- ઉત્સવ
શિક્ષણ એ જ જે રોજગારી અપાવે, નોકરી માટે શાનદાર છે આ કોર્સ
વિશેષ -કીર્તિશેખર શિક્ષણને જ્ઞાન અને સંસ્કાર સાથે જોડવું સારી અને આદર્શની સ્થિતિ છે. પરંતુ આજના સમયમાં વ્યવહારીક વાસ્તવિકતા એ છે કે એ જ શિક્ષણનું મહત્ત્વ લોકોને ખૂબ સમજાઇ ગયું છે. જેના પરિણામે લોકોને સરળતાથી રોજગાર મળે છે. આ જ કારણ…
- ઉત્સવ
ખાખી મની-૧૭
‘નિખત બલોચના મર્ડરમાં આઇએસઆઇનો હાથ નહતો, પણ અભય તોમારનું દિમાગ હતું.’ અનિલ રાવલ ‘મારી પાસે એક એવો પ્લાન છે જેમાં કેનેડા અને પાકિસ્તાનના ટાંટિયા પોતાના જ ગળામાં ભેરવાય જાય.’ નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમારના મોમાંથી નીકળેલા શબ્દોના થોડા દિવસમાં જ…
- ઉત્સવ
સર ફિરોઝશાહ મહેતાના આ પ્રકારના મક્કમવલણ સામે ગવર્નર અને શેરિફને ઝૂકી જવું પડ્યું
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા ૧૮૯૬ના ડિસેમ્બરમાં હાફકીને ઓછાં સાધનો અને સાંકડી જગ્યામાં પ્લેગ માટે રસીની શોધખોળ શરૂ કરી દીધી. હાફકીને એક રસી શોધી કાઢી અને તેનો પ્રથમ અખતરો પોતાની ઉપર કરી જોયો. ત્યાર પછી દર્દી કેદીઓને એ ઈન્જેક્શન આપી…
- ઉત્સવ
બાળ રાજાની સલામતી માટે દુર્ગાદાસે શાહજાદાનોસાથ ન છોડ્યો
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૩૩)વીર દુર્ગાદાસ રાઠોડ માત્ર શૌર્યવાન, સ્વામી-ભક્ત કે વતન-પ્રેમી નહોતા. ગજબના કુનેહબાજ યોદ્ધા હતા. અકારણ મોગલોને વતાવવાને બદલે ગોલકોન્ડા પહોંચવા માટે પહેલાં બાંદા પહોંચ્યા. આ બાંદા એટલે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના સીમાડે આવેલું બાંદા નહિ પણ…
- ઉત્સવ
બિંદુથી સિંધુનું સંગમ: કચ્છનું રામકૃષ્ણ મઠ
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી બાળક વડીલોનો હાથ પકડીને ચાલે અને વડીલ બાળકનો હાથ પકડીને ચાલે તે બેમાં શો ફેર? શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેમના સહધર્મચારીણી શ્રી શારદા મા કહેતા કે, બાળક કે વડીલનો હાથ પકડ્યો હોય તો તે છોડાવી…
- ઉત્સવ
દેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકને ખતમ કરવાનું કાવતરું…!
આ વૈજ્ઞાનિકને ખોટા કેસમાં ફસાવીને ખતમ કરી નાખવાનો પ્રયત્ન થયો, કારણ કે એમણે અંતરિક્ષ વિજ્ઞાનમાં ઉપકારક એવું ક્રાયોઝેનિક એન્જિન બનાવ્યું હતું….! ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ આ નામ્બી નારાયણન કોણ છે ?થોડાં વર્ષો પહેલાં રાષ્ટ્રપતિના હસ્તે દેશનો એક સર્વોચ્ચ પુરસ્કાર…
- ઉત્સવ
નંદ ઘેર આનંદ ભયો
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે નડિયાદથી ડો.હિમાંશુ ભટ્ટ આજે અમદાવાદના નારી કલ્યાણ કેન્દ્રમાં સિનિયર ડો.સુજાતા મહેતા સાથે સ્ત્રી અને સ્વાસ્થ્ય વિષે લેક્ચર આપવા આવ્યા છે. બેંકમાં એકાઉન્ટંટ તરીકે કામ કરતી અને સમાજસેવા માટે આ સંસ્થામાં જોડાયેલી મનીષા જોષી પણ…
- ઉત્સવ
આપણું શિક્ષણ ક્ંઈ નક્કર શીખવે છે ખરું?
શિક્ષણ એ કળા છે એવું સદીઓથી આપણને ખબર છે, પણ વાસ્તવિકતા એ છે આજે આ કળાનો કાગડો થઇ ગયો છે કેન્વાસ -અભિમન્યુ મોદી સામાન્યત: શિરસ્તો એવો છે કે જે વિષય ઉપર લેખ હોય તે લેખના પ્રથમ ફકરામાં તે વિષયનું દુનિયામાં,…
- ઉત્સવ
પાવર ઓફ પોઝિીટિવ થીન્કિંગ…
આજે આટલું જ -શોભિત દેસાઈ …નામના વિષય પર જો મારે તમારી સાથે આજની વાતચીત માંડવાની હોય તો અતિશયોક્તિ પ્રયોજીને તમને કહેવું પડે કે આ વિષય કપોળકલ્પિત આંકડાઓ વાર તમારી સાથે નામી-અનામી સારા નરસા સદ્ગૃહસ્થો-કુખ્યાતો દ્વારા સીધી-આડકતરી સૌમ્ય-જડ ભાષામાં ચર્ચાઈ ગયો…
- ઉત્સવ
‘આક્વા વિદા’
વાર્તા -મધુ રાય તેની અદેખી બહેનપણીઓ મજાક કરતી કે જેનિફર કશીક મેલી વિદ્યા જાણે છે, કેમકે ચાલીસની થઈ છતાં જેનિફર છવ્વીસની લાગતી હતી; અને જેનિફર હસી પડતી. પણ જેનિફરને આજે તે ખુશામદની રમૂજ થતી નહોતી. ગયા અઠવાડિયે તેનો વર જોનાથન…