પેટની ચરબી અને મનનો મેલ, બંને દૂર કરે પાદહસ્તાસન
વિશેષ – દિવ્યજ્યોતિ ‘નંદન’ જો તમારું પેટ ચરબીથી વધીને લટકી પડ્યું હોય, અને તમે કોઈ વાતે ચિંતિત હોવા છતાં મન સ્થિર ન થઇ શકતું હોય અને કોન્સન્ટ્રેશન ન થઇ શકતું હોય તો તમારે પાદહસ્તાસન કરવું જોઈએ. તેનાથી ન માત્ર બેલી…
- તરોતાઝા
મારી ક્ષમાપનામાં Speed Breaker : Blaming
પર્યુષણ વ્યાખ્યાનમાળા – નમ્રવાણી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે ક્ષમાપના દ્વારા આત્મશુદ્ધિ કરવાનો કલ્યાણકારી અવસર!સંવત્સરીની ક્ષમાપના ત્યારે જ સાર્થક થાય, જ્યારે એક એક અવગુણોની વિશુદ્ધિ થાય.ક્ષમાપનામાં પહેલું speed breaker આવે blaming–આક્ષેપનું!આક્ષેપ કરનાર વધારે દુ:ખી થાય કે જેના પર આક્ષેપ થાય, તે…
- શેર બજાર
સતત સાતમાં દિવસની આગેકૂચમાં સેન્સેક્સે 67,000ની સપાટી પુન: હાંસલ કરી, નિફ્ટી નવી વિક્રમી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં સતત સાતમાં દિવસે આગેકૂચ ચાલુ રહી હતી અને સેન્સેક્સે 67,000ની સપાટી પુન: હાંસલ કરી લીધી હતી, જ્યારે નિફ્ટી નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીએ સત્ર દરમિયાન 20,000 પોઇન્ટની ઐતિહાસિક સપાટીને પહેલી જ વાર સ્પર્શ કર્યો હતો…
- શેર બજાર
સોનામાં 28નો અને ચાંદીમાં 326નો સુધારો
મુંબઈ: તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં આવેલા વધારાને પગલે અમેરિકામાં ફુગાવામાં વધારો થવાથી ફેડરલ રિઝર્વ શક્યત: આ વર્ષનાં અંતે વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો થયો હતો. અને લંડન ખાતે સત્રના આરંભે…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદૠતુ), મંગળવાર, તા. 12-9-2023,મંગલાગૌરી પૂજન,પર્યુષણ પ્રારંભ, ભોમપ્રદોષ,ભારતીય દિનાંક 21, માહે ભાદ્રપદ, શકે 1945વિક્રમ સંવત 2079, શા. શકે 1945, નિજ શ્રાવણ વદ-13જૈન વીર સંવત 2549, માહે નિજ શ્રાવણ, તિથિ વદ-13પારસી શહેનશાહી રોજ 28મો જમીઆદ, માહે 1લો ફરવરદીન, સને 1393પારસી…
દેશના બંધારણમાં ભારત નામ છે પછી વાંધો શાનો?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશનું નામ ઈન્ડિયા' અનેભારત’ એમ બંને નહીં પણ માત્ર ભારત' રાખવા માગે છે એવો દેકારો કરીને વિપક્ષો કાંખલી કૂટી રહ્યા છે ત્યારે મોદી સરકારે આ દેશનું સત્તાવાર નામભારત’ જ છે એ…
પારસી મરણ
એરચ પેસ્તનજી બીલ્લીમોરીયા તે મરહુમો તેહમીના તથા પેસ્તનજી બીલ્લીમોરીયાના દીકરા તે નોશીર સરોશ, સીલ્લુ માણેક ચીનડયાવાલા, કેટી દારા ગાંધી તથા મરહુમો શ્યાવક, ફીરોઝ, જર હોમી જીલ્લા તથા ખોરશેદ સોલી કોન્ટે્રક્ટરના ભાઈ. તે બુરઝીન અને દેલનાના અંકલ. (ઉં.વ. 89) ઠે: 402,…
જૈન મરણ
ભોકરવા (સાવરકુંડલા) હાલ કોલાલમપુર, મલેસિયા કાંતિલાલ હરિચંદ શેઠ (ઉં.વ. 96) તા. 3-9-23ને રવિવારે અરિહંતશરણ પામેલ છે તે સ્વ. શીલાબેનના પતિ. કલ્યાણી જયશ્રી, પ્રબોધના પિતા. મીતાના સસરા. તે સ્વ. ચુનીલાલ, સ્વ. બાલુભાઈ, સ્વ. દલીચંદભાઈ. સ્વ. ભોગીલાલ, સ્વ. રમાબેન કાંતિલાલ ઘેલાણીના ભાઈ…
અમદાવાદ અને વડોદરામાં નવા મેયર અને પદાધિકારીઓની વરણી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્િંડગ કમિટીના ચેરમેનની ટર્મ પૂર્ણ થઇ છે. નવા મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદો પર આ વખતે નો રિપીટ થિયરી અમલી બનાવવામાં આવી છે અને અમદાવાદ અને વડોદરાના…
નો રિપીટ થિયરીથી સ્થાનિક આગેવાનોમાં રોષ છે, પરંતુ નિરાકરણ થશે: નીતિન પટેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ પૈકીના એક એવા પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ખૂદ બે વર્ષ પહેલા નો રિપીટનો ભાગ બનીને કોરાણે ધેકેલી દેવામાં આવ્યાં છે, પરંતુ આ થિયરી ભાજપ દ્વારા મનપા અને નગરપાલિકાના પદાધિકારીઓની વરણીમાં પણ…