Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 505 of 928
  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૫-૨-૨૦૨૪ થી તા. ૨-૩-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ કુંભ રાશિમાં અતિચારી ગતિએ માર્ગીભ્રમણ કરે છે. મંગળ શીઘ્ર ગતિએ મકર રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે.…

  • ઉત્સવ

    આણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર,કોક લાખ દેતા ના મળે તો કોક ટકાના તેર

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી બોલાતી ભાષા જેમ માણસના વ્યક્તિત્વનો પરિચય આપે છે એમ લખાતી ભાષા વ્યક્તિના જ્ઞાનનો – સમજણનો પરિચય આપે છે. સુભાષિત કે કાવ્ય પંક્તિઓમાં માનવ સ્વભાવનું પ્રતિબિંબ નજરે પડતું હોય છે. અરીસાની ગરજ સારે એ ઊજળું સાહિત્ય…

  • ઉત્સવ

    ખેડૂતોએ વારંવાર કેમ આંદોલન કરવું પડે છે?

    આ સમસ્યાનો ઉકેલ શું છે….ખેડૂતો જે માગણી કરી રહ્યા છે એનાથી વેપારીઓ – ઉદ્યોગપતિઓ નારાજ થશે એવો ડર કેન્દ્ર સરકારને પજવે છે..? કવર સ્ટોરી -વિજય વ્યાસ લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) અંગે કાયદો બનાવવાની માગણીઓ સહિતના મુદ્દે ખેડૂત સંગઠનો ફરી મેદાનમાં…

  • ઉત્સવ

    ગુલઝારને ‘જ્ઞાનપીઠ’ મળ્યો ને તે ‘સંપૂર્ણ’ થઇ ગયો !

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી દેશનું સૌથી જૂનું અને સૌથી શ્રેષ્ઠ સાહિત્યિક સન્માન, ભારતીય જ્ઞાનપીઠ, આ વર્ષે ગીતકાર, કવિ, ફિલ્મ નિર્દેશક ગુલઝારને ઉર્દૂ ભાષામાં ઉત્કૃષ્ઠ કામ કરવા બદલ આપવામાં આવ્યું છે(સંસ્કૃત સાહિત્યકાર જગદગુરુ રામભદ્રાચાર્યની સંસ્કૃત ભાષામાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ આ…

  • ઉત્સવ

    શિક્ષણ એ જ જે રોજગારી અપાવે, નોકરી માટે શાનદાર છે આ કોર્સ

    વિશેષ -કીર્તિશેખર શિક્ષણને જ્ઞાન અને સંસ્કાર સાથે જોડવું સારી અને આદર્શની સ્થિતિ છે. પરંતુ આજના સમયમાં વ્યવહારીક વાસ્તવિકતા એ છે કે એ જ શિક્ષણનું મહત્ત્વ લોકોને ખૂબ સમજાઇ ગયું છે. જેના પરિણામે લોકોને સરળતાથી રોજગાર મળે છે. આ જ કારણ…

  • ઉત્સવ

    ખાખી મની-૧૭

    ‘નિખત બલોચના મર્ડરમાં આઇએસઆઇનો હાથ નહતો, પણ અભય તોમારનું દિમાગ હતું.’ અનિલ રાવલ ‘મારી પાસે એક એવો પ્લાન છે જેમાં કેનેડા અને પાકિસ્તાનના ટાંટિયા પોતાના જ ગળામાં ભેરવાય જાય.’ નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમારના મોમાંથી નીકળેલા શબ્દોના થોડા દિવસમાં જ…

  • ઉત્સવ

    સર ફિરોઝશાહ મહેતાના આ પ્રકારના મક્કમવલણ સામે ગવર્નર અને શેરિફને ઝૂકી જવું પડ્યું

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા ૧૮૯૬ના ડિસેમ્બરમાં હાફકીને ઓછાં સાધનો અને સાંકડી જગ્યામાં પ્લેગ માટે રસીની શોધખોળ શરૂ કરી દીધી. હાફકીને એક રસી શોધી કાઢી અને તેનો પ્રથમ અખતરો પોતાની ઉપર કરી જોયો. ત્યાર પછી દર્દી કેદીઓને એ ઈન્જેક્શન આપી…

  • ઉત્સવ

    બાળ રાજાની સલામતી માટે દુર્ગાદાસે શાહજાદાનોસાથ ન છોડ્યો

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૩૩)વીર દુર્ગાદાસ રાઠોડ માત્ર શૌર્યવાન, સ્વામી-ભક્ત કે વતન-પ્રેમી નહોતા. ગજબના કુનેહબાજ યોદ્ધા હતા. અકારણ મોગલોને વતાવવાને બદલે ગોલકોન્ડા પહોંચવા માટે પહેલાં બાંદા પહોંચ્યા. આ બાંદા એટલે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના સીમાડે આવેલું બાંદા નહિ પણ…

  • ઉત્સવ

    બિંદુથી સિંધુનું સંગમ: કચ્છનું રામકૃષ્ણ મઠ

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી બાળક વડીલોનો હાથ પકડીને ચાલે અને વડીલ બાળકનો હાથ પકડીને ચાલે તે બેમાં શો ફેર? શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેમના સહધર્મચારીણી શ્રી શારદા મા કહેતા કે, બાળક કે વડીલનો હાથ પકડ્યો હોય તો તે છોડાવી…

  • ઉત્સવ

    દેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકને ખતમ કરવાનું કાવતરું…!

    આ વૈજ્ઞાનિકને ખોટા કેસમાં ફસાવીને ખતમ કરી નાખવાનો પ્રયત્ન થયો, કારણ કે એમણે અંતરિક્ષ વિજ્ઞાનમાં ઉપકારક એવું ક્રાયોઝેનિક એન્જિન બનાવ્યું હતું….! ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ આ નામ્બી નારાયણન કોણ છે ?થોડાં વર્ષો પહેલાં રાષ્ટ્રપતિના હસ્તે દેશનો એક સર્વોચ્ચ પુરસ્કાર…

Back to top button