Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 114 of 928
  • તરોતાઝા

    વેર- વિખેર -પ્રકરણ ૩૫

    કિરણ રાયવડેરા ‘પરણીશ તો રુપાને ..અમારી વચ્ચે આવનારને હું કદી માફ નહીં કરઉં!’ એમ કહીને કરણ મમ્મીના રુમમાંથી સડસડાટ બહાર નીકળી ગયો હતો. પોતે રુપાને ચાહતો હતો,પણ મમ્મી કહેતી હતી:‘મારી વાત જવા દે,ખુદ તારા પપ્પા આ સંબંથ નહીં સ્વિકારે…’ એ…

  • વિશ્વમાં એવું સ્થળ, જ્યાં પીવાય છે સૌથી વધુ ચા

    સ્પેશિયલ -અનંત મામતોરા ભારતમાં દરેક વ્યક્તિ ચા પીવાનો શોખીન છે, પછી તે ઉનાળો હોય કે શિયાળો. દેશમાં દરેક ઋતુમાં ચા પીવામાં આવે છે. ઘણા લોકો માને છે કે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ચા પ્રેમીઓ ભારતમાં જ જોવા મળે છે. પરંતુ…

  • વેપાર

    શેરબજારમાં રોજ સુનામીના આંચકા વચ્ચે માર્કેટ કેપમાંથી ૬.૭૧ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

    મુંબઇ: શેરબજારમાં સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન લગભગ રોજ સુનામીના આંચકા આવતા રહ્યાં હતા અને રોજ બેન્ચમાર્કમાં સરેરાશ બે હજાર પોઇન્ટની ઊથલપાથલ રહી હતી. સપ્તાહમાં માત્ર બે ઈન્ડાયસીસ ઈન્ડાયસીસ વધ્યા, માર્કેટ કેપમાંથી ૬.૭૧ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ નોંધાયું છે. એસએન્ડપી બીએસઈ…

  • વેપાર

    બીએસઇ અને એનએસઇ હવેથી ₹ ૧૦૦૦ કરોડની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓપર જાપ્તો વધારશે

    મુંબઇ: ભારતીય શેરબજારનું કદ દિવસે ને દિવસે વધી રહ્યું છે. શેરબજારમાં તેજી જ નહિ પરંતુ માર્કેટમાં વધી રહેલ રોકાણ બેઝ પર વિસ્તરી રહ્યો છે અને તેથી જ આ સ્તરે બજાર અને રોકાણકારોનો વિશ્ર્વાસ જાળવી રાખવો અને કઈ ન બનવા જેવું…

  • પારસી મરણ

    પરવેઝ દારા હકીમ તે પીલુ પરવેઝ હકીમના ખાવીંદ. તે મરહુમો ફ્રેની તથા ડો. દારા રૂસ્તમજી હકીમના દીકરા. તે અરનાઝ ફિરોઝ સુનાવાલા ને રોક્ષાન પરવેઝ હકીમના પપ્પા. તે ડો. ફિરોઝ ફરેદુન સુનાવાલાના સસરાજી. તે મરહુમ દીનાઝ દારા હકીમના ભાઇ. તે રેહા…

  • હિન્દુ મરણ

    રાજુલાવાળા હાલ સાયન રહેવાસી મંજુલાબેન મહેન્દ્રકુમાર ભુતાના પુત્ર ડો. ચિતરંજન (ઉં. વ. ૬૩) તે બીનાબેનના પતિ. તે ડિમ્પલ અને પાર્થના પિતાશ્રી. અને સૃષ્ટિના સસરા. તે સ્વ. દિગન્તભાઇ, સ્વ. ચેતનભાઇના મોટાભાઇ અને બરોડાવાળા મગનભાઇ મિસ્ત્રીના જમાઇ. તા.૧૦-૮-૨૪ના શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા…

  • જૈન મરણ

    અચલગચ્છીય પ.પૂ. સા. શ્રી વિમલકિરણાશ્રીજી મ.સા. કાળધર્મ પામ્યા છેશાસન સમ્રાટ, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયના તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા. ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી પ્રવર્તિની મહત્તરા મુખ્યાસાધ્વી શ્રી પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),સોમવાર, તા. ૧૨-૮-૨૦૨૪, શિવપૂજન, શિવમુષ્ટિ (તલ),ભારતીય દિનાંક ૨૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૭પારસી શહેનશાહી ગાથા-૩ સ્પેન્તોમર્દ, સને ૧૩૯૩પારસી કદમી રોજ…

  • એકસ્ટ્રા અફેર

    હિંડનબર્ગનો નવો ધડાકો, માધવી બૂચને દૂર કરવાં જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લગભગ દોઢ વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૩ના જાન્યુઆરીમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં મોટા પાયે નાણાંકીય ગેરરીતિઓનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવનારી યુએસની હિંડનબર્ગ રીસર્ચ એલએલસીએ ફરી મેદાનમાં આવી છે અને મોટો ધડાકો કર્યો છે. હિંડનબર્ગ રિસર્ચનું ટાર્ગેટ આ…

  • સ્પેશિયલ ફિચર્સ

    સૂક્ષ્મ અણુ હોય કે વિશાળ ગ્રહમાળા: બધા શિવલિંગના જ આકારમાં

    શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા શિવજી અણુથી પણ સૂક્ષ્મ છે અને બ્રહ્નાંડના મોટા મોટા પદાર્થો કરતા પણ મોટા છે તેવું ઘણા પુરાણગ્રંથોમાં વાંચવા મળે છે. આ વાત આજના વિજ્ઞાનની દૃષ્ટિએ પણ સાચી છે. નાના અણુની સંરચના હોય કે સૂર્યની આસપાસ ફરતા ગ્રહોની…

Back to top button