- નેશનલ
રાષ્ટ્રપતિએ ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનને સંબોધિત કર્યું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનમાં હાજરી આપી અને સંબોધન કર્યું. આ પ્રસંગે તેમણે ઈન્દોર-ઉજ્જૈન સિક્સ લેન રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો.સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા સફાઈ મિત્રો અગ્રિમ હરોળના સ્વચ્છતા માટેના યોદ્ધાઓ છે.…
- અમદાવાદ
બોલો, અમદાવાદ પોલીસે બે અઠવાડિયામાં 2 કરોડની આવક આ રીતે કરી નાખી !
હેલ્મેટ વિના વાહન ચલાવવું એ રસ્તા પર ભારતીય ટુ-વ્હીલર સવારો દ્વારા કરવામાં આવતા સૌથી સામાન્ય ગુનાઓમાંનો એક છે. જાગૃતિ માટે ગમે તેટલી ઝુંબેશ ચલાવવામાં આવે, પરિણામ એ જ રહે છે. જો કે, તાજેતરમાં, જારી કરાયેલા ચલણોની સંખ્યામાં વધારો થતાં, લોકો…
- નેશનલ
મંકીપોક્સનો ફફડાટઃ યુએઈથી કેરળ આવેલા નાગરિકમાં જોવા મળ્યા લક્ષણો, તપાસ ચાલુ
યુએઈથી કેરળ પરત ફરેલા ૩૮ વર્ષના પુરુષમાં મંકીપોક્સ (Monkeypox)ના લક્ષણો જોવા મળ્યા. દુનિયામાં હજી કોરોના વાયરસ રોગચાળામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી અને આ દરમિયાન વધુ એક નવા વાયરસે દસ્તક આપી છે. મંકીપોક્સે વિશ્વના ઘણા દેશો માટે ખતરાની ઘંટડી વગાડી…
- અમદાવાદ
ક્ષત્રિય અસ્મિતા માટે નેક રજવાડા એક થાય છે-20મીએ અમદાવાદમાં મહાસંમેલન
સામાન્ય રીતે રાજા-રજવાડા જાહેર પરંપરાઓથી જોજનો દૂર હોય છે. ક્યાંય સાર્વજનિક રીતે રાજા-રજવાડાના વંશજ પણ ભાગ્યેજ જોવા માલ્ટા હોય છે એ તેમનો શિષ્ટાચાર હોય શકે. પરંતુ લોકસભા 2024ની ચૂંટણી વખતે રજવાડા વડાપ્રધાન મોદીના સમર્થનમાં એક મંચ થયા હતા. અને ભાજપની…
- નેશનલ
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કોર્ટમાં અપીલ માટેની લઘુતમ મર્યાદા વધારી
નવી દિલ્હી: આવકવેરા ખાતાએ ટ્રિબ્યુનલ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ખાતા દ્વારા કરવામાં આવતી અપીલના લઘુતમ સમયગાળામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ) દ્વારા બહાર પાડવામાં આવેલા સરક્યુલર મુજબ વિવાદિત રકમ રૂ. 60 લાખ, રૂ.…
- જૂનાગઢ
ભયાનક રોગ ‘કાવાસાકી;ની જૂનાગઢમાં ‘એન્ટ્રી’
ગુજરાતમાં ચોતરફ રોગચાળાના વાવર છે. ત્યારે, જૂનાગઢમાં એક અનોખો રોગ સામે આવ્યો છે. જેનું નામ છે ‘કાવાસાકી ‘ ચિકનગુનીયા,ડેન્ગ્યુ, ઉપરાંત કચ્છમાં જે ભેદી બીમારી સામે આવી છે જેમાં અંદાજે 19 લોકોના મોત થયા છે. એક તરફ મંકીપોક્સની પણ દહેશત પ્રવર્તી…
- આમચી મુંબઈ
Assembly Election: મહારાષ્ટ્રમાં ત્રીજો મોરચો રાજકીય સમીકરણો બદલશે?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પૂર્વે રાજ્યની સત્તાધારી પાર્ટીઓની સાથે વિરોધી પક્ષો પણ સક્રિય છે ત્યારે રાજ્યમાં અનામતનો મુદ્દે રાજકારણ વધુ ગરમાઈ શકે છે. અનામતના મુદ્દે જે રાજકીય પક્ષોનું વલણ સ્પષ્ટ નથી એમની સાથે વંચિત બહુજન મોરચો વાટાઘાટ…
- આમચી મુંબઈ
નહેરુ-ગાંધીની ત્રણ પેઢીથી અનામતનો વિરોધ કરાઇ રહ્યો છે: બાવનકુળે
નાગપુર: ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને રાજીવ ગાંધી સહિતના નહેરુ-ગાંધી પરિવારના ત્રણ પેઢીના નેતાઓ અનામતનો વિરોધ કરી રહ્યા છે, એવો આક્ષેપ મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકૂળેએ કર્યો હતો. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દેશ વિરોધી નિવેદનો કરતા રોકવા જોઇએ તથા…
- વડોદરા
વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર 13 કિ. મિ. લંબાઇમાં સોલાર પેનલથી અ..ધ ..ધ ..ધ વીજળી કરી ઉત્પન્ન
કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહ્વાનને સરદાર સરોવર નર્મદા નિગમે બખૂબી ઝીલી લીધું છે. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર 13 કિલોમિટર લાંબી સોલાર પેનેલો બેસાડી કરોડો રૂપિયાની વીજળી…