- આમચી મુંબઈ
કલ્યાણમાં શાળાની શિક્ષિકાના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીની આત્મહત્યા
કલ્યાણ: કલ્યાણ પૂર્વમાં આવેલી નામાંકિત શાળાના 13 વર્ષના વિદ્યાર્થીએ રવિવારે તેના ઘરમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. શાળાની શિક્ષિકાના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હોવાનો આરોપ તેના પરિવારે કર્યો છે. મૃતકની ઓળખ વિઘ્નેશ પાત્રા તરીકે થઇ હોઇ…
- આમચી મુંબઈ
મરાઠા અનામત મુદ્દે સંગઠનના સભ્યોએ વલણ સ્પષ્ટ કરવાનો કર્યો અનુરોધ
મુંબઈ/પુણેઃ મરાઠા સંગઠનના સભ્યો આજે એનસીપી (એસપી) નેતા શરદ પવારને પુણેમાં તેમના નિવાસસ્થાને જઈને મળ્યા હતા અને તેમને આરક્ષણ મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું, વિરોધીઓએ સોલાપુર જિલ્લામાં પીઢ નેતાની એસયુવી અટકાવી અને તેમની રેલી દરમિયાન સૂત્રોચ્ચાર કર્યા તેના…
- સુરત
સુરતમાંથી પરવાના વિના કોસ્ટેમેટ્કિસ બનાવનારી ફેક્ટરી ઝડપાઈ, 23.70 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટીક સામાન શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને…
- ઇન્ટરનેશનલ
‘Hindu Lives Matter’: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના વિરોધમાં ભારતીયોનું પ્રદર્શન
હ્યુસ્ટન (યુએસ): બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ લઘુમતી સમુદાયના સભ્યો હિંસાનો સામનો કરી રહ્યા છે. હિંદુઓ વિરુદ્ધની હિંસામાં વધારાને જોતા અમેરિકામાં હિંદુ સમુદાય વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. હ્યુસ્ટનના શુગર લેન્ડ સિટી હોલમાં ૩૦૦થી વધુ અમેરિકન-ભારતીય અને બાંગ્લાદેશી મૂળના…
- આમચી મુંબઈ
CM એકનાથ શિંદેને હવે શરદ પવારે કરી નાખી મોટી અપીલ
મુંબઈ: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે આજે જણાવ્યું હતું કે તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મરાઠાઓ અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના સમુદાયો વચ્ચેના આરક્ષણને લઈને થયેલા વિવાદ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. પત્રકારો સાથે વાત કરતા…
- સ્પોર્ટસ
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પના મોત અંગે પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
લંડનઃ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પ છેલ્લા બે વર્ષથી તેમની ખરાબ તબિયતના કારણે ડિપ્રેશન અને ચિંતાથી પીડાતા હતા અને જેના કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો. ગ્રેહામ થોર્પની પત્ની અમાન્ડાએ આ વાતનો ખુલાસો કર્યો હતો.થોર્પનું 5 ઓગસ્ટના રોજ 55 વર્ષની વયે…
- રાશિફળ
બસ છ દિવસ અને પછી 47 દિવસ સુધી બંને હાથે પૈસા ભેગા કરશે આ રાશિના જાતકો…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખાવવામાં આવ્યા છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર શનિદેવ તમામને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિના ગોચરને પણ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વની જણાવવામાં આવ્યું છે. તમામ ગ્રહોમાં શનિને ખૂબ જ મહત્ત્વના ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે જાણો છો? દેશના આ રૂટ પર ચાલે છે ‘કેન્સર એક્સપ્રેસ’
સમગ્ર વિશ્વમાં કેન્સર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પંજાબનો માલવા વિસ્તાર તો જાણે કેન્સરનું હબ જબની ગયો છે. અહીંના દૂષિત પાણીના કારણે હજારો લોકો કેન્સરનો ભોગ બની રહ્યા છે. જોકે, અહીંની આરોગ્ય સેવા પૂરતી ના હોવાની સ્થિતિમાં અહીંના લોકોને…
- મનોરંજન
છ વર્ષના કરિયરમાં પાંચ સુપરહિટ ફિલ્મ આપનાર આ એક્ટ્રેસની નેટવર્થ છે કરોડોમાં…
પોતાની દમદાર એક્ટિંગ અને સુંદરતાને કારણે ફેન્સના દિલો પર રાજ કરનારી 29 વર્ષની આજની આપણી બર્થડે ગર્લે ખૂબ જ નાની ઉંમરમાં ઉંચુ મકામ હાંસિલ કરી લીધું છે અને એનો અંદાજ એના પરથી જ આવી જાય છે કે છ વર્ષના અત્યાર…
- રાશિફળ
આજનું રાશિફળ (12-08-24): આ ત્રણ રાશિના જાતકોને આજે મળી શકે છે નોકરીમાં સફળતા, જુઓ શું છે બાકી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ કરનારો રહેશે. નોકરી શોધી રહેલા લોકોને આજે સારી તક મળી શકે છે. આજે ખાવા પીવા પર ખાસ નિયંત્રણ રાખવું પડશે નહીં તો સ્વાસ્થ્ય બગડી શકે છે. જો પરિવારના કોઈપણ સભ્યના લગ્નમાં અડચણ…