- ધર્મતેજ
આપણી ચાલાકીને કાઢી નાખીએ તો આપણેભગવાન શિવની પાસે નિવાસ કરશું:મોરારિબાપુ
માનસ મંથન -મોરારિબાપુ શિવતત્ત્વ શું છે ? ‘કુંદ ઈંદુ સમ દેહ’, શરદપૂર્ણિમાનો ચંદ્ર હોય એવી જેની કળા છે. ચંદ્ર વિકાસનું પ્રતીક છે. આપણી ઘણી ધારાઓએ ચંદ્રને પૂજ્યો છે. ચંદ્રનો બહુ મહિમા છે આપણે ત્યાં. શંકરતત્ત્વ શું છે? નિત વિકસતી ઉજજવલ…
- ધર્મતેજ
‘મારી નાડ તમારે હાથ હરિસંભાળજોે રે..’ (કેશવ હરિરામ ભટૃ)
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે,મુજને પોતાનો જાણીને પ્રભુ પદ પાળજો રે… મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે…૦આદિ અનાદિ વૈદ છો સાચા, કોઈ ઉપાય વિશે નહીં કાચા,વધુ ન ચાલે વાચા, વેળા વાળજો રે..…
- ધર્મતેજ
પોતે સામાન્ય નથી, સામાન્ય કરતાં કાંઈક ભિન્ન છે, અસામાન્ય છે, અલૌકિક છે
અલૌકિક દર્શન -ભાણદેવ સિકંદર આ ડાહી વાત સમજી ન શક્યો. જગત જીતવા નીકળ્યો. જગત તો જીતી ન શક્યો, પરંતુ શાંતિથી જીવવા માટે પોતાને દેશ પાછો પહોંચ્યો જ નહીં. રસ્તામાં બેબિલોનમાં મૃત્યુ પામ્યો.જર્મનપ્રજા વિશ્ર્વની સર્વ પ્રજાઓથી ચડિયાતી છે, શ્રેષ્ઠ છે, અસામાન્ય…
- ધર્મતેજ
સિદ્ધિ કે ઊર્જાનો ઉપયોગ વિવેક માગે છે
મનન -હેમંતવાળા પૈસો પ્રાપ્ત થયા પછી તેનો સદુપયોગ પણ થઈ શકે અને દુરુપયોગ પણ. સત્તાના સિંહાસન પર બેસ્યા પછી સમાજના હિતમાં નિર્ણયો લઈ શકાય અને તેનાથી વિપરીત પણ. કોઈપણ પ્રકારની ક્ષમતા કેળવ્યા બાદ તેને સમાજના લાભ માટે પ્રયોજી શકાય કે…
- ધર્મતેજ
ભગવાન શિવના નામ પરથીરાખો તમારા લાડકવાયાનું નામ
સંસ્કૃતિ -અનંત મામતોરા કોઈપણ વ્યક્તિના નામનો પ્રભાવ તે વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ પર પડે છે, એવી લોકમાન્યતા છે. આ કારણે લોકો તેમનાં બાળકોના નામ ખૂબ જ ધ્યાનથી રાખે છે. ભારતવર્ષમાં પ્રાચીન કાળથી જ પોતાના બાળકોનાં નામ દેવી દેવતાઓના નામથી રાખવાનું…
- ધર્મતેજ
શ્રદ્ધાનો સાગર શ્રાવણ માસ
વિશેષ -રાજેશ યાજ્ઞિક ચાતુર્માસ પ્રારંભ સાથે જ ભારતીય ધર્મની પરંપરાઓ, પછી તે સનાતન માર્ગ હોય, જૈન પરંપરા હોય કે અન્ય કોઈ, પણ ભક્તિ અને ધર્મના મહોત્સવ શરુ થઇ જાય છે. આ ચાર મહિના જાણે ધર્મમય બની જાય છે. આમ તો,…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (ભાગ-૧૦)૨. ‘સત્સંગ શિરોમણિ’: સ્વામિનારાયણ સંપ્રદાયના સદુપદેશન્ો રજૂ કરતી શાસ્ત્રીય દૃષ્ટાંતોના અનુષંગ્ો રચાયેલ કુલ ૨૪ અધ્યાયમાં દુહા, સોરઠા, છંદ, ચોપાઈ, સાખી એમ ભાવાનુકૂળ પદબંધમાં બધુ મળીન્ો કુલ ૧૨૦૧ કડીની મારી દૃષ્ટિએ આ ઘણી મહત્ત્વની કથામૂલક આખ્યાનકૃતિ…
- ધર્મતેજ
મારો ઉદ્દેશ્ય અને કર્તવ્ય પૂર્ણ થયું, શક્તિસ્વરૂપીણીમાતા શક્તિના અંગમાં સમાઈ જઈશ, મને આજ્ઞા આપો
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)શુંભ-નિશુંભના લક્ષ-ચોર્યાસી સૈનિકો દૈવી કૌશિકી પર આક્રમણ કરવા કૂચ કરે છે. એ જોઈ દેવર્ષિ નારદ કૈલાસ પહોંચી માતા પાર્વતીને કહે છે, ‘માતા, શુંભ-નિશુંભના લક્ષ-ચોર્યાસી સૈનિકો દેવી કૌશિકી પર આક્રમણ કરવા કૂચ કરી રહ્યા છે.’ પોતાની…
- ધર્મતેજ
અક્ષરબ્રહ્મની પ્રતિષ્ઠા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં પ્રકૃતિથી પર થવાની ચાવી બતાવીને હવે ભગવાન કૃષ્ણ એક તાત્ત્વિક સ્પષ્ટતા કરે છે તેને સમજીએ.ભગવાન ગીતાના આ અધ્યાયના અંતમાં કહે છે કે “બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહં (૧૪/૨૭), એટલે કે “અક્ષરબ્રહ્મની પ્રતિષ્ઠા હું છું. આમ અહીં…
- ધર્મતેજ
હસ્તરેખા વાંચવાનો, બદલવાનો રસ્તો મનમંદિરમાં તો માયા જ માયા
આચમન -અનવર વલિયાણી મેં જ્યોતિષના બદલે અંત:કરણને મારી હસ્તરેખામાં શું શું લખેલું છે તે પૂછ્યું:તેણે કહ્યું, આજે પહેલી વખત તું તારી હસ્તરેખા દેખાડવા કલર ક્ધસલ્ટન્ટ, સ્ટોન ક્ધસલ્ટન્ટ અને બંગાળી બાબાના બદલે મારી પાસે આવ્યો છે. મારી પાસે તારા માનસિક પેથોલૉજિક…