- તરોતાઝા

શરીરમાં થતો આમવાત(શરીરનું ભારેપણું)
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા માનવ શરીર એક માનવજીવની સંપૂર્ણ રચના છે. શરીરમાં લગભગ પચાસ ટ્રિલિયન કોશિકાઓ છે. જે જીવનના આધારભૂત એકમ છે. જેનાથી સંપૂર્ણ શરીરની રચના સર્જાય છે. શરીરમાં ગ્રાહી પદાર્થો પર પ્રતિક્રિયા કરે છે. શરીર પોતાનું કામ…
- તરોતાઝા

શરીરને રબર જેવું સ્થિતિસ્થાપક બનાવવું છે?… તો રોજ કરો નટરાજાસન
યોગાસન -દિવ્ય જ્યોતિનંદન એવી કોઇ વ્યક્તિ નહીં હોય જેને પોતાનું શરીર ચુસ્તી -સ્ફૂર્તિથી ભરપૂર અને રબર જેવુ લવચીક ન બનાવવું હોય. પરંતુ આજકાલ આપણી જે લાઇફ સ્ટાઇલ છે તેને કારણ ચાલીસી વટાવ્યા પછી મોટાભાગના લોકોનું શરીર અકક્ડ થતું જાય છે.…
- તરોતાઝા

ગૃહિણીઓમાં તાવ, શરદી, કફ, જેવી બીમારીઓ વધશે
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય કર્ક રાશિ સિંહ રાશિમાં પ્રવેશ સાંજે ૭.૪૫મંગળ વૃષભ રાશિબુધ સિંહ રાશિમાં વક્રીભ્રમણગુરુ વૃષભ રાશિશુક્ર સિંહ રાશિશનિ – કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્ધયા રાશિ વક્રીભ્રમણઆ સપ્તાહમાં ગોચર ગ્રહોમાંઆયુ આરોગ્યના…
- તરોતાઝા

કોરોનાના ચેપને કારણેડાયાબિટીસ થવાનું જોખમ વધુ
હેલ્થ વેલ્થ -નિધિ ભટ્ટ ડાયાબિટીસ એક એવી બીમારી છે જે એકવાર થઈ જાય પછી પીછો છોડતી નથી. વિશ્ર્વભરના લાખો લોકો આ બીમારીનો ભોગ બન્યા છે અને આવનારા ભવિષ્યમાં આ આંકડો વધવાની શક્યતા છે. આ રોગ વિશે હજુ પણ જાગૃતતાનો અભાવ…
- તરોતાઝા

વેર- વિખેર -પ્રકરણ ૩૫
કિરણ રાયવડેરા ‘પરણીશ તો રુપાને ..અમારી વચ્ચે આવનારને હું કદી માફ નહીં કરઉં!’ એમ કહીને કરણ મમ્મીના રુમમાંથી સડસડાટ બહાર નીકળી ગયો હતો. પોતે રુપાને ચાહતો હતો,પણ મમ્મી કહેતી હતી:‘મારી વાત જવા દે,ખુદ તારા પપ્પા આ સંબંથ નહીં સ્વિકારે…’ એ…
વિશ્વમાં એવું સ્થળ, જ્યાં પીવાય છે સૌથી વધુ ચા
સ્પેશિયલ -અનંત મામતોરા ભારતમાં દરેક વ્યક્તિ ચા પીવાનો શોખીન છે, પછી તે ઉનાળો હોય કે શિયાળો. દેશમાં દરેક ઋતુમાં ચા પીવામાં આવે છે. ઘણા લોકો માને છે કે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ચા પ્રેમીઓ ભારતમાં જ જોવા મળે છે. પરંતુ…
- વેપાર

શેરબજારમાં રોજ સુનામીના આંચકા વચ્ચે માર્કેટ કેપમાંથી ૬.૭૧ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ
મુંબઇ: શેરબજારમાં સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન લગભગ રોજ સુનામીના આંચકા આવતા રહ્યાં હતા અને રોજ બેન્ચમાર્કમાં સરેરાશ બે હજાર પોઇન્ટની ઊથલપાથલ રહી હતી. સપ્તાહમાં માત્ર બે ઈન્ડાયસીસ ઈન્ડાયસીસ વધ્યા, માર્કેટ કેપમાંથી ૬.૭૧ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ નોંધાયું છે. એસએન્ડપી બીએસઈ…
- વેપાર

બીએસઇ અને એનએસઇ હવેથી ₹ ૧૦૦૦ કરોડની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓપર જાપ્તો વધારશે
મુંબઇ: ભારતીય શેરબજારનું કદ દિવસે ને દિવસે વધી રહ્યું છે. શેરબજારમાં તેજી જ નહિ પરંતુ માર્કેટમાં વધી રહેલ રોકાણ બેઝ પર વિસ્તરી રહ્યો છે અને તેથી જ આ સ્તરે બજાર અને રોકાણકારોનો વિશ્ર્વાસ જાળવી રાખવો અને કઈ ન બનવા જેવું…
પારસી મરણ
પરવેઝ દારા હકીમ તે પીલુ પરવેઝ હકીમના ખાવીંદ. તે મરહુમો ફ્રેની તથા ડો. દારા રૂસ્તમજી હકીમના દીકરા. તે અરનાઝ ફિરોઝ સુનાવાલા ને રોક્ષાન પરવેઝ હકીમના પપ્પા. તે ડો. ફિરોઝ ફરેદુન સુનાવાલાના સસરાજી. તે મરહુમ દીનાઝ દારા હકીમના ભાઇ. તે રેહા…
હિન્દુ મરણ
રાજુલાવાળા હાલ સાયન રહેવાસી મંજુલાબેન મહેન્દ્રકુમાર ભુતાના પુત્ર ડો. ચિતરંજન (ઉં. વ. ૬૩) તે બીનાબેનના પતિ. તે ડિમ્પલ અને પાર્થના પિતાશ્રી. અને સૃષ્ટિના સસરા. તે સ્વ. દિગન્તભાઇ, સ્વ. ચેતનભાઇના મોટાભાઇ અને બરોડાવાળા મગનભાઇ મિસ્ત્રીના જમાઇ. તા.૧૦-૮-૨૪ના શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા…






