• સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૫-૨-૨૦૨૪ થી તા. ૨-૩-૨૦૨૪૪ રવિવાર, માઘ વદ-૧, વિ. સં. ૨૦૮૦, તા. ૨૫મી ફેબ્ર્ાુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૩ સુધી (તા. ૨૬), પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, ગુરુ પ્રતિપદા, ગાણગાપુર યાત્રા. સામાન્ય…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), રવિવાર, તા. ૨૫-૨-૨૦૨૪ ભારતીય દિનાંક ૬, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૧પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૧૪મો ગોશ,…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૫-૨-૨૦૨૪ થી તા. ૨-૩-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ કુંભ રાશિમાં અતિચારી ગતિએ માર્ગીભ્રમણ કરે છે. મંગળ શીઘ્ર ગતિએ મકર રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે.…

  • ઉત્સવ

    આણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર,કોક લાખ દેતા ના મળે તો કોક ટકાના તેર

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી બોલાતી ભાષા જેમ માણસના વ્યક્તિત્વનો પરિચય આપે છે એમ લખાતી ભાષા વ્યક્તિના જ્ઞાનનો – સમજણનો પરિચય આપે છે. સુભાષિત કે કાવ્ય પંક્તિઓમાં માનવ સ્વભાવનું પ્રતિબિંબ નજરે પડતું હોય છે. અરીસાની ગરજ સારે એ ઊજળું સાહિત્ય…

  • ઉત્સવ

    ખેડૂતોએ વારંવાર કેમ આંદોલન કરવું પડે છે?

    આ સમસ્યાનો ઉકેલ શું છે….ખેડૂતો જે માગણી કરી રહ્યા છે એનાથી વેપારીઓ – ઉદ્યોગપતિઓ નારાજ થશે એવો ડર કેન્દ્ર સરકારને પજવે છે..? કવર સ્ટોરી -વિજય વ્યાસ લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) અંગે કાયદો બનાવવાની માગણીઓ સહિતના મુદ્દે ખેડૂત સંગઠનો ફરી મેદાનમાં…

  • ઉત્સવ

    ગુલઝારને ‘જ્ઞાનપીઠ’ મળ્યો ને તે ‘સંપૂર્ણ’ થઇ ગયો !

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી દેશનું સૌથી જૂનું અને સૌથી શ્રેષ્ઠ સાહિત્યિક સન્માન, ભારતીય જ્ઞાનપીઠ, આ વર્ષે ગીતકાર, કવિ, ફિલ્મ નિર્દેશક ગુલઝારને ઉર્દૂ ભાષામાં ઉત્કૃષ્ઠ કામ કરવા બદલ આપવામાં આવ્યું છે(સંસ્કૃત સાહિત્યકાર જગદગુરુ રામભદ્રાચાર્યની સંસ્કૃત ભાષામાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ આ…

  • ઉત્સવ

    શિક્ષણ એ જ જે રોજગારી અપાવે, નોકરી માટે શાનદાર છે આ કોર્સ

    વિશેષ -કીર્તિશેખર શિક્ષણને જ્ઞાન અને સંસ્કાર સાથે જોડવું સારી અને આદર્શની સ્થિતિ છે. પરંતુ આજના સમયમાં વ્યવહારીક વાસ્તવિકતા એ છે કે એ જ શિક્ષણનું મહત્ત્વ લોકોને ખૂબ સમજાઇ ગયું છે. જેના પરિણામે લોકોને સરળતાથી રોજગાર મળે છે. આ જ કારણ…

  • ઉત્સવ

    ખાખી મની-૧૭

    ‘નિખત બલોચના મર્ડરમાં આઇએસઆઇનો હાથ નહતો, પણ અભય તોમારનું દિમાગ હતું.’ અનિલ રાવલ ‘મારી પાસે એક એવો પ્લાન છે જેમાં કેનેડા અને પાકિસ્તાનના ટાંટિયા પોતાના જ ગળામાં ભેરવાય જાય.’ નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમારના મોમાંથી નીકળેલા શબ્દોના થોડા દિવસમાં જ…

  • ઉત્સવ

    સર ફિરોઝશાહ મહેતાના આ પ્રકારના મક્કમવલણ સામે ગવર્નર અને શેરિફને ઝૂકી જવું પડ્યું

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા ૧૮૯૬ના ડિસેમ્બરમાં હાફકીને ઓછાં સાધનો અને સાંકડી જગ્યામાં પ્લેગ માટે રસીની શોધખોળ શરૂ કરી દીધી. હાફકીને એક રસી શોધી કાઢી અને તેનો પ્રથમ અખતરો પોતાની ઉપર કરી જોયો. ત્યાર પછી દર્દી કેદીઓને એ ઈન્જેક્શન આપી…

  • ઉત્સવ

    બાળ રાજાની સલામતી માટે દુર્ગાદાસે શાહજાદાનોસાથ ન છોડ્યો

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૩૩)વીર દુર્ગાદાસ રાઠોડ માત્ર શૌર્યવાન, સ્વામી-ભક્ત કે વતન-પ્રેમી નહોતા. ગજબના કુનેહબાજ યોદ્ધા હતા. અકારણ મોગલોને વતાવવાને બદલે ગોલકોન્ડા પહોંચવા માટે પહેલાં બાંદા પહોંચ્યા. આ બાંદા એટલે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના સીમાડે આવેલું બાંદા નહિ પણ…

Back to top button