- આપણું ગુજરાત

દાહોદ શહેરના છાબ તળાવના નવીનીકરણ પ્રોજેક્ટનું નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સમગ્ર દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એક માત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાબ તળાવનો . 117 કરોડના ખર્ચથી કાયાકલ્પ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું છોટા ઉદેપુર ખાતેથી 27મીએ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય પ્રધાન…
આજે વડા પ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે 20,000 મહિલાઓ અભિવાદન કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંગળવારથી બે દિવસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. મહિલા અનામત જાહેર કર્યા પછી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે…
વડોદરામાં વડા પ્રધાનના રૂટ પર આવતાં દબાણો હટાવાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવલખી મેદાન ખાતે જાહેર સભાનું સંબોધન કરવામાં આગામી તા. 27 સપ્ટેબરના રોજ વિમાન માર્ગે વડોદરા આવી રહ્યા છે. જેથી તંત્ર એક્શનમાં આવી ગયું છે. નવલખી મેદાન ખાતે વહીવટી તંત્ર દ્વારા સ્ટેજ સહિતની કામગીરી…
- તરોતાઝા

કેરોલિના રીપર પ્રકરણ-૧૫
પ્રફુલ શાહ કિરણ, આપણા દુ:ખ અચાનક એકમેક સાથે જોડાઇ ગયા છે આસિફ પટેલને સમજાયું નહીં કે નાસ્તો કરતા બાદશાહ એકદમ બદલાઇ કેમ ગયો? મહારાષ્ટ્ર એટીએસના વડા કૌશલ નાગરેએ રાયગઢના એટીએસ ઑફિસર પરમવીર બત્રાને ફોન કરવો કે નહીં એ વિશે ચાર-પાંચ…
- તરોતાઝા

૨૬ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે વર્લ્ડ હાર્ટ ડે જાણો કેવી રીતે શરૂ થયો આ દિવસ…
હેલ્થ વેલ્થ – દિક્ષિતા મકવાણા વિશ્ર્વ હૃદય દિવસ ૨૦૨૩: હૃદય રોગ એ વિશ્ર્વભરમાં મૃત્યુનું સૌથી સામાન્ય કારણ છે. કાર્ડિયોવેસ્ક્યુલર રોગો દર વર્ષે આશરે ૧૭ મિલિયન મૃત્યુનું કારણ બને છે. આમાંના મોટાભાગના મૃત્યુ કોરોનરી હૃદય રોગ અથવા સ્ટ્રોકને કારણે થાય છે.…
- તરોતાઝા

રાજમા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ છે લાભકારી, હાડકાં અને હૃદય માટે તેમજ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક
રાજમા ચોખા સૌથી સ્વાદિષ્ટ ખોરાકમાંથી એક છે. દરેક વ્યક્તિને આ ખોરાક ખૂબ જ પસંદ હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક લોકોને એવું લાગે છે કે રાજમા તેમને જાડા બનાવે છે અથવા તે એટલું હેલ્ધી નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે…
- તરોતાઝા

ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- તરોતાઝા

આજના સમયમાં પર્યટન શોખ નહીં જીવન શૈલી છે
કવર સ્ટોરી – શૈલેન્દ્ર સિંહ હાલ લોકોની જિંદગી એટલી તણાવભરી થઇ ગઇ છે કે દરેકને એક બ્રેક જોઇતો હોય છે એક જમાનામાં ખેલેંગે, કૂદોગે તો હોગે બરબાદ એવા કટાક્ષનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ આજના જમાનામાં ફરવાની પરિભાષા બદલાઇ ગઇ…
- તરોતાઝા

(no title)
આજકાલ – કવિતા યાજ્ઞિક હૃદય બહુ નાજુક હોય છે અને હૃદય અત્યંત મજબૂત પણ. આ વાત માત્ર સાહિત્યની નહીં, વિજ્ઞાનની પણ છે. એ કહેવાની કોઈને જરૂર ખરી કે હૃદય બંધ પડી જાય તો શું થાય/ હૃદય વિનાનો માણસ એ રૂઢિ…
- તરોતાઝા

અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન આસન દ્વારા શરીરરહિત અસ્તિત્વની અનુભૂતિ
ફિટ સોલ – ડૉ. મયંક શાહ મૂળ ભારતની યોગીક પરંપરાની આજે વિશ્ર્વભરમા બોલબાલા છે. અનેક દેશોમાં યોગ ‘આસન’ શિખવાડવામાં આવે છે અને આપણ દેશ કરતાં વિદેશમાં તે વધુ લોકપ્રિય બની ગયું છે. બ્રેન્ડેડ (ઇફિક્ષમયમ) યોગના વર્ગો એક ધમધોકાર ધંધો બની…







