Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 910 of 928
  • ૪૦ ટકા સાંસદો સામે ફોજદારી કેસ

    મહારાષ્ટ્રના ૬૫માંથી ૩૭ સાંસદ સામે નોંધાયેલા ગુના:છ અબજપતિ નવી દિલ્હી: દેશના લોકસભા અને રાજ્યસભાના કુલ સાંસદમાંંના ૪૦ ટકા સામે ફોજદારી કેસ છે અને તેમાં પણ પચીસ ટકા સાંસદ સામે હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, મહિલા સામેના ગુના સહિતના ગંભીર કેસ છે.મહારાષ્ટ્રના…

  • ખેડૂતો માટેનો ભારતનો કાયદો વિશ્ર્વ માટે અનુકરણ કરવા યોગ્ય: મુર્મૂ

    નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંગળવારે જણાવ્યું હતું કે છોડની જાતો અને ખેડૂતોના અધિકારોના સંરક્ષણ અંગેના ભારતના કાયદાનું સમગ્ર વિશ્ર્વએ અનુકરણ કરવા જેવું છે.રાષ્ટ્રીય રાજધાનીમાં પુસા સંકુલમાં ખેડૂતોના અધિકારો પર પ્રથમ વખતના વૈશ્વિક પરિસંવાદને સંબોધતા, તેમણે કહ્યું કે ભારતે ૨૦૦૧માં…

  • નેશનલ

    શ્રદ્ધાંજલિ:

    ગઈ ૧૧ સપ્ટેમ્બરે અમેરિકામાં ૯/૧૧ના આતંકવાદી હુમલાના બાવીસમા સ્મૃતિ દિને એ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે વિવિધ સ્થળોએ આયોજનો કરાયાં હતાં. ન્યૂ યૉર્કના જર્સી સિટીમાં લોઅર મેનહટન વિસ્તારમાં હડસન નદીના કાંઠે રોશની કરવામાં આવી હતી.(પીટીઆઈ)

  • આમચી મુંબઈ

    માગણી…:

    હકનું રાશન મળી રહે તે માટે અખિલ ભારતીય જનવાદી મહિલા સંઘટન દ્વારા આઝાદ મેદાનની બહાર મહિલાઓ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા. (અમય ખરાડે)

  • બીકેસીમાં ૧૦ મહિના રહેશે ટ્રાફિક જામ

    બુલેટ ટ્રેનના અંડરગ્રાઉન્ડ સ્ટેશનના બાંધકામ માટે બે માર્ગ બંધ મુંબઈ: બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત એમએમઆરડીએ મેદાન નીચે મુંબઈ – અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બાંધવામાં આવનારા ભૂમિગત સ્થાનક (અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન) માટે બે માર્ગ મંગળવારથી વાહન વ્યવહાર…

  • આમચી મુંબઈ

    ‘ઇમ્ફાલ’ જહાજ આવતા મહિનાના અંતમાં નૌકાદળના કાફલામાં સામેલ થશે

    મુંબઈ: કોઇપણ રડારની રેન્જમાં ન આવે એવું સ્ટીલ્થ શ્રેણીનું આધુનિક યુદ્ધજહાજ દરિયાઈ ચકાસણીઓના આખરી તબક્કામાં છે. એ યુદ્ધજહાજ ૩૧ ઑક્ટોબરે નૌકાદળના કાફલામાં સામેલ કરવાની શક્યતા છે. તેને માટે મઝગાંવ ડૉકમાં તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. ‘ઇમ્ફાલ’નું બાંધકામ મઝગાંવ ડૉકમાં વર્ષ…

  • ગણેશોત્સવ પર વરસાદનું સંકટ

    બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશોત્સવની ઊજવણીમાં વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. ગયા અઠવાડિયામાં બે દિવસ મુશળધાર વરસાદ પડયા બાદ ગાયબ થઈ ગયેલો વરસાદ ગણેશોત્સવ દરમિયાન ફરી રંગ જમાવે એવી શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવામાનમાં…

  • આમચી મુંબઈ

    ચંદ્રયાન, સૂર્યયાન બાદ મિશન ‘સમુદ્રયાન’

    બ્રહ્માંડને ખંખોળિયા બાદ હવે સમુદ્રમંથન*‘મત્સ્ય ૬૦૦૦’નું વજન ૨૫ ટન*૧૨-૧૬ કલાક સુધી કામ કરી શકે*૯૬ કલાક સુધી થશે ઓક્સિજનની સપ્લાય મુંબઇ: ચંદ્રયાન, સૂર્યયાનને સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ હવે દેશના વૈજ્ઞાનિકો સમુદ્રયાન’ની તૈયારીઓ કરી રહ્યા છે. મિશન સમુદ્રયાન હેઠળ ત્રણ વૈજ્ઞાનિકોને દરિયાથી…

  • દક્ષિણ મુંબઈના અંડર ગ્રાઉન્ડ નાળાની સફાઈ થશે ₹ ૩૦ કરોડને ખર્ચે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદના પાણી ભરાવવાની સમસ્યાથી છૂટકારો મળવાનો છે. બ્રિટિશ કાળની જૂની અંડર ગ્રાઉન્ડ વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનમાં ગાળ (કાદવ-કીચડ) જમા થઈ ગયો હોવાથી પાણીનો નિકાલ થવામાં અડચણો આવી રહી છે. તેથી સાયનથી લાલબાગ…

  • વસઈ-વિરારને ટૂંક સમયમાં ૪૦ ઈ-બસ મળશે

    બસ ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં વિરાર: શહેરના પર્યાવરણને મુક્ત રાખવામાટે વસઈ-વિરાર મહાનગરપાલિકાશહેરમાં ઇલેક્ટ્રિક બસો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. મહાનગરપાલિકા શહેરમાં દોડવામાટે ૪૦ બસ ખરીદવા જઈ રહી છે. ઈલેક્ટ્રિક બસો ખરીદવા માટે મહાનગરપાલિકાને રૂ. ૫૭ કરોડનું ભંડોળ પણ…

Back to top button