• લાડકી

    …અને પછી જીવતરની જાહોજલાલીને જતાં જોવી પડે છે!

    સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા શું સંબંધ કોઈ એક વ્યક્તિના લીધે તૂટે છે અથવા બચે છે? શું બેમાંથી એક વ્યક્તિનું ઈનવોલ્વમેન્ટ સમય જતાં ઝીરો થઈ જાય છે? એકની અનિચ્છા હોવા છતાંય રિલેશનમાં કેમ બ્રેકઅપ થાય છે? બન્નેની મરજીથી જ આગળ…

  • લાડકી

    મારી ક્ષમાપનામાં Speed Breaker: CHEATING

    -રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પર્યુષણ વ્યાખ્યાનમાળા સંસારમાં ઘણા લોકો કહેતા હોય છે, તેણે મને દગો આપ્યો, તેણે મારી સાથે માયા-કપટ કર્યા, તેણે મારી સાથે cheating કરી, તેણે મારી સાથે મીઠી મીઠી વાત કરી, મને છેતરી લીધો.ભગવાન કહે…

  • રાજકોટ-સુરત-ભાવનગર-જામનગરને મળ્યા નવા મેયર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા અને અમદાવાદના મેયર અને પદાધિકારીઓની સોમવારે જાહેરાત કરવામાં આવ્યા બાદ મંગળવારે સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર સહિત ચાર મહાનગરોના નવા મેયરો અને પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી. સુરતમાં દક્ષેશ માવાણી અને રાજકોટમાં નયનાબેન પેઢડિયાનાં નામો નવા…

  • કેરળમાંં નિપાહ વાઇરસથી બેનાં મોત: માંડવિયા

    ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયો, મદદ માટે કેન્દ્રીય ટીમ પણ રવાના કોઝિકોડ: કેરળના કોઝિકોડમાં નિપાહ વાઇરસથી બે મૃત્યુ થયા હોવાની કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પુષ્ટિ કરી છે. નિપાહ વાઇરસ દ્વારા સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને રાજ્ય સરકારને મદદ કરવા…

  • નેશનલ

    ડીઝલ વાહનો પર ૧૦ ટકા વધુ વેરો લાદો: ગડકરી

    નવી દિલ્હી: પ્રદૂષણમાં ઘટાડો કરવા ડીઝલથી ચાલતા વાહનો પર વધુ ૧૦ ટકા વેરો લાદવાની જરૂર હોવાનું રોડ, પરિવહન અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું હતું. જોકે, આ પ્રકારનો ટૅક્સ લાદવાનો કોઈ પ્રસ્તાવ સરકારની વિચારણા હેઠળ ન હોવાની બાદમાં…

  • નેશનલ

    મુંબઈ સમાચાર ની સૌજન્ય મુલાકાતે આજે યુએસ એમ્બેસીના પ્રવક્તા

    ેમુંબઈ નવી દિલ્હી સ્થિત યુએસ એમ્બેસીના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મસ આજે એશિયાના સૌથી જૂના અખબાર ‘મુંબઈ સમાચાર’ની સૌજન્ય મુલાકાતે આવશે. આજની ‘મુંબઈ સમાચાર’ની મુલાકાત દરમિયાન તેઓ ‘મુંબઈ સમાચાર’ના ભવ્ય વારસા અંગે જાણકારી લેશે તેમ જ હેરિટેજ બિર્િંલ્ડગની મુલાકાત પણ લેશે. હાલમાં…

  • ૪૦ ટકા સાંસદો સામે ફોજદારી કેસ

    મહારાષ્ટ્રના ૬૫માંથી ૩૭ સાંસદ સામે નોંધાયેલા ગુના:છ અબજપતિ નવી દિલ્હી: દેશના લોકસભા અને રાજ્યસભાના કુલ સાંસદમાંંના ૪૦ ટકા સામે ફોજદારી કેસ છે અને તેમાં પણ પચીસ ટકા સાંસદ સામે હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, મહિલા સામેના ગુના સહિતના ગંભીર કેસ છે.મહારાષ્ટ્રના…

  • ખેડૂતો માટેનો ભારતનો કાયદો વિશ્ર્વ માટે અનુકરણ કરવા યોગ્ય: મુર્મૂ

    નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંગળવારે જણાવ્યું હતું કે છોડની જાતો અને ખેડૂતોના અધિકારોના સંરક્ષણ અંગેના ભારતના કાયદાનું સમગ્ર વિશ્ર્વએ અનુકરણ કરવા જેવું છે.રાષ્ટ્રીય રાજધાનીમાં પુસા સંકુલમાં ખેડૂતોના અધિકારો પર પ્રથમ વખતના વૈશ્વિક પરિસંવાદને સંબોધતા, તેમણે કહ્યું કે ભારતે ૨૦૦૧માં…

  • નેશનલ

    શ્રદ્ધાંજલિ:

    ગઈ ૧૧ સપ્ટેમ્બરે અમેરિકામાં ૯/૧૧ના આતંકવાદી હુમલાના બાવીસમા સ્મૃતિ દિને એ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે વિવિધ સ્થળોએ આયોજનો કરાયાં હતાં. ન્યૂ યૉર્કના જર્સી સિટીમાં લોઅર મેનહટન વિસ્તારમાં હડસન નદીના કાંઠે રોશની કરવામાં આવી હતી.(પીટીઆઈ)

  • આમચી મુંબઈ

    માગણી…:

    હકનું રાશન મળી રહે તે માટે અખિલ ભારતીય જનવાદી મહિલા સંઘટન દ્વારા આઝાદ મેદાનની બહાર મહિલાઓ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા. (અમય ખરાડે)

Back to top button