- એકસ્ટ્રા અફેર
પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા બધા સાચા ફાઈટર
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ થોડા મહિના પહેલાં પેરિસમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ધારણા પ્રમાણે પ્રદર્શન નહીં કરીને ભારતીયોને નિરાશ કર્યા હતા પણ આપણા દિવ્યાંગ ખેલાડીઓએ જરાય નિરાશ ના કર્યા. પેરિસ પેરાલિમ્પિક્સ-2024માં 7 ગોલ્ડ સહિત 29 મેડલ જીતીને આપણા…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), મંગળવાર, તા. 10-9-2024,જયેષ્ઠા ગૌરી આહ્વાનભારતીય દિનાંક 19, માહે ભાદ્રપદ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ભાદ્રપદ સુદ-7જૈન વીર સંવત 2550, માહે ભાદ્રપદ, તિથિ સુદ-7પારસી શહેનશાહી રોજ 27મો આસમાન, માહે 1લો ફરવરદીન, સને…
- એકસ્ટ્રા અફેર
ભાગવતે મણિપુરની વાસ્તવિકતા છતી કરીને સારું કર્યું
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને ફરી મણિપુર યાદ આવી ગયું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપના પોઠિયા તો સ્વીકારતા નથી પણ મોહન ભાગવતે સ્વીકાર્યું કે, મણિપુરમાં સુરક્ષાની કોઈ ગેરંટી નથી અને મણિપુરમાં સ્થિતિ…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), સોમવાર, તા. ૯-૯-૨૦૨૪, સૂર્ય છઠ્ઠભારતીય દિનાંક ૧૮, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૧લો ફરવરદીન, સને…
- વેપાર
કોન્સોલિડેશન, કરેકશન મોડ: શેરબજારમાં ફૂંકાયો સાવચેતીનો પવન, નિફ્ટી માટે આગેકૂચ મુશ્કેલ
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારે એકધારી ત્રણ સપ્તાહની આગેકૂચને એકાએક બ્રેક મારી છે. આ તરફ વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટ ત્રણ સપ્તાહની નીચી સપાટીએ અથડાઇ રહ્યાં છે. શેરબજારે એકધારી આગેકૂચ સાથે વેલ્યુએશન્સને પણ ઊંચી સપાટીએ પહોંચાડ્યા છે. આ તરફ તેજી માટે…
- વેપાર
ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો ૨૮ ટકા વધીને ૫૭ અબજ ડોલર
મુંબઇ: વિશ્વના અન્ય દેશોની જેમ, ખાસ કરીને ચીન અને તુર્કીની સેન્ટ્રલ બેંકની જેમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધારવામાં આવ્યો છે. જાણકારોના જણાવ્યા મુજબ જીયોપોલીટીકલ ન રહેવું પડે તે માટે આ પગલું ભરાયું છે. ઉપલબ્ધ ડેટા મુજબ…
પારસી મરણ
રતી મીનુ માનેકશાહ તે મરહુમ મીનુ હોરમસજી માનેકશાહના વિધવા. તે મરહુમો મનીજેહ તથા માનેકશાહ નવરોજી લોયરના દીકરી. તે મેહેરનોશ માનેકશાહના મમ્મી. તે મરસી સી. માનેકશાહના સાસુજી. તે મરહુમ મેહરૂ સોરાબ પાવરીના બહેન. (ઉં. વ. ૯૭) રે. ઠે. ૩૯, સ્ટેશન ટેરેસ,…
જૈન મરણ
સોરઠ વિશા શ્રીમાળી જૈનધ્રાફા નિવાસી હાલ ઘાટકોપર ભૂપતરાઇ કેશવલાલ ચત્રભુજ મહેતા (ઉં. વ ૮૦) તે પન્નાબેનના પતિ. ચેતન, સોનલના પિતાશ્રી. તેજસ્વિની તથા રાજેશભાઇના સસરા. તે મોહિત, વિદિતના દાદા. તે કાંતિભાઇ, મનુભાઇ, તારાબેન, પુષ્પાબેનના ભાઇ. તે જીણાભાઇ ઉત્તમચંદ વસાના જમાઇ. તા.…
હિન્દુ મરણ
મૂળ ગામ વેરાવળ, કાંદિવલી, મુંબઈના શ્રી કેશવલાલ જાદવજી ગણાત્રાના પુત્ર શ્રી પ્રવિણકુમાર કેશવલાલ ગણાત્રા, શ્રીમતી હંસાબેન ગણાત્રાના પતિ. ડો.મનીષ ગણાત્રા, અનિશ ગણાત્રાના પિતાશ્રી, ડો.કવિતા ગણાત્રા, ભવ્યમ ગણાત્રા સસરા, ડો. દેવાંશ ગણાત્રા, હર્ષ ગણાત્રાના દાદા અને શ્રી શાંતિલાલ કાછેલા, શ્રીમતી કાશીબેન…
- વેપાર
મથકો પાછળ દેશી તેલમાં ચમકારો, વેપાર પાંખાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૦૧ સેન્ટનો ઉછાળો આવ્યો હોવાના અહેવાલ છતાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે ૨૦ રિંગિટ, ૨૧ રિંગિટ અને ૧૭ રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના…