- આમચી મુંબઈ
Best Accidents: છેલ્લાં પાંચ વર્ષના બસ અકસ્માતમાં કેટલા લોકોએ ગુમાવ્યાં જીવ, જાણો?
મુંબઈઃ મુંબઈ સબર્બનમાં જાહેર પરિવહન માટેની લાઈફલાઈન લોકલ ટ્રેન પછી બેસ્ટની બસનો નંબર આવે છે, પરંતુ બેસ્ટની બસ (The Brihanmumbai Electric Supply And Transport)ના વધતા અકસ્માતોના આંકડો ચોંકાવનારો જાણવા મળ્યો છે. જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટને મળેલા આઈરટીઆઈના જવાબમાં મુંબઈમાં છેલ્લા પાંચ…
- મહારાષ્ટ્ર
પાલઘરમાં આયુર્વેદિક દવાઓના ઉત્પાદકો પર FDA આક્રમક, લાખો રુપિયાની દવા જપ્ત
પાલઘરઃ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)એ આજે જણાવ્યું હતું કે પાલઘર જિલ્લામાં આયુર્વેદિક ઉત્પાદનો બનાવતી કંપની પર દરોડા પાડ્યા હતા અને પેઢી દ્વારા નિયમોના ઉલ્લંઘનનો પર્દાફાશ કર્યો હતો. એફડીએ અધિકારીઓએ ૮ જાન્યુઆરીના રોજ જિલ્લાના વાડા તાલુકાના ઢાકીવલી ગામમાં કંપની,…
- સ્પોર્ટસ
જય શાહના અનુગામી સૈકિયા વ્યાવસાયે વકીલ, શેલાર પછીના ખજાનચી ભાટિયા બિયરના બિઝનેસમાં…
મુંબઈઃ આસામના દેવાજિત સૈકિયા અને છત્તીસગઢના પ્રભતેજ સિંહ ભાટિયા રવિવારે અહીં બીસીસીઆઇની વિશેષ સામાન્ય સભામાં ભારતીય ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થા તેમ જ ક્રિકેટ જગતના સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડના અનુક્રમે સેક્રેટરી અને ખજાનચી તરીકે બિનહરીફ ચૂંટાયા ત્યાર પછી હવે ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં…
- સ્પોર્ટસ
દિલ્હી એરપોર્ટ પર Team India ના સ્ટાર બેટ્સમેન સાથે ગેરવર્તન, છૂટી ગઈ ફ્લાઇટ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગોના સ્ટાફ સાથે ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. ડાબોડી બેટ્સમેને સોશિયલ મીડિયા પર ઘટના અંગે આપવીતી જણાવીને સ્ટાફના વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કાઉન્ટર મેનેજર સામ ફરિયાદ…
- નેશનલ
Mahakumbh Special: કુંભમાં જોવા મળશે ગંગા અવતરણ અને કુંભની મહાકથા!
પ્રયાગરાજ: આવતીકાલથી શરૂ થનારાઆવતીકાલથી શરૂ થનારા મહાકુંભમાં ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારામાં ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંગમની રેતી પર એક ખાસ સાંસ્કૃતિક ગામ…
- મહારાષ્ટ્ર
‘લાડકી બહિણ’ યોજના બંધ થવા અંગે ફડણવીસે કરી સ્પષ્ટતા, જાણો હકીકત?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગેમ ચેન્જર બનનારી લાડકી બહિણ યોજના બંધ થવા અંગે વિવિધ પ્રકારના તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે ત્યારે આ યોજના અંગે આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી. ફડણવીસે કહ્યું હતું કે લાડકી બહિણ યોજના…
- ટોપ ન્યૂઝ
ભારતીય મહિલા ટીમ સિરીઝ જીતી, જેમાઇમાએ સેન્ચુરી પછી કેમ ગિટાર વગાડ્યું?
રાજકોટઃ સ્મૃતિ મંધાનાનાં સુકાનમાં ભારતની મહિલા ટીમે અહીં આજે આયરલૅન્ડને બીજી વન-ડેમાં 116 રનથી હરાવીને સિરીઝની ટ્રોફી પર 2-0ની વિજયી સરસાઈ સાથે કબજો કરી લીધો હતો. જેમાઇમા રૉડ્રિગ્સ આ મૅચની સુપરસ્ટાર હતી. વન-ડેમાં તે ભારતની સેક્નડ-ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બની હતી તેમ…
- નેશનલ
હિમાચલ પ્રદેશમાં ઉંચા વિસ્તારોમાં બરફવર્ષાઃ કોલ્ડવેવની કરાઇ આગાહી
શિમલાઃ હિમાચલ પ્રદેશના આદિવાસી વિસ્તારો અને અન્ય ઉંચા વિસ્તારોમાં હળવી બરફવર્ષા થઈ હતી જ્યારે નજીકના ખીણ વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો હતો, એમ અધિકારીઓએ આજે જણાવ્યું હતું. સ્થાનિક હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે લાહૌલ અને સ્પીતિના ગોંડલામાં 6…
- નેશનલ
બિહારમાં સહકારી બેન્કમાં છેતરપિંડી કેસમાં ઇડીની કાર્યવાહીઃ ચારની કરી ધરપકડ
પટણાઃ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ધારાસભ્ય દ્વારા પ્રમોટ કરાયેલ બિહારની એક સહકારી બેન્કમાં ભંડોળની કથિત ઉચાપત સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે એક ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) સહિત ચાર લોકોની ધરપકડ કરી છે, એમ અધિકારીએ…
- નેશનલ
Mahakumbh 2025: મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે હોસ્પિટલ તૈયાર, મફતમાં કરાશે સારવાર
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ આવતીકાલે એટલે કે 13 જાન્યુઆરીથી મહાકુંભ (Mahakumbh 2025)શરૂ થઈ રહ્યો છે જે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે.મહા કુંભ મેળાને લઇને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આ મેળામાં 40 કરોડથી વધુ લોકો આવે તેવી શક્યતા…