• અકસ્માત કેસ: લોક અદાલતના ઇતિહાસમાં સૌથી વધુ ૫ કરોડ ૪૦ લાખનું વળતર ચૂકવાયું

    અમદાવાદ: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઇ કોર્ટ લીગલ સર્વિસસ કમિટી દ્વારા લોક અદાલત યોજાઇ હતી, જેમાં લોક અદાલત દ્વારા ૧૭૦ જેટલા કેસોમાં સમાધાનની પ્રક્રિયા કરવામાં આવી હતી. લોક અદાલતમાં વર્ષો જૂનો વાહન અકસ્માતનો વળતરનો કેસ સમાધાન…

  • અમદાવાદમાં ૬૦ કરોડના ખર્ચે મનપાએ ૭ માળ ઊંચું મલ્ટિલેવલ પાર્કિંગ બનાવ્યું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટને સમગ્ર દેશમાં નામના મળી હોવાથી તેની શોભામાં વૃદ્ધિ કરવા માટે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ગત શનિવાર તા. ૨ સપ્ટેમ્બરે રૂ. ૨૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના રિવરફ્રન્ટના બંને કાંઠા પરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું અને…

  • વડોદરામાં ગણેશ ઉત્સવમાંઈકોફ્રેન્ડલી મૂર્તિનું ચલણ વધ્યું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરાનો ગણેશ ઉત્સવ વડોદરાની આગવી ઓળખ ગણાય છે. વડોદરાના એક યુવક મંડળ દ્ધારા પર્યાવરણના જતન માટે અનોખી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ વલ્લભ નગર સોસાયટીમાં શ્રીગણેશ મંડળ દ્ધારા ગણેશ ઉત્સવ…

  • ગુજરાતમાં મેઘમહેરને કારણે ખેતરમાં ઊભા પાકને નવું જીવતદાન

    અમદાવાદ: ગુજરાતમાં વરસાદની મહેર થતાં ખેતરોમાં ઊભા પાકને નવજીવન મળ્યું હતું. અમદાવાદ સહિત ભાવનગર, અરવલ્લી, રાજપીપળા, બોટાદ અને સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં વરસાદને પગલે લોકોને બફારા અને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. તો બીજી બાજુ વરસાદને કારણે…

  • પારસી મરણ

    ગુલ દારા કરંજીયા તે મરહુમ દારા કૈખશરૂ કરંજીયાના વિધવા. તે બખ્તાવર સબર બીનાઇફર તથા તનાઝના માતાજી. તે મરહુમો હીરાબાઇ તથા ધનજીશા દારૂવાલાના દીકરી. તે સરોશના સાસુજી. તે નમીતા, વીનીત, પરઝીના, વરદાન, સેમ્યુલ તથા વેદીકાના મમઇજી. તે મરહુમો ધનબાઇ તથા કૈખશરૂ…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ એરુ (હાલ મલાડ)ના સ્વ. શાંતાબેન બાબુભાઈ પટેલના પતિ બાબુભાઈ (કીકાભાઈ) સુખાભાઈ પટેલ (ઉં.વ. ૮૩) શનિવાર, તા. ૨-૯-૨૩ના દેવલોક પામ્યા છે. તે મિલનભાઈ, અંજુબેન, મનીષાબેન, વૈશાલીબેનના પિતા. વર્ષાબેન, પ્રવિણભાઈ, ભરતભાઈ, સતીષભાઈના સસરા. ઈશાનના દાદા. રોહિત, ચિરાગ, પ્રિયલ, હર્ષીલ, રોમિલના…

  • જૈન મરણ

    ચૌદ ગામ વિશા પોરવાડ જૈનઊંઝા હાલ મલાડ અ. સૌ. સ્મિતાબેન પટવા (ઉં. વ. ૬૫) તે સ્વ. શારદાબેન સેવંતીલાલ પટવાના પુત્રવધૂ. તે ડો. સુરેન્દ્રભાઇ પટવાના ધર્મપત્ની. તે સૌરભ, સ્વપ્નિલના માતુશ્રી. ઝરણાના સાસુ. તે શ્રીયા, શ્રિતિના દાદી. તે સ્વ. કંચનબેન રમણલાલ શાહની…

  • સમૃદ્ધિનાં પંથનો એક જ મંત્ર વિકાસ!

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ પ્રથમ અને દ્વિતીય વિશ્ર્વ યુદ્ધમાં યુરોપ તો તારાજ થઈ ગયેલું તે આપણે સૌ જાણીએ છીએ અને સાથોસાથ એ પણ ખબર છે કે આ બન્ને યુદ્ધના આર્થિક ફાયદો કોઈને થયો હોય તો તે થયો છે અમેરિકાને!અમેરિકા…

  • શેર બજાર

    શૅરબજારમાં એકધારી આગેકૂચને પ્રતાપે માર્કેટ કેપિટલ ₹ ૩૨૦.૯૪ લાખ કરોડના નવા શિખરે પહોંચ્યું

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં એકધારી આગેકૂચને પ્રતાપે માર્કેટ કેપિટલ રૂ. ૩૨૦.૯૪ લાખ કરોડના નવા શિખરે પહોંચ્યું છે. સ્થાનિક ઈક્વિટીમાં ચાલી રહેલી તેજીથી શેરોના ભાવમાં પણ સતત વધી રહેલા ભાવને કારણે બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન શુક્રવારે રૂ. ૩૨૦.૯૪ લાખ કરોડના…

  • ડીમેટ એકાઉન્ટનો ૧૯ મહિનાનો રેકોર્ડ તૂટયો

    મુંબઇ: ભારતીય શેરબજારમાં ફરી તેજીનો નવો વંટોળ શરૂ થઈ રહ્યો છે. માર્ચ મહિનામાં વિદેશી ખરીદારીના જોરે બજારમાં નવા સર્વાધિક લેવલ જોવા મળ્યા હતા અને હવે ફરી બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે. નાના અને મધ્યમ કદના શેરોમાં બમ્પર રેલીના જોરે…

Back to top button