Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 862 of 928
  • ભારત-ઑસ્ટે્રલિયા બીજી વન-ડે : ઇન્દોરમાં ભારતના અનેક વિક્રમ

    ઇન્દોર: ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી વન-ડેમાં ભારતીય બેટ્સમેનોએ ઑસ્ટે્રલિયન બોલરોની ધોલાઇ કરી હતી. ઓપનર શુભમન ગિલ (104) અને શ્રેયસ ઐયર (105)ની સદી બાદ સૂર્યકુમાર યાદવના આક્રમક 72 રનની મદદથી ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 399 રનનો વિશાળ સ્કોર…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ બિધૂડીને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડે

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભામાં ચંદ્રયાન-૩ મિશન પરની ચર્ચા દરમિયાન ભાજપના દિલ્હી (સાઉથ)ના સાંસદ રમેશ બિધૂડીએ માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સાંસદ કુંવર દાનિશ અલીન આતંકવાદી, ઉગ્રવાદી વગેરે ગાળોથી નવાજ્યા તેનો મુદ્દો ધાર્યા કરતાં મોટો થઈ ગયો છે. એ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદઋતુ), મંગળવાર, તા. ૨૬-૯-૨૦૨૩, પરિવર્તિની ભાગવત એકાદશી ભારતીય દિનાંક ૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૧૨ જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૨ પારસી શહેનશાહી રોજ ૧૨મો…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો 20 પૈસા ગબડ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં વધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 1326.74 કરોડની ચોખ્ખી વેચવાલી અને આજે ઈક્વિટી માર્કેટ સાંકડી વધઘટે અથડાઈ જતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં…

  • શેર બજાર

    સેન્સેક્સ 461 પોઇન્ટની અફડાતફડીમાં અટવાઇને છેવટે અથડાઇ ગયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્વબજારના નબળા સંકેત અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની એકધારી વેચવાલીના દબામ વચ્ચે શેરબજાર ભારે અફડાતફડી મચાવી અંતે અથડાઇ ગયું હતું. સેન્સેક્સમાં સત્ર દરમિયાન 461.60 પોઇન્ટની અફડાતફડી નોંધાઇ હતી. અંતે સેન્સેક્સ માત્ર 14.54 પોઇન્ટ અથવા તો 0.02 ટકાના…

  • પારસી મરણ

    હોમી જહાંગીરજી અછાડવાલા તે મરહુમ પેરીન હોમી અછાડવાલાના ખાવીંદ. તે ફીરૂઝી આફતાબ મેહેરહોમજી તથા ઝરીન અછાડવાલાના બાવાજી. તે મરહુમો દીનામાય તથા જહાંગીરજી અછાડવાલાના દીકરા. તે આફતાબ સોહરાબ મેહેરહોમજી તથા જીમ ફરનાનડીસના સસરાજી. તે ફરઝાન, ઈથેન તથા એરીકના મમાવાજી. તે મરહુમો…

  • હિન્દુ મરણ

    હાલ ઘાટકોપર પ્રદીપ તે સ્વ. ગોરધનદાસ ત્રિભોવનદાસ ટોપરાણીના પુત્ર. તે પૂજા (વિમલ)ના પતિ. તે શોભના (મીતા) મધુસુદન આશર, સ્વ. ઉષા જયસિંહ સંપટ, જિતેન્દ્ર, સરોજ ભાવેશ મહેતા, ચેતન તથા રાજેશના ભાઇ. તે સ્વ. મથરાદાસ ગોપાલદાસ ગાંધીના જમાઇ. ચિ. હસીતના પિતાશ્રી. તે…

  • જૈન મરણ

    માંગરોળ જૈનમાંગરોળ હાલ મુંબઈ અ.સૌ. રજનીબેન રશ્મિકાંત કંપાણી (ઉં.વ. 78) તા. 22.9.23ના શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. રશ્મિકાંતભાઈના પત્ની, દેવેન, મિતેન અને ફેનિકાના માતુશ્રી. પરાગભાઈ, બીજલ અને પૂર્વીના સાસુ. સના રોહન, વિરેન, નીલ, નિશીલ પ્રિયાંશિ અને હનીશીના દાદી. નીતિનભાઈ, જ્યોતિબેન અને…

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ છોટા ઉદેપુરને 5206 કરોડનાં વિકાસ કાર્યોની ભેટ આપશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27મી સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે રૂ. 5206 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડા પ્રધાન મિશન સ્કૂલ…

  • આપણું ગુજરાત

    દાહોદ શહેરના છાબ તળાવના નવીનીકરણ પ્રોજેક્ટનું નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સમગ્ર દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એક માત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાબ તળાવનો . 117 કરોડના ખર્ચથી કાયાકલ્પ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું છોટા ઉદેપુર ખાતેથી 27મીએ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય પ્રધાન…

Back to top button