- આમચી મુંબઈ
રાજ્યના સૌથી આદરણીય રાજકીય નેતામાંથી એક: રાજ્યપાલ
વિદાય… મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીના અંતિમસંસ્કાર રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા હતા એ નિમિત્તે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. (અમય ખરાડે) મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને લોકસભાના પૂર્વ સ્પીકર મનોહર…
બ્રિટિશકાળનો સાયનનો બ્રિજ ૨૯મીથી સંપૂર્ણરીતે બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સબર્બનની હદમાં અંગ્રેજોના જમાનામાં નિર્માણ કરવામાં આવેલા રોડઓવર બ્રિજ (આરઓબી) અને ફૂટઓવર બ્રિજ (એફઓબી)ને બદલે નવા બ્રિજ બાંધવાની કમર કસવામાં આવી રહી છે, જે અંતર્ગત સાયન બ્રિજને બંધ કરવાની યોજના હતી. આમ છતાં હવે ફરીથી આ…
૧,૭૦૦ કિલો ડ્રગ્સની જપ્તિ ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સામે રેડ કોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ
મુંબઈ: રૂ. ૩,૦૦૦-૩,૫૦૦ કરોડની કિંમતના ૧,૭૦૦ કિલો મેફેડ્રોન ડ્રગ્સની જપ્તિના કેસ સંબંધે પુણે પોલીસ દ્વારા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. નવી દિલ્હી, પુણે અને સાંગલી સહિત અનેક…
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ ટ્રેનનો પ્રથમ તબક્કો ૨૦૨૬ સુધીમાં થશે તૈયાર: અશ્ર્વિની વૈષ્ણવ
તત્કાલીન ઉદ્ધવની સરકારને કારણે પ્રોજેક્ટમાં વિલંબ મુંબઈ: રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે શુક્રવારે તેમની મુંબઈની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનનો બિલિમોરાથી સુરત સુધીનો પહેલો તબક્કો ૨૦૨૬ સુધીમાં તૈયાર થઈ જશે, ત્યારે બિલિમોરા-સુરત રુટ પર ઈ-૫ શ્રેણીની…
મુંબઈના પાણીપુરવઠા માટે વૈકલ્પિક સ્ત્રોત ઊભો કરવામાં પાલિકા નિષ્ફળ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શહેરની વધતી વસતીની સાથે પાણીની વધતી માગને પહોંચી વળવા મુંબઈ મહાનગરપાલિકાએ અત્યાર સુધી અનેક યોજનાઓ બનાવી હતી. દાયકાઓથી આયોજન કરી રહી હોવા છતાં પાણીપુરવઠા માટેનો વૈકલ્પિક સ્ત્રોત ઊભો કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે. જે પ્રોજેક્ટથી પાણીપુરવઠો વધશે…
મુંબઈ મહાપાલિકાનો મહત્ત્વનો નિર્ણય કચરામાંથી હવે બાયોગેસ જ નહીં,પેવર બ્લોક અને ટાઈલ્સ પણ બનશે
મુંબઈ: કચરામાંથી બાયોગેસ બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મુંબઈ મહાપાલિકાએ હવે પેવર બ્લોક અને ટાઈલ્સ બનાવવાનો નિર્ણય લીધો છે. આ કામ માટે ટેન્ડર પર બહાર પાડવામાં આવ્યો હોવાની માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. કચરામાંથી જો ઉક્ત વસ્તુઓ બનાવવામાં…
અરુણાચલમાં ભારે હિમવર્ષા: ૭૦ પર્યટક અને સ્થાનિકોને બચાવાયા
ગુવાહાટી: અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ઉંચાઇએ આવેલા સ્થળ નજીક સેલા ઘાટ પર થયલી હિમવર્ષાને પગલે ૭૦ જેટલાં પર્યટકો અને સ્થાનિકો ફસાઇ ગયા હતા, તેમને ઉગારવામાં આવ્યા હોવાનું સંરક્ષણ ખાતાના પ્રવકતાએ જણાવ્યું હતું. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ આ ઓપરેશન હાથ ધર્યું…
વેરાવળમાંથી ₹ ૩૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું: નવની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વેરાવળના દરિયા કિનારેથી પોલીસે ૩૫૦ કરોડનું હેરોઈન ઝડપીને નવ શખસને પકડી પાડ્યા હતા. વેરાવળથી ડ્રગ્સ રોડ મારફતે યુપી મોકલવાનું હતું. તેમજ રિસિવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું ખૂલ્યુ છે. આ ઘટનામાં ગુજરાત એટીએસે હેરોઇન કેસમાં તપાસ શરૂ કરી…
- નેશનલ
ઈન્ડિયા બ્લોકના સભ્યો જ્ઞાતિના નામે ભડકાવે છે: મોદી
વિજેતાનું બહુમાન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આવેલી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ઈનામ વિતરણ સમારોહ દરમિયાન એવૉર્ડ મેળવનારા યુવાનને શાબાશી આપી હતી, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ તેને વધાવી લીધો હતો. (એજન્સી) વારાણસી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…
તેલંગણાના વિધાનસભ્ય લસ્યા નંદિતાનું માર્ગ અકસ્માતમાં મોત
હૈદરાબાદ: તેલંગણાની સિકંદરાબાદ કેન્ટ બેઠક પરથી બીઆરએસ વિધાનસભ્ય જી. લાસ્યા નંદિતાનું આજે શુક્રવારે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ માત્ર ૩૬ વર્ષના હતા. હૈદરાબાદના નેહરુ આઉટર રિંગ રોડ પર તેમની કારને અકસ્માત થયો હતો, કાર કાબુ બહાર જઈને ડિવાઈડર સાથે…