ઈશ્ર્વર સમયથી પહેલાં નથી આપતો:ધીરજ ધરવી પડે
કચ્છી ચોવક -કિશોર વ્યાસ ‘વાત વિજણી’ જેવો એક શબ્દ પ્રયોગ કચ્છીમાં થતો હોય છે. અહીં ‘વાત’નો અર્થ થાય છે ઝઘડો કરવો પણ મૂળ અર્થ થાય છે કોઈને બચકાં ભરવાં! કોઈ કાર્યનો પ્રારંભ થતો હોય ત્યારે ઝઘડો થાય કે, કોઈને ‘તોડી…
- ઈન્ટરવલ
દેશમાં પહેલી અને વિશ્ર્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા- હિન્દી
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા આવતીકાલે ૧૪ સપ્ટેમ્બર અર્થાત્ ‘હિન્દી દિવસ.’ દેશમાં ૧૪ સપ્ટેમ્બરના દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દી દિવસ તરીકે ઉજવવા પાછળ શું રહસ્ય છે? ચાલો અતિતમાં એક ડોકિયું કરીએ.અંગ્રેજોના ૨૦૦ વર્ષના શાસન પછી જ્યારે ભારતને આઝાદી…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી મરું નહીં પણ તને મારું અજબ દુનિયાની ગજબ વાત જેવો આ કિસ્સો વાંચ્યા પછી તમે રાજી રાજી થઈ જશો અને ‘રામ રાખે તેને કોણ ચાખે’ એ કહેવતનું પણ સ્મરણ થઈ આવશે. ચાર્લ્સ ડાર્વિન સમજાવી ગયા છે કે ‘સર્વાઈવલ…
- ઈન્ટરવલ
સાયબર સાવધાની શા માટે?
સાયબર સાવધાની -પ્રફુલ શાહ હવે સાયબર ક્રાઇમના વધતા આતંકને લીધે ‘સાયબર’ શબ્દના અર્થની ભલે ખબર ન હોય પણ સૌએ એ સાંભળ્યો જરૂર છે. આમાં દુશ્મન, ચોર, લૂંટારા કે ગુનેગારનું નામ મળતું નથી, ચહેરો દેખાતો નથી, સરનામા હોતા નથી અને કોઇ…
- એકસ્ટ્રા અફેર
પીઓકે લેવા હલ્લાબોલ કરવું પડે, બેઠાં બેઠાં ના મળે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ વી.કે. સિંહે કરેલા નિવેદનના કારણે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) ફરી ચર્ચામાં છે. જનરલ સિંહે દાવો કર્યો છે કે, રાહ જુઓ, થોડા સમયમાં પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) આપોઆપ…
- શેર બજાર
ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઉપરાંત આર્થિક ડેટાઓ સારા આવવાના આશાવાદ હેઠળ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના સુધારા સાથે ૮૨.૯૩ના મથાળે બંધ રહ્યો હતો.બજારના સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે…
હિન્દુ મરણ
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહ્મણશિહોર હાલ મુંબઈ ગોરેગામ સ્વ. શાંતિલાલ મહાશંકર વ્યાસના સુપુત્ર સ્વ. શ્રી દેવેન્દ્રભાઈ (ઉં.વ. ૮૪) સ્વ. ભાવનાબેનના પતિ. સ્વ. કિશોરભાઈ, સ્વ. ભદ્રાબેન, સ્વ. હંસાબેન, સ્વ. નંદીબેન, સ્વ. દિલીપભાઈ, ભારતીબેનના ભાઈ. સ્વ. વિરલ અને સંગીતાબેનના પિતા. રીનીબેન અને…
જૈન મરણ
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈનભાણવડ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. લીલાવંતી લીલાધર હરખચંદ સંઘવીના સુપુત્ર હસમુખરાય (ઉં. વ. ૮૦) તે સ્વ. સરયુબેનના પતિ. પરાગ, હરેન તથા રીશીના પિતાશ્રી. જિલ્પા તથા સ્વાતિના સસરા. લબ્ધી તથા નમ્રના દાદાજી. સ્વ. ચંદ્રકાંતભાઇ, લલિતભાઇ, રમેશભાઇ, સ્વ.…
દેશમાં સંપર્ક સંવાદનો આત્મા એટલે હિન્દી
પ્રાસંગિક -લોકમિત્ર ગૌતમ ભલે રાજકીય રીતે કેટલાક નેતાઓ હિન્દીના નામે ઉત્તર ભારતના વર્ચસ્વની વાતો કરતા હોય,ભલે દેશના ન્યાયાલય અથવા અમલદાર વર્ગ હિન્દી માટે તર્ક વિતર્ક કરતા હોય,પરંતુ આખા દેશમાં સામાન્ય નાગરિક વચ્ચે નજર કરીએ તો સંપર્ક અને સંવાદ માટે હિન્દી…
- ઈન્ટરવલ
નિફ્ટીનું ચન્દ્રારોહણ ક્યાં અટવાયું?
આર્થિક વૃદ્ધિ અને મંદીના સમયગાળાને પ્રતિબિંબિત કરતી ૨૦,૦૦૦ પોઇન્ટ સુધીની સફર ખેડવામાં બેન્ચમાર્કને ૨૭ વર્ષ, ૧૦ મહિના અને આઠ દિવસનો સમય લાગ્યો હતો. નિફ્ટીએ ૨૬મી જુલાઈ ૨૦૧૭ના રોજ ૧૦,૦૦૦ના આંકને સ્પર્શ કર્યો અને આ સિદ્ધિ હાંસલ કરવામાં ૨૧ વર્ષથી વધુ…