- આમચી મુંબઈ
પોલીસ નહીં પણ ટિકિટ ચેકરે મહિલા પ્રવાસીનો કંઇક આ રીતે બચાવ્યો જીવ, વીડિયો વાઇરલ…
મુંબઈ: રેલવેમાં ટ્રેન પકડવાના ચક્કરમાં પ્રવાસીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે, જેમાં ક્યારેક મોતને ભેટે છે તો ક્યારેક શારીરિક ખોડખાંપણ પણ રહી જાય છે. તાજેતરમાં એક મહિલા પ્રવાસી ટ્રેનમાંથી સંતુલન ગુમાવતા જીવલેણ અકસ્માતનો ભોગ બની હતી. જોકે એ જ વખતે…
- નેશનલ
Haryana માં સુનિતા કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું પીએમ મોદી સામે નહિ ઝૂકે અરવિંદ કેજરીવાલ…
ભિવાની: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે હરિયાણા વિધાનસભા ચૂંટણી(Haryana Election 2024)પ્રચાર દરમ્યાન ભિવાનીમાં આયોજિત સભામાં જનતાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ પીએમ મોદી સામે ઝૂકશે નહીં. ભાજપ પોતાના વિરોધીઓને જેલમાં ધકેલી દે છે. ભાજપને માત્ર…
- આમચી મુંબઈ
મુંબઈની ટ્રેનમાં ટિકિટ વિના ટ્રાવેલ કરનારા સુધરી જાઓ, મહિનામાં આટલા ફોકટિયા પ્રવાસી પકડાયા…
મુંબઈ: મુંબઈ સબ અર્બનની લોકલ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેન અને હોલિ-ડે સ્પેશિયલ ટ્રેનોમાં ખાસ કરીને ટિકિટ વિનાના અને અનિયમિત મુસાફરોને રોકવા માટે પશ્ચિમ રેલવે રેગ્યુલર ટિકિટ ચેકિંગ કરે છે, જેમાં ગયા મહિને ચેકિંગમાં 1.19 લાખ ખુદાબક્ષ સામે કાર્યવાહી કરવામાં…
- નેશનલ
Bank Locker લેવાનું વિચારી રહ્યા છો? RBIએ કર્યા છે નિયમોમાં ફેરફાર…
જો તમે પણ બેંકમાં લોકર ભાડે લેવાનું વિચારી રહ્યા છો તો આ મહત્વના સમાચાર તમારા માટે જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંક લોકર સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. બેંક લોકર પર આરબીઆઈના નિયમો લાગુ થાય…
- ધર્મતેજ
ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ નહીં જોતા ચંદ્ર, જાણો કારણ અને ઉપાય…
આજે એટલે કે 07 સપ્ટેમ્બરે દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુ માન્યતાઓ અનુસાર, ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રનું દર્શન કરવું શુભ માનવામાં આવતું નથી.આ દિવસે જો કોઇએ ભૂલેચૂકે પણ ચંદ્રમાના દર્શન કર્યા તો તેના માથે આળ આવે છે…
- સ્પેશિયલ ફિચર્સ
WhatsApp વાપરતી વખતે ભૂલથી પણ ન કરશો ભૂલ નહીંતર…
WhatsApp આજના સમયની એકદમ મહત્વની જરૂરિયાત બની ગયું છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કારણે હજારો કિલોમીટર દુર બેઠેલા પ્રિયપાત્ર કે મિત્રો સાથે ખૂબ જ સરળતાથી સંપર્ક સાધી શકાય છે. પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ જેમ વોટ્સએપના ફાયદા…
- નેશનલ
PM Modi ના સ્થાને એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે, આખરી સમયે કરાયો બદલાવ…
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi)28 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધનના કાર્યક્રમમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પીએમ મોદી હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન વાર્ષિક સામાન્ય ચર્ચામાં સંબોધન નહીં કરે. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ જયશંકર સંબોધન કરે…