- વેપાર
ટ્રમ્પની વેપાર-વેરાની નીતિઓની ચિંતા વચ્ચે વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 186નો અને ચાંદીમાં રૂ. 852નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકામાં આગામી થોડા સમયગાળા પશ્ચાત્ ડૉનલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ હેઠળ વેપાર અને વેરાની નીતિમાં થનારા બદલાવની ચિંતા વચ્ચે આજે લંડન ખાતે વર્ષ 2025નાં પહેલા સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક…
- સ્પોર્ટસ
મનુ ભાકર, ડી ગુકેશ સહિત ચારને ખેલરત્ન પુરસ્કાર
ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે. મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને…
- અમદાવાદ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ મણિનગર સ્ટેશન નજીકનો 100 મીટરનો રોડ 3 મહિના માટે બંધ
અમદાવાદ: મણિનગર (MANINAGAR) રેલવે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના ટ્રેક લગાવવાની કામગીરી અંગે સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ શહેર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેક લગાવવાનું કામકાજ ખાનગી કંપની દ્રારા કરવામાં આવશે, જેને અનુસંધાને મણિનગર રેલવે…
- મનોરંજન
શાહિદ કપૂરની ‘દેવા’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, ડેશિંગ લૂકથી ચાહકોને કર્યાં પ્રભાવિત
મુંબઈઃ બોલીવુડમાં ‘ચોકલેટ બોય’ તરીકે જાણીતા શાહિદ કપૂર ટૂંક સમયમાં જ પડદા પર ધૂમ મચાવવા માટે સજ્જ બની ગયો છે. શાહિદ કપૂર એક્શન અને સસ્પેન્સથી ભરેલી ફિલ્મ ‘દેવા’ આ મહિને સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. શાહિદની આગામી ફિલ્મની રિલીઝ પહેલા…
- નેશનલ
‘ચેતના’ હારી ગઈઃ 10 દિવસ બાદ બોરવેલમાંથી બહાર કાઢી પણ…
જયપુરઃ રાજસ્થાનના કોટપુતલીમાં બોરવેલમાં પડેલી બાળકીને 10 દિવસ સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવી હતી. તેને કોટપૂતલી જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડૉક્ટરોએ તપાસ કરીને મૃત જાહેર કરી હતી. કિરતપુરાના બડિયાલી કી ઢાણીની રહેવાસી ચેતના 23…
- સ્પેશિયલ ફિચર્સ
ભારતનું એ ગામ જ્યાંના લોકોથી ગર્ભવતી થવા વિદેશથી આવે છે મહિલાઓ…
હેડિંગ વાંચીને તમારું માથું પણ ચકરાઈ ગયું હશે, પરંતુ આ હકીકત છે. ભારત એ ગામડાનો દેશ અને અહીંના ગામની વાત પણ એકદમ ન્યારી છે. દરેક ગામની એક આગવી વિશેષતાઓ છે. આજે અમે અહીં તમને ભારતના એક એવા ગામ વિશે જણાવવા…
- અમદાવાદ
Gujarat માં નવી 9 મનપામાં મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂક, જુઓ લિસ્ટ
અમદાવાદઃ ગુજરાતમાં આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, મોરબી, પોરબંદર-છાયા અને ગાંધીધામ એમ કુલ 9…
- નેશનલ
ભારતે ૨૦૨૫ને ‘સંરક્ષણ સુધારા’ વર્ષ તરીકે જાહેર કર્યું
નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે વિવિધ યોજનાઓ, પ્રોજેક્ટ્સ, સુધારાઓ અને ભાવિ પ્રવૃત્તિઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવા સંરક્ષણ મંત્રાલયના તમામ સચિવો સાથે બેઠક કરી હતી. વર્તમાન અને ભાવિ સુધારાઓને વેગ આપવા માટે સંરક્ષણ મંત્રાલય વર્ષ 2025ને ‘સુધારા વર્ષ’ તરીકે…
- આમચી મુંબઈ
2 હજાર કરોડનું એસટી કૌભાંડ
મુંબઈ: રાજ્ય પરિવહન નિગમ (એસટી) દ્વારા 1310 બસને લીઝ પર લેવાના નિર્ણયને અંધારામાં રાખવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે અને આ નિર્ણય વિવાદમાં સપડાયો છે. આ વ્યવહારમાં કોર્પોરેશને કોન્ટ્રાક્ટર પર વિશેષ મહેરબાની કરી હોવાનું કહેવાય છે અને તેના કારણે કોર્પોરેશનને…
- અંજાર
અંજારમાં સ્ત્રીવેશમાં ઘરમાં ઘૂસીને ચોરે રોકડ સહિત સોનાના દાગીનાની કરી લૂંટ
અંજાર: પૂર્વ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનારા સેંકડો બનાવો લગભગ દરરોજ બની રહ્યા છે, ત્યારે અંજારના મેઘપર બોરીચીમાં સ્ત્રીના સ્વાંગમાં ઘરે એકલી રહેલી આધેડ વયની મહિલાના ઘરમાં ઘુસી આવેલા અજાણ્યા શખ્સે હુમલો કરી, ગળામાં પહેરેલી 80 હજારની બે તોલા…