- ધર્મતેજ
આજનું રાશિફળ (30-11-23): મિથુન, કર્ક અને તુલા રાશિના લોકો માટે આજનો દિવસ આવશે સકારાત્મક પરિણામો લઈને…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસો મિશ્ર ફળદાયી સાબિત થવાનો છે. વેપારીઓ માટે આજનો દિવસ નફો કરાવનારો સાબિત થશે. આજે તમારું સંપૂર્ણ ધ્યાન વ્યવસાયિક બાબતો પર રહેશે. જો તમે કોઈ મહત્વની ચર્ચામાં સામેલ થાવ છો તો તમારે તમારી વાત…
- નેશનલ
ટનલમાંથી બહાર આવીને મજૂરોએ સૌથી પહેલો આ સવાલ પૂછ્યો હતો…
ઉત્તરાખંડ: ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 17 17 દિવસથી ફસાયેલા મજૂરોને મહામહેનતે ગઈકાલે એટલે કે મંગળવારે બહાર કાઢવામાં સફળતા મળી હતી. બહાર આવીને આ મજૂરોએ સૌથી પહેલા શું સવાલ કર્યો હતો કે શું વાત કરી હશે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે…
- આમચી મુંબઈ
રાજ્યનું શિયાળુ સત્ર સાતમી ડિસેમ્બરથી નાગપુરમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનભવનનું શિયાળુ સત્ર નાગપુરમાં સાતમી ડિસેમ્બર, 2023થી શરૂ થવાનું છે. અધિવેશન 20મી ડિસેમ્બર સુધી ચાલશે. બુધવારે મુંબઈમાં વિધાનભવનમાં વિધાનસભા અને વિધાન પરિષદના કામકાજ સલાહકાર સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી. અધિવેશનના કામકાજ અંગે પણ ચર્ચા થઈ…
- આમચી મુંબઈ
શિવસેનાની અપાત્રતા પિટિશનની સુનાવણી: શિંદે જૂથની હવે થશે ઉલટતપાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર અત્યારે શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતાના પ્રકરણની સુનાવણી દૈનિક ધોરણે કરી રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષને સુપ્રીમ કોર્ટે 31 ડિસેમ્બર પહેલાં સુનાવણી પૂરી કરવાનો નિર્દેશ આપ્યો છે, જેને પગલે વિધાનસભા અધ્યક્ષ વિધાનભવનના સભાગૃહમાં આ સુનાવણી હાથ…
- આમચી મુંબઈ
એસઆરએના ફ્લેટ ટ્રાન્સફર ફીમાં 50 ટકાનો ઘટાડો: કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેતાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી સ્કીમ (એસઆરએ)માં ફ્લેટના વેચાણ પર ચુકવવાપાત્ર ટ્રાન્સફર ફી ને રૂ. 1 લાખથી ઘટાડીને રૂ. 50,000 કરવાનો નિર્ણય લીધો હતો. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ્યારે…
- આપણું ગુજરાત
પોરબંદરવાસીઓ માટે ખુશખબરઃ આ ટ્રેનને મળશે ચાર કાયમી વધારાના કોચ
અમદાવાદઃ મહાત્મા ગાંધીનું વતન હોવા છતાં પોરબંદર ઘણી સુવિધાઓથી વંચિત છે. પોરબંદરમાં માંડ ચાલુ થયેલી હવાઈસેવા ઘણા સમયથી બંધ છે. આથી લાંબા અંતરની મુસાફરી માટે રેલવે પર જ નિર્ભર રહેવું પડે છે. પોરબંદરથી અમદાવાદ-વડોદરા કે મુંબઈ જવા માટે ખૂબ જ…
- આમચી મુંબઈ
નો ડમ્પિંગઃ મુંબઈના મેડિકલ વેસ્ટને અન્યત્ર ખસેડવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો
મુંબઈઃ ગયા અઠવાડિયા દરમિયાન મુંબઈના જાણીતા ગેટવે ઓફ ઈન્ડિયા નજીક કચરો ઠાલવવા મુદ્દે સૌથી મોટી ધમાલ થઈ ગઈ હતી. મુંબઈમાં હવે ડમ્પિંગ ગ્રાઉન્ડની સમસ્યા વકરી રહી છે, ત્યારે મેડિકલ વેસ્ટને માત્ર દેવનાર અને તેની આસપાસના ઉપનગરોમાં જ નહીં, પરંતુ નવી…
- આમચી મુંબઈ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રની ચાર દિવસના મુલાકાતે…
પુણે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રમાં શાળા શિક્ષણ પ્રણાલીમાં યોગના એકીકરણ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં આ કાર્યક્રમ દરનિયાન રાજ્યપાલ રમેશ બૈસ, મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન અદિતિ તટકરે, દક્ષિણ મુખ્યાલયના અધિકારીઓ, વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિવિધ અધિકારીઓએ…
- નેશનલ
સિયાવર રામચંદ્ર કી જયઃ રામ મંદિર લઈ જવા રેલવે આટલી ટ્રેન દોડાવશે
ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને મંદિર 23 જાન્યુઆરી-2024ના રોજ શ્રદ્ધાળુખોલવામાં આવશે ત્યારે મંદિરના ટ્રસ્ટ અને રાજ્ય સરકાર સહિત રેવલે પણ જોરશોરથી તૈયારી કરી રહી છે. લાખો લોકોની વર્ષોની ઈચ્છા આ મંદિરના રૂપમાં પૂરી…
- સ્પોર્ટસ
બોલો, અઠવાડિયામાં બીજા ભારતીય બોલરે કર્યાં લગ્ન
ગોરખપુરઃ ગયા અઠવાડિયા દરમિયાન ભારતના ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ લગ્ન કર્યા પછી ગઈકાલે બીજા એક ફાસ્ટ બોલર મુકેશ કુમારે લગ્ન કરી લીધા હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટવેન્ટી-ટવેન્ટીની સિરીઝ ચાલી રહી છે ત્યારે આ મેચની સિરીઝ…