• ધર્મતેજ

    પોતે સામાન્ય નથી, સામાન્ય કરતાં કાંઈક ભિન્ન છે, અસામાન્ય છે, અલૌકિક છે

    અલૌકિક દર્શન -ભાણદેવ સિકંદર આ ડાહી વાત સમજી ન શક્યો. જગત જીતવા નીકળ્યો. જગત તો જીતી ન શક્યો, પરંતુ શાંતિથી જીવવા માટે પોતાને દેશ પાછો પહોંચ્યો જ નહીં. રસ્તામાં બેબિલોનમાં મૃત્યુ પામ્યો.જર્મનપ્રજા વિશ્ર્વની સર્વ પ્રજાઓથી ચડિયાતી છે, શ્રેષ્ઠ છે, અસામાન્ય…

  • ધર્મતેજ

    સિદ્ધિ કે ઊર્જાનો ઉપયોગ વિવેક માગે છે

    મનન -હેમંતવાળા પૈસો પ્રાપ્ત થયા પછી તેનો સદુપયોગ પણ થઈ શકે અને દુરુપયોગ પણ. સત્તાના સિંહાસન પર બેસ્યા પછી સમાજના હિતમાં નિર્ણયો લઈ શકાય અને તેનાથી વિપરીત પણ. કોઈપણ પ્રકારની ક્ષમતા કેળવ્યા બાદ તેને સમાજના લાભ માટે પ્રયોજી શકાય કે…

  • ધર્મતેજ

    સત્ય માત્ર સત્ય છે

    ચિંતન -હેમુ ભીખુ સત્ય કે ક્યારેય સત્ય હોવાનો દાવો ન કરે. સત્ય સ્વયંસિદ્ધ છે. સત્ય સ્વયં આધારિત છે. સત્ય જ સત્યનું મૂળ છે. સત્યમાંથી જ સત્ય નીકળે છે અને અંતે તે સત્યમાં જ વિલય પામે છે. સત્યમાં કશું ઉમેરી શકાતું…

  • ધર્મતેજ

    ‘મારી નાડ તમારે હાથ હરિસંભાળજોે રે..’ (કેશવ હરિરામ ભટૃ)

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે,મુજને પોતાનો જાણીને પ્રભુ પદ પાળજો રે… મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે…૦આદિ અનાદિ વૈદ છો સાચા, કોઈ ઉપાય વિશે નહીં કાચા,વધુ ન ચાલે વાચા, વેળા વાળજો રે..…

  • ધર્મતેજ

    વેર- વિખેર -પ્રકરણ ૨૮

    કિરણ રાયવડેરા ‘ગાયત્રી, હવે ઘડિયાળ જોવાનું બંધ કર. બબલુ, આપણને વારંવાર સમયનું ભાન કરાવ્યા કરશે.’ ગાયત્રીએ જગમોહનને શાંત પાડ્યા બાદ જગમોહને ગાયત્રી સમક્ષ ઓફર મૂકી હતી.‘ગાયત્રી, હું તને બધા અધિકાર આપવા તૈયાર છું. હું તને પાવર ઑફ એટર્ની આપવા તૈયાર…

  • ધર્મતેજ

    હસ્તરેખા વાંચવાનો, બદલવાનો રસ્તો મનમંદિરમાં તો માયા જ માયા

    આચમન -અનવર વલિયાણી મેં જ્યોતિષના બદલે અંત:કરણને મારી હસ્તરેખામાં શું શું લખેલું છે તે પૂછ્યું:તેણે કહ્યું, આજે પહેલી વખત તું તારી હસ્તરેખા દેખાડવા કલર ક્ધસલ્ટન્ટ, સ્ટોન ક્ધસલ્ટન્ટ અને બંગાળી બાબાના બદલે મારી પાસે આવ્યો છે. મારી પાસે તારા માનસિક પેથોલૉજિક…

  • ધર્મતેજ

    મારો ઉદ્દેશ્ય અને કર્તવ્ય પૂર્ણ થયું, શક્તિસ્વરૂપીણીમાતા શક્તિના અંગમાં સમાઈ જઈશ, મને આજ્ઞા આપો

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)શુંભ-નિશુંભના લક્ષ-ચોર્યાસી સૈનિકો દૈવી કૌશિકી પર આક્રમણ કરવા કૂચ કરે છે. એ જોઈ દેવર્ષિ નારદ કૈલાસ પહોંચી માતા પાર્વતીને કહે છે, ‘માતા, શુંભ-નિશુંભના લક્ષ-ચોર્યાસી સૈનિકો દેવી કૌશિકી પર આક્રમણ કરવા કૂચ કરી રહ્યા છે.’ પોતાની…

  • ધર્મતેજ

    અક્ષરબ્રહ્મની પ્રતિષ્ઠા

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં પ્રકૃતિથી પર થવાની ચાવી બતાવીને હવે ભગવાન કૃષ્ણ એક તાત્ત્વિક સ્પષ્ટતા કરે છે તેને સમજીએ.ભગવાન ગીતાના આ અધ્યાયના અંતમાં કહે છે કે “બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહં (૧૪/૨૭), એટલે કે “અક્ષરબ્રહ્મની પ્રતિષ્ઠા હું છું. આમ અહીં…

  • વેપાર

    સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઉછાળો આવતા સ્થાનિકમાં કસ્ટમ ડ્યૂટીનો ઘટાડો આંશિક ધોવાયો

    કોમોડિટી -રમેશ ગોહિલ આંતરરાષ્ટ્રીય સ્તરે ગત સપ્તાહના આરંભે મુખ્યત્વે ઈઝરાયલે ઈરાનમાં કરેલા હુમલામાં હમાસનો નેતા ઈસ્માઈલ હનિયા માર્યો ગયો હોવાના અહેવાલ સાથે મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગ ખૂલતાં ભાવમાં ઉછાળો આવ્યો હતો. વધુમાં અમેરિકી…

  • સ્વપ્નાં અવશ્ય જુઓ

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આજના સમયમાં મોલમાં ગ્રાહકો ખરીદી કરીને થોડા સમયમાં જ પેમેન્ટ કરીને બહાર નીકળી જાય છે તેમાં કોઇ નથી જરૂર પડતી કેશિયરની કે પેકિંગની. લંડન, અમેરિકાના લગભગ તમામ મોટાં શહેરોમાં, સીડની, મેલબોર્ન જેવા અનેક મોટાં શહેરોમાં…

Back to top button