- નેશનલ
GST નહિ “રાહત”ની કાઉન્સિલની બેઠક: જીવન વીમાથી લઈને કેન્સરની દવાઓ થશે સોંઘી…
નવી દિલ્હી: દેશમાં વીમા પોલિસી ખરીદનારા કરોડો લોકોને એક બહુ મોટી રાહત મળવા જઈ રહી છે. આજે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની (Nirmala Sitharaman) અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની (GST Council) બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય વીમા અને…
- નેશનલ
જેલમાં બંધ આરોપી અન્ય ફોજદારી કેસમાં આગોતરા જામીન મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો…
નવી દિલ્હીઃ એક કેસમાં અટકાયત કરાયેલા આરોપીની બીજા કેસમાં ધરપકડ ન કરવામાં આવતા તે આગોતરા જામીન મેળવવા માટે હકદાર છે, એમ આજે દેશની વડી અદાલતે જણાવ્યું હતું. ચીફ ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ…
- સ્પોર્ટસ
પાકિસ્તાની ખેલાડીઓને મળ્યા વિઝા, સૈફ ચેમ્પિયનશિપમાં રમવા ચેન્નઇ આવવા રવાના…
લાહોરઃ ભારતીય હાઈ કમિશન તરફથી વિઝા મળ્યા બાદ 12 સભ્યોની પાકિસ્તાની ટીમ સોમવારે દક્ષિણ એશિયન એથ્લેટિક્સ ફેડરેશન (સૈફ) જૂનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ચેન્નઈ જવા રવાના થઈ હતી.એક અધિકારીએ પુષ્ટી કરી હતી કે શનિવારે વિઝા મળ્યા બાદ એથ્લેટ્સ અને અધિકારીઓ…
- નેશનલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બોર્ડર પર તણાવઃ ૮ અફઘાન-તાલિબાન સૈનિકનાં મોત…
ઇસ્લામાબાદ/પેશાવરઃ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની નજીક સરહદી વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં બે મુખ્ય કમાન્ડર સહિત ઓછામાં ઓછા આઠ અફઘાન તાલિબાન સૈનિકોના મોત થયા હતા. આ અથડામણમાં ૧૬ અફધાન તાલિબાન સૈનિકો ઘાયલ પણ થયા હતા.સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે…
- આમચી મુંબઈ
ગણેશોત્સવમાં Radhika Merchantએ Shloka Mehta સાથે કર્યું કંઈક એવું કે…
દેશ જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પણ મુંબઈ ખાતે આવેલા એન્ટિલિયા ખાતે ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરી હતી. દર વખત કરતાં એન્ટિલિયા ખાતેનો આ ગણેશોત્સવ થોડો અલગ અને રૌનકવાળો…
- આમચી મુંબઈ
પુણેને સમૃદ્ધિ મહામાર્ગ સાથે જોડવાનો મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય…
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે પુણેના રહેવાસીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. શિંદે સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે સમૃદ્ધિ મહામાર્ગને પુણે સાથે જોડવામાં આવશે. આ યોજના હેઠળ, પુણે અને શિરુર વચ્ચે ૫૩ કિલોમીટર લાંબો છ-લેનનો ફ્લાયઓવર પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે…
- આમચી મુંબઈ
જળગાંવમાં બળાત્કાર બાદ 13 વર્ષની સગીરાની હત્યા:
જળગાંવ: જળગાંવમાં 13 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ માથામાં પથ્થર ફટકારી તેની હત્યા કરવામાં આવી હતી. મૃતકની નાની બહેને આપેલા વર્ણન પરથી પોલીસે 30 વર્ષના યુવકને પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. મધ્ય પ્રદેશનો વતની આરોપી તેના પરિવારજનો સાથે…
- આમચી મુંબઈ
દારૂના નશામાં ટેમ્પો હંકારીને પાંચ વાહનને અડફેટે લીધા: મહિલાનું મોત, ત્રણ ઘવાયા…
પુણે: પુણેમાં દારૂના નશામાં ડ્રાઇવરે ટેમ્પો હંકારી પાંચ વાહનને અડફેટે લેતાં 36 વર્ષની મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ જણ ઘવાયા હતા. આ પણ વાંચો :લોઅર પરેલમાં કારે બાઈકને ટક્કર મારતાં યુવકનું મોત: બે જખમી પુણેના કોથરૂડ વિસ્તારમાં પોંડ…
- સ્પોર્ટસ
ઋષભ પંત માટે હવે સૌરવ ગાંગુલીએ આપ્યું મહત્ત્વનું નિવેદન, સર્વશ્રેષ્ઠ ખેલાડી પણ…
કોલકત્તાઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ભારતના વિજય માટે એક કરતા અનેક ખેલાડીઓનું યોગદાન રહ્યું હતું, જેમાં ગંભીર ઈજામાંથી સાજા થયેલા ઋષભ પંતે પણ અસાધારણ પ્રદર્શન કર્યું હતું ત્યારે હવે વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને મહત્ત્વનું નિવેદન…