- આમચી મુંબઈ
નહેરુ-ગાંધીની ત્રણ પેઢીથી અનામતનો વિરોધ કરાઇ રહ્યો છે: બાવનકુળે
નાગપુર: ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને રાજીવ ગાંધી સહિતના નહેરુ-ગાંધી પરિવારના ત્રણ પેઢીના નેતાઓ અનામતનો વિરોધ કરી રહ્યા છે, એવો આક્ષેપ મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકૂળેએ કર્યો હતો. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દેશ વિરોધી નિવેદનો કરતા રોકવા જોઇએ તથા…
- વડોદરા
વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર 13 કિ. મિ. લંબાઇમાં સોલાર પેનલથી અ..ધ ..ધ ..ધ વીજળી કરી ઉત્પન્ન
કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહ્વાનને સરદાર સરોવર નર્મદા નિગમે બખૂબી ઝીલી લીધું છે. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર 13 કિલોમિટર લાંબી સોલાર પેનેલો બેસાડી કરોડો રૂપિયાની વીજળી…
- ભુજ
રાપરમાં કરુણાંતિકાઃ કાનમેર પાસે પાણી ભરેલા ખાડામાં સાત ડૂબ્યા, બેનાં મોત
ભુજઃ સીમાવર્તી રાપર તાલુકાના કાનમેરથી ઉગામણી નજીક વરસાદી પાણીથી ભરેલી પથ્થરની ખાણમાં ન્હાવા પડેલા સાત જેટલા લોકોમાંથી ૨૪ વર્ષની પરિણીત યુવતી અને ૧૬ વર્ષીય કિશોરનું ડૂબીને મોત થતાં પંથકમાં શોક ફેલાયો હતો. આ કરુણાંતિકા અંગે ગાગોદર પોલીસ મથકના પી.આઇ સેંગલે…
- આપણું ગુજરાત
આમ હોય ? પાટણની તો પથારી ફરી ગઈ, એક મહિનામાં 10 હજાર દર્દીઓની સારવાર !
રાજ્યમાં આવખતે પડેલા સવા સો ટકા વરસાદ,જળ જમાવ અને પાણી ભરાઈ રહેવાના કારણે ફેલાયેલા મચ્છરર્જન્ય રોગચાળાએ મોટા શહેરોમાં માથું ઉચક્યું છે. રાજ્યના ચાર મહાનગર સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ પછી ભૂજમાં ભેદ ભરમ વળી બીમારીએ ચિંતા વધારતા લગભગ 19 મોત…
- નેશનલ
PM Modiના જન્મદિવસે મેલોનીએ કર્યું આ કામ…
દેશના વડા પ્રધાન મોદી મંગળવારે (૧૭ સપ્ટેમ્બર) ૭૪ વર્ષના થયા.ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલા સંદેશમાં, તેમણે ઇટલી અને ભારત વચ્ચેના મજબૂત અને વધતા સંબંધો તેમજ…
- Uncategorized
શું સૌરભ ભારદ્વાજે ‘સેલ્ફ ગોલ’ કરીને ભાજપને આપ્યું મોટું હથિયાર?
દિલ્હીના નવા મુખ્ય પ્રધાન અને કેજરીવાલના ઉત્તરાધિકારીની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે મુખ્ય પ્રધાનપદ આતિશીને સોંપવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે ‘મહિલા કાર્ડ’ રમીને 50 ટકા વસ્તીને અપીલ કરવાનો પ્રયાસ કર્યો છે. આમ…
- આમચી મુંબઈ
Big News: 47 મ્યુનિસિપલ માર્કેટના રિડેવલપમેન્ટની દરખાસ્ત
મુંબઈ: ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત બીએમસી (BMC)એ કરી છે, જેમાં ૧૪ પ્રોજેક્ટ્સનું સંચાલન નાગરિક સંસ્થા દ્વારા આંતરિક રીતે કરવામાં આવશે. ૨૦ બજારોનો પુનઃવિકાસ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ કરવામાં આવશે. આ પ્રયાસોનો ઉદ્દેશ માત્ર બજારોની સૌંદર્યલક્ષી આકર્ષણને વધારવાનો…
- આપણું ગુજરાત
દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’- રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ લીડ -મુખ્યમંત્રી
ગુજરાતનાં ગાંધીનગરમાં ચાલી રહેલી ચોથી RE સમિટના બીજા દિવસે આયોજિત ગુજરાત સેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત, ગ્લોબલ ડેસ્ટિનેશન અને ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ સાથે રિન્યુએબલ એનર્જી સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રે…
- નેશનલ
રમતગમતમાં ડોપિંગ સામે લડાઈમાં વૈશ્વિક સહયોગ માટે ભારત પ્રતિબદ્ધ -ડો માંડવિયા
નવી દિલ્હીમાં COP9 બ્યુરોની 2જી ઔપચારિક મીટિંગ અને યુનેસ્કો ઇન્ટરનેશનલ કન્વેન્શન વિરૂદ્ધ રમતગમતમાં ડોપિંગ હેઠળ ફંડની મંજૂરી સમિતિની ત્રીજી ઔપચારિક બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ કરી. આ પ્રસંગે કેન્દ્રીય યુવા…
- ટોપ ન્યૂઝ
કમળનું નિશાન હટાવી ચૂકેલા જવાહર ચાવડા હજુ પણ બાગી તેવરમાં : PM ને પત્ર
જુનાગઢ વિસ્તારના આહીર અગ્રણી અને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા જવાહર પેથાલજી ચાવડાએ અગાઉ કેંદ્રીયમંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવિયા સામે બે બે હાથ કર્યા બાદ હવે જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપનો મારો ચલાવ્યો છે. પૂર્વ મંત્રી…