- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ત્રીજા મોરચાની તૈયારીઃ આ નેતાએ ભાજપ-કોંગ્રેસને ઉખાડી ફેંકવાની કરી વાત…
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election) નજીક આવી રહી છે ત્યારે મહાવિકાસ આઘાડી અને મહાયુતિ ઉપરાંત ત્રીજો મોરચો પણ તૈયાર થાય તેવી શક્યતા જણાઇ રહી છે. ત્રીજા મોરચામાં સંભાજીરાજે છત્રપતિ, ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટી અને વિધાનસભ્ય બચ્ચુ કડુ સહિત અન્ય…
- નેશનલ
રશિયાની ચેતવણી છતાં ભારતમાં બનેલા હથીયારો યુક્રેન પહોંચ્યા, અહેવાલમાં ઘટસ્ફોટ
નવી દિલ્હી: વર્ષ 2022ના ફેબ્રુઆરી મહિનામાં રશિયાએ યુક્રેન પર હુમલો (Russia Ukraine war) શરુ કર્યા બાદ વૈશ્વિક રાજકારણમાં મોટા બદલાવો આવ્યા છે. અમેરિકા અને યુરોપના મોટા ભાગના દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે, ત્યારે રશિયા અને ભારતના સંબંધો પૂર્વવત રહ્યા…
- આમચી મુંબઈ
ગણેશોત્સવમાં લાઉડ સ્પીકર હાનિકારક હોય તો ઇદ પર પણ નુક્સાનકારકઃ હાઇ કોર્ટની ટિપ્પણી
મુંબઇઃ બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે જો ગણેશ ઉત્સવ દરમિયાન એક લેવલથી વધુ જોરથી લાઉડસ્પીકર વગાડવું નુકસાનકારક હોય તો ઈદ દરમિયાન પણ લાઉડસ્પીકર વગાડવું નુકસાનકારક છે. કોર્ટે કહ્યું કે ગણેશ ઉત્સવની જેમ ઈદ-મિલાદ-ઉન-નબીના જુલૂસમાં પણ લાઉડસ્પીકર વગાડવું ખોટું છે.…
- નેશનલ
રાષ્ટ્રપતિએ ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનને સંબોધિત કર્યું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનમાં હાજરી આપી અને સંબોધન કર્યું. આ પ્રસંગે તેમણે ઈન્દોર-ઉજ્જૈન સિક્સ લેન રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો.સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા સફાઈ મિત્રો અગ્રિમ હરોળના સ્વચ્છતા માટેના યોદ્ધાઓ છે.…
- અમદાવાદ
બોલો, અમદાવાદ પોલીસે બે અઠવાડિયામાં 2 કરોડની આવક આ રીતે કરી નાખી !
હેલ્મેટ વિના વાહન ચલાવવું એ રસ્તા પર ભારતીય ટુ-વ્હીલર સવારો દ્વારા કરવામાં આવતા સૌથી સામાન્ય ગુનાઓમાંનો એક છે. જાગૃતિ માટે ગમે તેટલી ઝુંબેશ ચલાવવામાં આવે, પરિણામ એ જ રહે છે. જો કે, તાજેતરમાં, જારી કરાયેલા ચલણોની સંખ્યામાં વધારો થતાં, લોકો…
- નેશનલ
મંકીપોક્સનો ફફડાટઃ યુએઈથી કેરળ આવેલા નાગરિકમાં જોવા મળ્યા લક્ષણો, તપાસ ચાલુ
યુએઈથી કેરળ પરત ફરેલા ૩૮ વર્ષના પુરુષમાં મંકીપોક્સ (Monkeypox)ના લક્ષણો જોવા મળ્યા. દુનિયામાં હજી કોરોના વાયરસ રોગચાળામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી અને આ દરમિયાન વધુ એક નવા વાયરસે દસ્તક આપી છે. મંકીપોક્સે વિશ્વના ઘણા દેશો માટે ખતરાની ઘંટડી વગાડી…
- અમદાવાદ
ક્ષત્રિય અસ્મિતા માટે નેક રજવાડા એક થાય છે-20મીએ અમદાવાદમાં મહાસંમેલન
સામાન્ય રીતે રાજા-રજવાડા જાહેર પરંપરાઓથી જોજનો દૂર હોય છે. ક્યાંય સાર્વજનિક રીતે રાજા-રજવાડાના વંશજ પણ ભાગ્યેજ જોવા માલ્ટા હોય છે એ તેમનો શિષ્ટાચાર હોય શકે. પરંતુ લોકસભા 2024ની ચૂંટણી વખતે રજવાડા વડાપ્રધાન મોદીના સમર્થનમાં એક મંચ થયા હતા. અને ભાજપની…
- નેશનલ
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કોર્ટમાં અપીલ માટેની લઘુતમ મર્યાદા વધારી
નવી દિલ્હી: આવકવેરા ખાતાએ ટ્રિબ્યુનલ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ખાતા દ્વારા કરવામાં આવતી અપીલના લઘુતમ સમયગાળામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ) દ્વારા બહાર પાડવામાં આવેલા સરક્યુલર મુજબ વિવાદિત રકમ રૂ. 60 લાખ, રૂ.…
- જૂનાગઢ
ભયાનક રોગ ‘કાવાસાકી;ની જૂનાગઢમાં ‘એન્ટ્રી’
ગુજરાતમાં ચોતરફ રોગચાળાના વાવર છે. ત્યારે, જૂનાગઢમાં એક અનોખો રોગ સામે આવ્યો છે. જેનું નામ છે ‘કાવાસાકી ‘ ચિકનગુનીયા,ડેન્ગ્યુ, ઉપરાંત કચ્છમાં જે ભેદી બીમારી સામે આવી છે જેમાં અંદાજે 19 લોકોના મોત થયા છે. એક તરફ મંકીપોક્સની પણ દહેશત પ્રવર્તી…