• વેપાર

    શેરબજારમાં રોજ સુનામીના આંચકા વચ્ચે માર્કેટ કેપમાંથી ૬.૭૧ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

    મુંબઇ: શેરબજારમાં સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન લગભગ રોજ સુનામીના આંચકા આવતા રહ્યાં હતા અને રોજ બેન્ચમાર્કમાં સરેરાશ બે હજાર પોઇન્ટની ઊથલપાથલ રહી હતી. સપ્તાહમાં માત્ર બે ઈન્ડાયસીસ ઈન્ડાયસીસ વધ્યા, માર્કેટ કેપમાંથી ૬.૭૧ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ નોંધાયું છે. એસએન્ડપી બીએસઈ…

  • જૈન મરણ

    અચલગચ્છીય પ.પૂ. સા. શ્રી વિમલકિરણાશ્રીજી મ.સા. કાળધર્મ પામ્યા છેશાસન સમ્રાટ, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયના તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા. ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી પ્રવર્તિની મહત્તરા મુખ્યાસાધ્વી શ્રી પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી…

  • પારસી મરણ

    પરવેઝ દારા હકીમ તે પીલુ પરવેઝ હકીમના ખાવીંદ. તે મરહુમો ફ્રેની તથા ડો. દારા રૂસ્તમજી હકીમના દીકરા. તે અરનાઝ ફિરોઝ સુનાવાલા ને રોક્ષાન પરવેઝ હકીમના પપ્પા. તે ડો. ફિરોઝ ફરેદુન સુનાવાલાના સસરાજી. તે મરહુમ દીનાઝ દારા હકીમના ભાઇ. તે રેહા…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),સોમવાર, તા. ૧૨-૮-૨૦૨૪, શિવપૂજન, શિવમુષ્ટિ (તલ),ભારતીય દિનાંક ૨૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૭પારસી શહેનશાહી ગાથા-૩ સ્પેન્તોમર્દ, સને ૧૩૯૩પારસી કદમી રોજ…

  • સ્પેશિયલ ફિચર્સ

    સૂક્ષ્મ અણુ હોય કે વિશાળ ગ્રહમાળા: બધા શિવલિંગના જ આકારમાં

    શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા શિવજી અણુથી પણ સૂક્ષ્મ છે અને બ્રહ્નાંડના મોટા મોટા પદાર્થો કરતા પણ મોટા છે તેવું ઘણા પુરાણગ્રંથોમાં વાંચવા મળે છે. આ વાત આજના વિજ્ઞાનની દૃષ્ટિએ પણ સાચી છે. નાના અણુની સંરચના હોય કે સૂર્યની આસપાસ ફરતા ગ્રહોની…

  • એકસ્ટ્રા અફેર

    હિંડનબર્ગનો નવો ધડાકો, માધવી બૂચને દૂર કરવાં જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લગભગ દોઢ વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૩ના જાન્યુઆરીમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં મોટા પાયે નાણાંકીય ગેરરીતિઓનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવનારી યુએસની હિંડનબર્ગ રીસર્ચ એલએલસીએ ફરી મેદાનમાં આવી છે અને મોટો ધડાકો કર્યો છે. હિંડનબર્ગ રિસર્ચનું ટાર્ગેટ આ…

  • ધર્મતેજ

    ભોળાનાથ ભોળા તો હોય જ, અને તેથી બધાના જ ભવતારણ પણ હોય

    પ્રાસંગિક -હેમુ ભીખુ રામકૃષ્ણ પરમહંસના જીવન વૃતાંતમાં એક ઘટના આવે છે. એક સમયે તેઓ ભક્તજનો સાથે ગંગા નદીમાં હોડી દ્વારા પ્રવાસ કરી રહ્યા હતા. રસ્તામાં પવિત્ર કાશી નગરી સામેથી હોડી પસાર થઈ. જેવી હોડી મણિકર્ણિકા ઘાટ સામેથી પસાર થઈ ત્યારે…

  • ધર્મતેજ

    જે શ્વાસનો પણ શ્વાસ છે

    ચિંતન -હેમંત વાળા કેન ઉપનિષદમાં કોના આધારે, કોની પ્રેરણાથી, કોને કારણે આ બધું પ્રવર્તમાન છે તેની ચર્ચા કરવામાં આવી છે. કોની ઈચ્છા વડે, કોના માર્ગદર્શન દ્વારા મન પોતાના વિષયો પ્રત્યે આકર્ષાય છે, કોના વડે જીવન-શક્તિ પ્રગટ થાય, કોની પ્રેરણાથી ઇન્દ્રિયો…

  • ધર્મતેજ

    પંચ મહાભૂતનાં પ્રતીક સમા આ પાંચ પ્રાચીન મંદિર વિશે શું જાણો છો?

    વિશેષ -રાજેશ યાજ્ઞિક ભગવાન શિવના અતિ પ્રસિદ્ધ મંદિરો માત્ર ભારતમાં જ નહીં, ભારતની બહાર પણ છે. હિમાલયમાં કેદારનાથથી લઈને રામેશ્ર્વરમ સુધી અતિ પવિત્ર અને પ્રાચીન મંદિરો ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની ધરોહર છે. પણ શું તમે જાણો છો કે ભારતમાં…

  • ધર્મતેજ

    રામનું સ્મરણ કરીએ અને રાષ્ટ્ર માટે સમર્પણ કરીએ તો ભવિષ્ય અદ્દભુત વળાંક લઇ શકે

    માનસ મંથન -મોરારિબાપુ આપણા સૌ ભારતીયો માટે આ ગૌરવનો દિવસ છે, કારણ કે આજે કૈલાસ-માનસરોવરની ભૂમિ પર, સંતોની ઉપસ્થિતિમાં આપણે બધાએ મળીને, આપણો ત્રિરંગો ફરકાવ્યો છે. સવારે મારી પાસે પ્રસ્તાવ આવ્યો કે અહીંની સત્તાનો પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે. મેં કહ્યું…

Back to top button