- નેશનલ
Punjab ના ભટિંડામાં મોટો માર્ગ અકસ્માત, આઠ લોકોના મોત 21 લોકો ઘાયલ
ભટિંડા: પંજાબના(Punjab)ભટિંડામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં ભટિંડા તલવંડી સાબો રોડ પર જીવન સિંહ વાલા ગામ પાસે એક ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો હતો. આ બસ કાબુ બહાર જતા નાળામાં પડી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા…
- ભુજ
કચ્છમાં અકસ્માત-આત્મહત્યાના બનાવો રોકાતા નથીઃ અલગ અલગ બનાવમાં ચારનાં મોત
ભુજઃ માર્ગ અકસ્માત અને આત્મહત્યાના કિસ્સા છાશવારે બનેતા રહે છે. આજે બનેલી વિવિધ અપમૃત્યુની દુર્ઘટનાઓમાં એક પરિણીત કિશોરી સહીત ચાર લોકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી છે. ભુજથી ખાવડા તરફ જતા માર્ગ પર ટ્રેઇલર હડફેટે નારણપરના યુવકનું મોત નીપજ્યું…
- નેશનલ
કુંભમેળામાં બોલીવૂડ સહિતના સિતારાઓ તમને કરાવશે સાંસ્કૃતિક મોજ
પ્રયાગરાજઃ કુંભમેળાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના સૌથી મોટા માનવમેળાના સફળ આયોજન માટે તંત્ર કામે લાગ્યું છે. આ મેળો સ્વચ્છ અને સરળ રહે તે સાથે મનોરંજક અને સાંસ્કૃતિક બની રહે તે માટે પણ ઘણા આયોજનો કરવામાં આવ્યા છે. બોલીવૂડના…
- નેશનલ
Lal Krishna Advani ની તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને(Lal Krishna Advani) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેવો છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેમને 12 ડિસેમ્બરે દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી 14 દિવસ…
- રાશિફળ
આજનું રાશિફળ (26-12-24): ત્રણ રાશિના જાતકોના માન-સન્માનમાં થશે વૃદ્ધિ, જાણો શું છે બાકીની રાશિના હાલ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નવું કામ કરવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. આજે ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થશે. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. આજે તમારે કોઈને પણ કંઈ પણ કહેતાં પહેલાં ખૂબ…
- સ્પેશિયલ ફિચર્સ
કૂનો નેશનલ પાર્કથી નીકળેલો ચિત્તો અડધી રાતે હાઈવે પર આ શું કરતો જોવા મળ્યો?
મધ્ય પ્રદેશમાં આવેલું કૂનો નેશનલ પાર્ક ચિત્તાઓને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે અને હવે સામે આવી રહેલી માહિતી પ્રમાણે પાર્કના ખુલા જંગલથી 90 કિલોમીટર દૂર આવેલા શ્યોપૂરના નજીક પહોંચેલા ચિત્તાએ ચાર દિવસ બાદ ફરી શહેરના રસ્તે જંગલ પાછા ફરવાનું…
- આમચી મુંબઈ
ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કયા ‘ખાસ’ માપદંડના આધારે કરશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ દેશમાં મે અને જૂન મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ખાસ સફળતા મળી નહોતી. 400 પારનો નારો આપનાર ભાજપને માત્ર 240 બેઠકો જીતી શકી હતી. દેશની સરકાર એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ની સરકાર છે. દરમિયાન સંસદનું શિયાળુ સત્ર તાજેતરમાં…
- મહારાષ્ટ્ર
ઘરેથી ઝઘડો કરીને નીકળેલી યુવતી પર બદલાપુરમાં બળાત્કાર: યુવકની ધરપકડ
થાણે: ઘરેથી ઝઘડો કરીને નીકળેલી પરેલની યુવતી પર બદલાપુરમાં કથિત બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ડ્રગ્સ ભેળવેલી બિયર પીવડાવીને કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની યુવતીની ફરિયાદને આધારે પોલીસે યુવકની ધરપકડ કરી હતી, જ્યારે યુવકની સાથી મહિલાની શોધ…
- અમદાવાદ
સમાજમાં વૃદ્ધ માતાપિતાની માનસિક સ્થિતિ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યો સર્વેઃ જાણો ચોંકાવનારા તારણો
અમદાવાદ: આજના સમયમાં શિક્ષણ, ધંધા વ્યવસાય વગેરે માટે પરિવારો તુટી રહ્યા છે અને તેની સીધી અસરો માનસિક સમસ્યાઓનાં રૂપે સમાજમાં જોવા મળી રહી છે. ત્યારે પરિવારથી દૂર રહેતા, માતાપિતાને સમય નહિ ફાળવી શકતા કે રજાઓ અને વેકેશન દરમિયાન પણ પરિવાર…
- અમદાવાદ
અમદાવાદ ઈસ્કોન મંદિર વિવાદમાં પુત્રીનો ખુલાસો: માતા-પિતા મારપીટ કરતા હોવાનો આરોપ
અમદાવાદઃ અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરના પૂજારીઓ દ્વારા કથિત રીતે યુવતીનું બ્રેઇન વોશ કર્યાનો પિતાએ આરોપ લગાવ્યો હતો. પિતાએ આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ અરજી કરી હતી. દીકરીને મંદીરમાં ગોંધી રખાયાનો પિતાનો આક્ષેપ હતો. આક્ષેપો પર યુવતીએ…