- નેશનલ

ઓડીસાના ભુવનેશ્વરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનો દૃઢ વિશ્વાસ, દેશ સહકારી ડેરી ક્ષેત્રે નવા આયામો કરશે સિદ્ધ…
કેન્દ્રના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા ઓડિસ્સાના ભુવનેશ્વર ખાતે કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંઘની અધ્યક્ષતામાં યોજાયેલી પશુપાલન અને ડેરી ક્ષેત્રની મોનસુન મીટમાં ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઈએ “અમૂલ પેટર્ન”…
- નેશનલ

જેલમાંથી છૂટયા બાદ કેજરીવાલનું નિવેદન “મારી લડાઈ રાષ્ટ્રવિરોધી તત્વોની સામે…
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જેલવાસ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આખરે પૂરો થયો છે અને આજે જેલમાંથી બહાર આવ્યા છે. મનીષ સિસોદિયા, સંજય સિંહ સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. જેલમાંથી બહાર આવ્યા બાદ…
- સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયન ક્રિકેટરે ઇંગ્લૅન્ડ પહોંચાડતા જહાજ પર રનિંગ સહિતનું વર્કઆઉટ કર્યું હતું!
સિડની: 2008ની સાલ પછી આઇપીએલ સહિતની ટી-20 લીગ ટૂર્નામેન્ટો રમાવાની શરૂ થઈ ત્યાર બાદ મોટા ભાગના ક્રિકેટર્સ આખું વર્ષ વ્યસ્ત રહેતા હોય છે અને એમાં તેમણે ફિટનેસ જાળવવા પર ખાસ ધ્યાન આપવું પડે છે. વિરાટ કોહલીની ફિટનેસ હાલના ક્રિકેટજગતમાં સર્વશ્રેષ્ઠ…
- આપણું ગુજરાત

દહેગામમાં ગણેશ વિસર્જન સમયે મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યાં; 3ના મોત…
ગાંધીનગર: બે દિવસમા ગણેશ વિસર્જન સમયે પાણીમાં ડૂબવાની ઘટનાઓ ગુજરાતમાં સર્જાય ચૂકી છે ત્યારે આજે ફરી એકવખત ગાંધીનગરથી ગણેશ વિસર્જન દરમિયાન લોકો પાણીમાં ડૂબ્યાંના અહેવાલો મળી રહ્યા છે. વાસણા સોગઠી ગામ નજીક 10 લોકો પાણીમાં ડૂબ્યાં હોવાના અહેવાલો છે જ્યારે…
- નેશનલ

દિલ્હીમાં જિમ માલિકની હત્યા, સીસીટીવી વાઈરલ, ગેંગવોરની શક્યતા…
નવી દિલ્હીઃ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં આજે સવારે જોરદાર ગોળીબાર થયો હતો. જિમની બહાર જિમના માલિક નાદિર શાહની હત્યા કરવામાં આવી હતી. તિહાર જેલમાં કેદ ઉત્તર પૂર્વ દિલ્હીના કુખ્યાત ગેંગસ્ટર હાશિમ બાબાએ આ ફાયરિંગ કરાવ્યું હતું. પોલીસને ફાયરિંગની માહિતી મળી હતી.…
- સ્પેશિયલ ફિચર્સ

Important Alert: ડિજીટલ વર્લ્ડનો દૈત્ય Ghost Hacking, તમે પણ બની શકો છો શિકાર…
દિવસે દિવસે જેમ જેમ ટેક્નોલોજી આગળ આગળ વધી રહી છે અને એનાથી જીવન સરળ બની રહ્યું છે એમ એમ જ આ ટેક્નોલોજી મુશ્કેલીનું કારણ બની રહી છે. સ્કેમર્સ લોકોને છેતરવા માટે જાત જાતના નુસખાઓ અપનાવે છે. ક્યારેય ગિફ્ટના નામે કે…
- મનોરંજન

પાંચ દિવસ બાદ બનશે માલવ્ય યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષ શાસ્ત્રમાં અનેક એવા યોગ, રાજયોગ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે જેનાથી જાતકની જિંદગી બદલાઈ જાય છે, દિવસો ફરી જાય છે. આવો જ એક યોગ એટલે માલવ્ય યોગ. આ યોગને વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.એવું કહેવાય…
- નેશનલ

‘બેઇલ વાલે સીએમ’ ભાજપે અરવિંદ કેજરીવાલનું રાજીનામું માંગ્યું…
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને એક તરફ આમ આદમી પાર્ટી, સત્યની જીત ગણાવી રહી છે અને તપાસ એજન્સીઓ પર સવાલો ઉઠાવી રહી છે, તો બીજી તરફ ભાજપ(BJP) કેજરીવાલ…
- નેશનલ

Manipur માં ક્યાંથી આવી રહ્યા છે આધુનિક હથિયારો, એક્સપોઝ થયો આકાશી હુમલાનો જમીની રુટ…
ઇમ્ફાલ : મણિપુર(Manipur)છેલ્લા 1 વર્ષ અને 4 મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. તેમજ જનજીવન હજુ પણ સામાન્ય નથી થયું. દરરોજ હિંસાની જ્વાળાઓ ક્યાંક ને ક્યાંક ભડકી રહી છે અને નિર્દોષ લોકો તેનો શિકાર બની રહ્યા છે. તેમજ સમયની સાથે…









