટીએફ) વચ્ચે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની હાજરીમાં મેમોરેન્ડમ ઓફ સેટલમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર…
- ઈન્ટરવલ
વંદન, ડો સર્વપલ્લી રાધા રાધાકૃષ્ણન- ગુરુવારે રાષ્ટ્રીય શિક્ષક દિવસે 50 ગુરુદેવ થશે સન્માનિત…
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ 5 સપ્ટેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 82 પસંદ કરાયેલા વિજેતાઓને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. દર વર્ષે ભારત 5 સપ્ટેમ્બરે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતીને રાષ્ટ્રીય શિક્ષક દિવસના રૂપમાં મનાવે છે. રાષ્ટ્રીય શિક્ષક…
- નેશનલ
સ્ટેનલેસ સ્ટીલ વાપર્યુ હોત તો શિવાજીની પ્રતિમા બચી હોત;નીતિન ગડકરી
નિતિન ગડકરીએ મંગળવારે નવી દિલ્હીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં માલવણમાં રાજકોટ કિલ્લામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્ટેનલેસ સ્ટીલની બનેલી હોત તો કદાચ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓનો સામનો કરી શકી હોત.તેમણે વધુમાં યોગ્ય બાંધકામ સામગ્રી પસંદ કરવાના…
- આમચી મુંબઈ
શરદ પવારના દાવપેચથી અજિત પવાર અને ફડણવીસ પરેશાન…
મુંબઈઃ મરાઠા નેતા શરદ પવારના એક જ પગલાએ મહાયુતિના બે દિગ્ગજ નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને સ્તબ્ધ કરી દીધા છે. ફડણવીસના નજીકના ગણાતા ભાજપના મરાઠા નેતા સમરજિત સિંહ ઘાટગેને ભાજપમાંથી તોડીને તેમણે ફડણવીસ માટે જ નહીં પરંતુ અજિત પવાર અને…
- આપણું ગુજરાત
… ત્યારે જીવાય છે: એક શિક્ષક માટે શિક્ષણ જ કૂળ અને મૂળ હોય- મળો, વડદલાના આચાર્યને !
‘મેં ગ્રામીણ વિસ્તારની શાળા એટલા માટે પસંદ કરી કારણ કે મને અહીં છેવાડાના બાળકોની સેવા કરવાની તક મળે. આચાર્ય તરીકે મને કામ કરવાની વધુ સ્વતંત્રતા મળશે તેથી આ જોબ મેં સ્વીકારી. આજે અહીં હાઈસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ છે, ડિજીટલ લાઇબ્રેરી…
- આમચી મુંબઈ
ફ્લેમિંગોના રક્ષણાર્થે સિડકો એલઇડી લાઇટ્સ બદલશે…
થાણે: વિદેશથી દર વર્ષે સ્થાળંતરી ગુલાબી પક્ષીઓ ‘ફ્લેમિંગો’ ડીપીએસ ફ્લેમિંગો લેક પાસે આવતા હોય છે ત્યારે આ વિસ્તારમાં રોશનીનું પ્રદૂષણ ન થાય તે માટે નેરુલ જેટ્ટી પર લગાવવામાં આવેલા પીળા રંગના એલઇડી બલ્બને બદલવાનું ધ સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન…
- આપણું ગુજરાત
બોજ નહીં બસ, મૌજ- એક શિક્ષક સો માતાની ગરજ સારે તે આનું નામ !
પંખીડા તું ઉડીને જાજે ગામે ગામ રે…ગામના બાળકોને કહેજે ભણવા આવો રે..મારા દેશના બાળકો તમે ભણવા આવો રે.. વહેલા આવો, નિયમિત આવો, રોજે આવો રે..દેશના બાળકો રે તમે ભણવા આવો રે….” ગુજરાતના પ્રસિદ્ધ લોકગીતને શૈક્ષણિક લોકજાગૃતિ માટે આ રીતે ઉપયોગમાં…
- આમચી મુંબઈ
મુસલમાનોની લાગણી દુભાઇ,અમે…: ઓવૈસીના નેતાએ આપી ચેતવણી…
મુંબઈ: મુસ્લિમ સમુદાયની લાગણીઓ દુભાવતું કથિત નિવેદન આપનારા રામગિરી મહારાજ વિરુદ્ધ પાંચ દિવસમાં સરકાર કાર્યવાહી ન કરે તો મુંબઈ મોરચો લઇ જવાની ચીમકી સાંસદ અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમ (ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન)ના નેતા ઇમ્તિયાઝ જલીલ દ્વારા આપવામાં આવી છે. આ…
- આપણું ગુજરાત
ખુલ્લામાં મૂકીને વરસાદમાં પલાળી કરોડોની સરકારી દવા; હવે જવાબ દેવામાં અધિકારીઓએ તાણી લાંબી લાજ!
રાજકોટ: રાજકોટમાં મોરબી રોડ પર બેડી ચોકડી નજીક આવેલ ગુજરાત મેડીકલ સર્વિસિસ કોર્પોરેશન (GMSCL)ના ગોડાઉનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ચોમાસામાં સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું છે. હાલમાં ભારે વરસાદના કારણે વેર હાઉસમાં પડેલો…