- નેશનલ
સપ્ટેમ્બરમાં કશ્મીરમાં ચૂંટણી? સરકારના એક કેન્દ્રીય મંત્રીનો દાવો
નવી દિલ્હી: એક દાયકા બાદ જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન થાય તેવા સંકેતો મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ સોમવારે કહ્યું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014થી બાદમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું…
- Uncategorized
એકનાથ શિંદેની અસલી શિવસેના: પ્રકાશ આંબેડકરનું મોટું નિવેદન!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વંચિત બહુજન આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકર હાલમાં અનામત બચાવ યાત્રા પર છે. તેઓ પોતાની યાત્રા દ્વારા જનતા સાથે સંવાદ કરી રહ્યા છે. 4 ઓગસ્ટના રોજ એક સભામાં બોલતા તેમણે શિવસેના પાર્ટીને લઈને મોટું નિવેદન આપ્યું છે.જો આપણે…
- મનોરંજન
બે મહિનામાં જ આ એક્ટ્રેસની Love Storyનું થયું The End? સ્ક્રીનશોટ્સ વાઈરલ થતાં…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તો આજે એની સાથે અને કાલે એની સાથે… આવું જ કંઈક બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સાથે બન્યું છે. જૂન મહિનામાં જ હજી તો શ્રદ્ધાએ રાહુલ મોદી (Rahul Mody) સાથેની રિલેશનશિપને પબ્લિક કરી હતી અને હવે એવા…
- આમચી મુંબઈ
ઘોડબંદર રોડ પર ૧૫ દિવસમાં ત્રણ અકસ્માત, જાણો આ રોડને કોનું છે જોખમ?
મુંબઈ: મુંબઈ-અમદાવાદ માર્ગ પર શનિવારે હાઇડ્રોજન સિલિન્ડરો લઇ જતું ટેન્કર ઊંધુ વળી જતા મુંબઈ-અમદાવાદ, ઘોડબંદર અને મુંબઈ-નાશિક હાઇવે પર ભારે ટ્રાફિકજામ થયો હતો. આ ઘટના બાદ થાણે જિલ્લામાં ભારે વાહનોની અવરજવર પરના જોખમ પર ફરી સવાલ ઉઠી રહ્યા છે. છેલ્લા…
- આમચી મુંબઈ
બૅંકોમાં પડ્યા છે રૂ. ૭૮,૦૦૦ કરોડ બિનવારસઃ સરકારની ઊંઘ હરામ, ભર્યું આ પગલું
મુંબઈ: બૅંકોમાં માર્ચ, ૨૦૨૪ સુધી રૂ. ૭૮,૦૦૦ કરોડ એવા પડ્યા છે જેના કોઇ દાવેદાર જ નથી. નાણાં મંત્રાલય અને સરકાર આ અંગે ઘણા દિવસથી ચિંતિત છે. બૅંકોને આવા પૈસા સેટલ કરવા માટે જાગરૂકતા પણ ફેલાવવી પડે છે.દાવેદાર વગરના નાણાં (અનક્લેમ્ડ…
- મનોરંજન
Aishwarya Rai-Bachchanના આ Ex. પર આવ્યું હતું Shweta Bachchanનું દિલ, શો પર કહ્યું…
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની દીકરી શ્વેતા બચ્ચન (Shweta Bachchan)નો ભલે બોલીવૂડ સાથે કોઈ નાતો ના હોય, પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના મિત્રોની સંખ્યા ખૂબ જ મોટી છે. બાળપણમાં શ્વેતા મમ્મી જયા બચ્ચન (Jaya Bachchan) સાથે અને પપ્પા અમિતાભ બચ્ચન સાથે હંમેશા…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં પ્રચંડ વિરોધ વચ્ચે શેખ હસીના લંડન વાયા ભારત જવા રવાના
ભારતના પડોશી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં જબરદસ્ત હિંસા ચાલુ છે. હિંસાને કારણે અહીં આજે અને ગઈકાલે મળીને લગભગ 300 લોકોના મોત થયા છે. અહીં લોકો અનામતનો વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ હવે પીએમઓ હાઉસમાં ઘૂસી ગયા છે. આ પછી બાંગ્લાદેશના વડાપ્રધાન…
- આપણું ગુજરાત
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 60 ટકાથી વધુ ભરાયો
ગાંધીનગર: ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 60 ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,04,901 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.33 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ…