• બૅન્ક લોનની ચુકવણી બાદ ૩૦ દિવસમાં પ્રોપર્ટીના દસ્તાવેજ પાછા આપવા પડશે

    નવી દિલ્હી: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બુધવારે તમામ બૅન્કોને આદેશ આપ્યો હતો કે લોનની રકમની સંપૂર્ણ રકમની ચુકવણી થઈ ગયા બાદ સ્થાવર તેમ જ જંગમ મિલકતના મૂળ દસ્તાવેજ ૩૦ દિવસની અંદર પાછા આપી દેવાના રહેશે અને રજિસ્ટ્રી સાથે રજિસ્ટર…

  • ગુજરાતના એન્કાઉન્ટર્સ અંગે સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહે સુનાવણી

    નવી દિલ્હી: વર્ષ ૨૦૦૨થી વર્ષ ૨૦૦૬ વચ્ચે ગુજરાતમાં કહેવાતા બનાવટી એન્કાઉન્ટર્સની તપાસની માગણી કરતી બે અલગ અરજીઓની સુનાવણી આવતા અઠવાડિયે હાથ ધરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે બુધવારે જાહેર કર્યો હતો. વરિષ્ઠ પત્રકાર બી.જી. વર્ગીઝ તથા વિખ્યાત ગીતકાર જાવેદ અખ્તર અને શબનમ…

  • કાર માટે છ ઍરબૅગ મરજિયાત: ગડકરી

    નવી દિલ્હી: સરકાર કાર માટે છ ઍરબૅગ ફરજિયાત નહીં બનાવે, એમ કેન્દ્રના રોડ, પરિવહન અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે કહ્યું હતું. કારમાં પ્રવાસ કરતા લોકોની સલામતી માટે ઑક્ટોબર ૨૦૨૩થી છ ઍરબૅગ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ સરકારે ગયા વરસે મૂક્યો…

  • નેશનલ

    ભાવનગર પંથકના યાત્રા

    ભાવનગર પંથકના યાત્રાળુઓને મથુરા દર્શને લઇ જઇ રહેલી બસને રાજસ્થાનના ભરતપુર નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૨ યાત્રાળુઓનાં મોતથી ગોહિલવાડ પંથકમાં ગમગીની ફેલાઈ જવા પામી છે. (વિપુલ હિરાણી)

  • નેશનલ

    લાંચ:

    ત્રણ લાખ રૂપિયાની લાંચના કેસમાં ધરપકડ કરાયેલા એનઈઆર ઑફિસર કે. સી. જોશીના નિવાસસ્થાનેથી રૂ. ૨.૬૧ કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. (એજન્સી)

  • હળવા વાહનનું લાઈસન્સ ધરાવનાર ટ્રાન્સપોર્ટ વેહિકલ ચલાવી શકે?

    પ્રશ્ર્નનો જવાબ આપવા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને બે મહિનાનો સમય આપ્યો નવી દિલ્હી: વજનની મર્યાદામાં આવતું ટ્રાન્સપોર્ટ વેહિકલ કાયદેસર રીતે ચલાવવા હળવા વાહનના લાઈસન્સધારક પાત્ર છે કે કેમ તે કાયદાકીય પ્રશ્ર્ન પર કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે કે કેમ તેવો પ્રશ્ર્ન…

  • એરબસે પ્રથમ સી-૨૯૫ વિમાન ભારતીય વાયુસેનાને સોંપ્યું

    સેવિલે (સ્પેન): એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસએ બુધવારે એક સમારોહમાં ભારતીય વાયુસેનાને ૫૬ સી-૨૯૫ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાંથી પહેલું વિમાન સોંપ્યું હતું.બે વર્ષ પહેલાં ₹.૨૧,૯૩૫ કરોડના પ્રોજેક્ટ હેઠળ કરાયેલ સોદા પ્રમાણે વિમાનોની ડિલિવરી શરૂ થઈ છે.વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ…

  • સંસદના વિશેષ સત્રનો એજન્ડા જાહેર

    નવી દિલ્હી: ૧૮મી સપ્ટેમ્બરથી સંસદનું પાંચ દિવસના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસના સત્રમાં વિવિધ ખરડાઓ પર ચર્ચા કરવામાં આવશે. બુધવારે સરકારે આ અંગેની યાદી બહાર પાડી હતી. પ્રથમ દિવસે સંસદની ૭૫ વર્ષની યાત્રા પર વિશેષ ચર્ચા…

  • લાડકી

    કેરોલિના રીપરપ્રકરણ-૬

    લાઇફમાં હવે ચિયર્સ જેવું કંઈ બચ્યું નથી પ્રફુલ શાહ પછી ગૌરવ પુરોહિત જે બોલતો ગયો એ સાંભળીને વિકાસને પોતાના કાન પર વિશ્ર્વાસ ન બેઠો: મોના આવું કરી શકે? ખાર પોલીસ સ્ટેશને મોના લાપતા હોવાની ફરિયાદ લખાવીને ઘરે આવ્યા બાદ વિકાસનું…

  • લાડકી

    ભારતીય સેનાની પહેલી જવાન: શાંતિ તિગ્ગા

    ભારતની વીરાંગનાઓ -ટીના દોશી જેના બાળવિવાહ થયાં હોય અને કુમળી વયે બે બાળકોની માતા બન્યાના થોડા સમય પછી પતિનું મૃત્યુ થાય એવા સંજોગોમાં સ્ત્રીની સ્થિતિ કેવી થાય?એની સ્થિતિ શાંતિ તિગ્ગા જેવી થાય… ઉરાંવ આદિવાસી પરિવારની શાંતિ તિગ્ગાને માથેથી ઘરનો મોભ…

Back to top button