• સુરત જળબંબાકાર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ અને સુરત શહેરમાં સોમવારે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ નદી બન્યા હતા અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યાં હતાં.…

  • હાઈ કોર્ટની બીબીસીને નોટિસ

    નવી દિલ્હી: `ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ નામની બીબીસી (બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશન) દ્વારા તૈયાર કરવામાં આવેલી દસ્તાવેજી ફિલ્મ દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહી છે. આ દસ્તાવેજી ફિલ્મ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ દેશના ન્યાયતંત્ર પર ખોટા આક્ષેપો કરી તેમની બદનક્ષી…

  • કાવેરી જળવિવાદ: આજે બેંગલૂરુ બંધ

    બેંગલૂરુ: પડોશી તમિળનાડુને કાવેરી નદીનું જળ આપવાને મામલે કર્ણાટકમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે આજે બેંગલૂરુ અને શુક્રવારે રાજ્યવ્યાપી બંધની જાહેરાત કરવામાં આવી છે.`ક્નનડા ઓક્કુટા’ બેનર હેઠળ 29 સપ્ટેમ્બરે કર્ણાટક બંધની સોમવારે જ જાહેરાત કરવામાં આવી હતી. કિસાન નેતા કુરુબુરુ શાંતાકુમારના…

  • હૉલીવૂડની હડતાળનો પાંચ મહિને અંત

    લૉસ ઍન્જલસ: સ્ક્રિનરાઈટરોની પાંચ મહિનાની ઐતિહાસિક હડતાળનો અંત લાવવા રાઈટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા (ડબ્લ્યુજીએ) યુનિયનના નેતાઓ અને હૉલિવૂડ સ્ટૂડિયો વચ્ચે રવિવારે કરાર કરવામાં આવ્યા હતા. જોકે હડતાળ પર ઉતરેલા કલાકારોના કામ બાબતે હજુ સુધી કોઈ કરાર કરવામાં નથી આવ્યા. વાટાઘાટ…

  • એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતે જીત્યા છ મેડલ, ક્રિકેટ અને શૂટિગમાં ગોલ્ડ

    હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતે બે ગોલ્ડ મેડલ સાથે કુલ છ મેડલ જીત્યા હતા. જ્યારે પ્રથમ દિવસે ભારતે એશિયન ગેમ્સમાં પાંચ મેડલ જીત્યા હતા. આ સાથે ભારતની મેડલની કુલ સંખ્યા 11 થઇ ગઇ હતી. ભારત…

  • ભારત-ઑસ્ટે્રલિયા બીજી વન-ડે : ઇન્દોરમાં ભારતના અનેક વિક્રમ

    ઇન્દોર: ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી વન-ડેમાં ભારતીય બેટ્સમેનોએ ઑસ્ટે્રલિયન બોલરોની ધોલાઇ કરી હતી. ઓપનર શુભમન ગિલ (104) અને શ્રેયસ ઐયર (105)ની સદી બાદ સૂર્યકુમાર યાદવના આક્રમક 72 રનની મદદથી ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 399 રનનો વિશાળ સ્કોર…

  • જૈન મરણ

    માંગરોળ જૈનમાંગરોળ હાલ મુંબઈ અ.સૌ. રજનીબેન રશ્મિકાંત કંપાણી (ઉં.વ. 78) તા. 22.9.23ના શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. રશ્મિકાંતભાઈના પત્ની, દેવેન, મિતેન અને ફેનિકાના માતુશ્રી. પરાગભાઈ, બીજલ અને પૂર્વીના સાસુ. સના રોહન, વિરેન, નીલ, નિશીલ પ્રિયાંશિ અને હનીશીના દાદી. નીતિનભાઈ, જ્યોતિબેન અને…

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ છોટા ઉદેપુરને 5206 કરોડનાં વિકાસ કાર્યોની ભેટ આપશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27મી સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે રૂ. 5206 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડા પ્રધાન મિશન સ્કૂલ…

  • આપણું ગુજરાત

    દાહોદ શહેરના છાબ તળાવના નવીનીકરણ પ્રોજેક્ટનું નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સમગ્ર દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એક માત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાબ તળાવનો . 117 કરોડના ખર્ચથી કાયાકલ્પ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું છોટા ઉદેપુર ખાતેથી 27મીએ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય પ્રધાન…

  • આજે વડા પ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે 20,000 મહિલાઓ અભિવાદન કરશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંગળવારથી બે દિવસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. મહિલા અનામત જાહેર કર્યા પછી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે…

Back to top button