- ઉત્સવ
કૅમેરા ટૅકનોલોજીતું નથી? તો તારો ફોટો પણ ચાલશે!
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે દરેક વ્યક્તિના મોબાઈલ કેમેરામાં મેરેજ ‘વાઈબ્સ’ના હેશટેથી અપલોડ કરેલો એક ફોટો તો હશે. એમાં ટ્રેડિશનલ વેરના મસ્ત કલર્સ દેખાતા હશે તો કોઈના ચહેરાની સ્માઈલ મસ્ત લાગતી હશે. કોઈએ વર-વધૂની ધાંસુ…
- ઉત્સવ
સંત રવિદાસ: કેવું હતું વિભિન્ન ક્ષેત્રમાં એમનું યાદગાર યોગદાન…?
ગઈ કાલ ૨૪ ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જન્મજયંતી ઉજવવામાં આવી એ અવસરે… ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ ભારતની પાવન ભૂમિ પર અનેક સંતપુરુષો ને ભક્તો થઇ ગયા. ભારતમાં સંત-મહંત- મહાત્માની એક લાંબી પરંપરા રહી છે. એ પરંપરામાં સંત રવિદાસનું આજે…
- ઉત્સવ
પ્રોજેક્ટ રિપોર્ટની પારાયણ
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ તમે શેખચલ્લીની વાર્તાઓ તો સાંભળી જ હશે. કેટલી ઝડપથી એ સપનામાં સુખી જીવનની ગણતરી કરે છે એ જુઓ…પહેલાં તો મરઘીનાં ઇંડાં વેચીને બકરી ખરીદવાની, બકરીનાં બચ્ચાં વેચીને ગાય ખરીદવાની, ગાયનું દૂધ વેચીને બીજી બે-ચાર…
પરચૂરણની પ્રચંડ તાકાત!!
વ્યંગ -ભરત વૈષ્ણવ તમે ઘણી વાર સાંભળ્યું હશે કે એક રૂપિયામાં શું આવે? જાણે કે રૂપિયાની જાદુઈ શક્તિ હણાઈ ન ગઇ હોય! રાજા રજવાડાના જમાનામાં ગાડાના પૈડા જેવા રૂપિયાનો ઉલ્લેખ સાંભળ્યો હશે. રાણીછાપ રૂપિયાની આજે પણ તેના એક રૂપિયાના મૂલ્ય…
- આમચી મુંબઈ
રાજ્યના સૌથી આદરણીય રાજકીય નેતામાંથી એક: રાજ્યપાલ
વિદાય… મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીના અંતિમસંસ્કાર રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા હતા એ નિમિત્તે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. (અમય ખરાડે) મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને લોકસભાના પૂર્વ સ્પીકર મનોહર…
બ્રિટિશકાળનો સાયનનો બ્રિજ ૨૯મીથી સંપૂર્ણરીતે બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સબર્બનની હદમાં અંગ્રેજોના જમાનામાં નિર્માણ કરવામાં આવેલા રોડઓવર બ્રિજ (આરઓબી) અને ફૂટઓવર બ્રિજ (એફઓબી)ને બદલે નવા બ્રિજ બાંધવાની કમર કસવામાં આવી રહી છે, જે અંતર્ગત સાયન બ્રિજને બંધ કરવાની યોજના હતી. આમ છતાં હવે ફરીથી આ…
૧,૭૦૦ કિલો ડ્રગ્સની જપ્તિ ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સામે રેડ કોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ
મુંબઈ: રૂ. ૩,૦૦૦-૩,૫૦૦ કરોડની કિંમતના ૧,૭૦૦ કિલો મેફેડ્રોન ડ્રગ્સની જપ્તિના કેસ સંબંધે પુણે પોલીસ દ્વારા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. નવી દિલ્હી, પુણે અને સાંગલી સહિત અનેક…
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ ટ્રેનનો પ્રથમ તબક્કો ૨૦૨૬ સુધીમાં થશે તૈયાર: અશ્ર્વિની વૈષ્ણવ
તત્કાલીન ઉદ્ધવની સરકારને કારણે પ્રોજેક્ટમાં વિલંબ મુંબઈ: રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે શુક્રવારે તેમની મુંબઈની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનનો બિલિમોરાથી સુરત સુધીનો પહેલો તબક્કો ૨૦૨૬ સુધીમાં તૈયાર થઈ જશે, ત્યારે બિલિમોરા-સુરત રુટ પર ઈ-૫ શ્રેણીની…
મુંબઈના પાણીપુરવઠા માટે વૈકલ્પિક સ્ત્રોત ઊભો કરવામાં પાલિકા નિષ્ફળ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શહેરની વધતી વસતીની સાથે પાણીની વધતી માગને પહોંચી વળવા મુંબઈ મહાનગરપાલિકાએ અત્યાર સુધી અનેક યોજનાઓ બનાવી હતી. દાયકાઓથી આયોજન કરી રહી હોવા છતાં પાણીપુરવઠા માટેનો વૈકલ્પિક સ્ત્રોત ઊભો કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે. જે પ્રોજેક્ટથી પાણીપુરવઠો વધશે…
મુંબઈ મહાપાલિકાનો મહત્ત્વનો નિર્ણય કચરામાંથી હવે બાયોગેસ જ નહીં,પેવર બ્લોક અને ટાઈલ્સ પણ બનશે
મુંબઈ: કચરામાંથી બાયોગેસ બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મુંબઈ મહાપાલિકાએ હવે પેવર બ્લોક અને ટાઈલ્સ બનાવવાનો નિર્ણય લીધો છે. આ કામ માટે ટેન્ડર પર બહાર પાડવામાં આવ્યો હોવાની માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. કચરામાંથી જો ઉક્ત વસ્તુઓ બનાવવામાં…