Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 337 of 928
  • ઉત્સવ

    પ્રલયમાં પણ લય લાવી શકે છે નૃત્ય

    ફોકસ -સંધ્યા સિંહ અમેરિકન કોલેજ ઑફ કાર્ડિયોલોજી, જે એક બિન-લાભકારી તબીબી સંસ્થા છે, તેમના અનુસાર, ડાન્સ અર્થાત નૃત્ય હૃદયના ગંભીર દર્દીને પણ જીવનદાન આપી શકે છે. આના પરથી અંદાજો લગાવી શકાય છે કે ડાન્સ એ સામાન્ય જીવન માટે કેટલી હકારાત્મક…

  • ઉત્સવ

    વસંતમાં આવે જો પાનખર !

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે દહાણુના કરંજવીરામાં ડો. અજય પાઠકની ‘સંજીવન’ હોસ્પિટલ આવેલી છે. ખેતમજૂરો, કારીગરો અને ગ્રામજનોને ઓછામાં ઓછી કિંમતે સારી મેડીકલ ટ્રીટમેન્ટ આપી શકાય એ હેતુથી ડો.અજય અને તેની પત્ની ડો.વસુધાએ મહાનગરી મુંબઈની પ્રેકટીસ છોડીને દહાણુમાં હોસ્પિટલ…

  • ઉત્સવ

    ઘડિયાળ બીજાની, પણ સમય આપણો

    મહેશ્ર્વરી સ્વ. અમૃત જાની- ૧૯૮૩મ્ાાં- સત્કાર સમારંભમાં- સૂરમોહનની ‘માયાને મમતાની’ ભૂમિકામાં- સાથી કલાકાર- મહેશ્ર્વરી મુંબઈમાં દેશી નાટક સમાજમાં કામ કરવાની તક મળી એ આનંદની વાત મારા માટે તો હતી જ, પણ સાથે સાથે આ શહેરમાં બાળકોને સારું શિક્ષણ મળશે એ…

  • ઉત્સવ

    ઈતિહાસના તે મહાન યોદ્ધાઓમાં આવે છે જેમણે પોતાના જીવનમાં ક્યારેય યુદ્ધ હાર્યું ન હતું

    આજે મહાન સેનાપતિ બાજીરાવ પેશ્ર્વાની પ્રથમની પુણ્યતિથિ છે ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -રાજેશ ચૌહાણ આપણે વૃક્ષના મૂળ પર ઘા કરવાની નીતિ અપનાવવી જોઈએ. જો એમાં સફળ થઈશું તો ડાળીઓ આપોઆપ ખરી પડશે’. – બાજીરાવ પ્રથમબાજીરાવ પ્રથમ સતત ૩૫ થી વધુ યુદ્ધ…

  • ઉત્સવ

    વૃષભ રાશિમાં બારમાં વર્ષે ગુરુ ગ્રહનો પ્રવેશ કેવું ફળ આપશે?

    આગમના એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ વૃષભ રાશિમાં ગુરુ ગ્રહનો પ્રવેશ તા.૦૧ ૦૫ ૨૦૨૪ બપોરે ૦૧.૦૧ કલાકે થી તા.૧૪ ૦૫ ૨૦૨૫ સુધી રહેશે. કુલ દિવસો ૩૭૯ ગણાશે. તા.૦૯ ૧૦ ૨૦૨૪ ગુરુ વક્રીભ્રમણતા.૦૪ ૦૨ ૨૦૨૫ માર્ગી…તા.૦૭ ૦૫ ૨૦૨૪ ગુરુ પશ્ર્ચિમ દિશામાં અસ્તતા.૦૨…

  • ઉત્સવ

    હાસ્યથી હકારાત્મકતા સુધી કમાલની કહેવતો

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ:કરવત ને કહેવત જ રૂર પડે ત્યાં જ વાપરવી. (છેલવાણી)એક સાથે હજારો ખંજર ખૂંપે એમ શબ્દો આત્માનો ખાત્મો કરીને વીંધી શકે છે તો કદીક એ જ શબ્દો, ઋજુ રહેનુમા બનીને રાહ પણ ચીંધી શકે છે.રેલવેનાં પાટા…

  • ઉત્સવ

    લો, ‘આનો’ ભાવ વધે છે, છતાં નથી કોઇ ધરણા કરતું કે નથી કોઈ પૂતળા બાળતું !

    વ્યંગ -ભરત વૈષ્ણવ આપણે નાની વાતાને મોટું સ્વરૂપ આપીએ છીએ. લગભગ રજનું ગજ જેવું… કાગનો વાઘ કહી શકો કે વા વાયો ને નળિયું ખસ્યું.. ટાઇપ મીડિયમ કલાસ જેવી મેન્ટાલિટી અનુસાર આપણે ડુંગર ખોદીએ અને ઉંદર કાઢીએ છીએ. નાની બાબતોને મહત્ત્વ…

  • ઉત્સવ

    હું ને ચંદુ છાનામાના…

    આજે આટલું જ -શોભિત દેસાઈ ચંદુ શાહને યાદ કરવાનો એકે ‘અવસર’ નથી જ નથી. નથી એની વર્ષગાંઠ (૨૪-૭-૫૬) કે નથી એની વિદાય તારીખ (૫/૧૧)… આ તો કવિતાના પોપકોર્ન અમને બંનેને ૧૯૭૪માં સાથે ફૂટવાના શરૂ થયા હતા, અને હમણાં આઠ પુણ્યશ્ર્લોકી…

  • ઉત્સવ

    બેન્કોની બેદરકારી સામે સાબદા રહેવું પડશે ગ્રાહકે

    બેન્કોની-ખાસ કરીને ખાનગી બેન્કોની ત્રુટિઓ ને નિયમ ઉલ્લંઘન બહાર આવવા લાગ્યા છે. એમની સામે રિઝર્વ બેન્કેપગલાં લેવાનાં શરૂ પણ કરી દીધાં છે. આમ છતાં આવા સમયમાં ગ્રાહકોએ ખુદ જાગ્રત ને સાવચેત રહેવું જરૂરી છે ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા જ્યારે પણ…

  • ઉત્સવ

    પોલેન્ડનાં ૧૦૦૦ બાળકોને હિટલરથી કોણે બચાવ્યા?

    આનું શ્રેય આપણે ગુજરાતના મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાને આપવું પડે. અહીં જાણો, એની કડીબદ્ધ કથા… ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન હિટલર દ્વારા યહૂદીઓની અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોની જે સામુહિક હત્યાઓ થઈ હતી એના માટે અંગ્રેજીમાં ‘હોલોકસ્ટ’શબ્દ…

Back to top button