- મનોરંજન
‘લોરેન્સ બિશ્નોઈને મોકલું…’, બુરખો પહેરેલી મહિલાએ સલીમ ખાનને આપી ધમકી, પોલીસ દોડતી થઇ
મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ સ્ક્રિન રાઈટર સલીમ ખાન(Salim Khan)ને ફરી ધમકી મળી હતી. આજે સવારે જયારે તેઓ મોર્નિંગ વોક માટે બહાર નીકળ્યા હતાં, ત્યારે સ્કૂટર પર સવાર એક શખ્સ અને બુરખો પહેરેલી એક મહિલા તેમની નજીક આવી હતી અને ગેંગસ્ટર લોરેન્સ…
- નેશનલ
આ લોકોને સરકારે આપી ખુશખબર, ખાતામાં જમા કરશે રૂ. 50,000
નવી દિલ્હીઃ સહારા ગ્રુપમાં રોકાણ કરનારા રોકાણકારો માટે રાહતના સમાચાર છે. હવે સરકાર તેમને 10,000 રૂપિયાને બદલે 50,000 રૂપિયા પરત કરશે. સરકારે નાણાંની મર્યાદા વધારીને 50,000 રૂપિયા કરી છે. આવી સ્થિતિમાં, જેમણે સહારાની યોજનાઓમાં વધુ પૈસા રોક્યા હતા તેમને ચોક્કસપણે…
- નેશનલ
નવસારીમાં રેલવેટ્રેક પર બેસી વાતો કરતા બે મિત્રોને ટ્રેનની અડફેટે ચડતા મોતને ભેટ્યા
નવસારીઃ નવસારી રેલવે સ્ટેશન પાસેના વિજલપોર રેલવે ફાટક નજીક રામનગર વિસ્તારમાંથી પસાર થતા ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડર પર બે યુવકોના મોત નીપજ્યા. રાત્રે બે યુવક પોતાના ઘર નજીકથી પસાર થઈ રહેલા ટ્રેક પર બેસી વાતો કરી રહ્યા હતા ત્યારે જ…
- સ્પોર્ટસ
ભારતના ટૉપ ઓર્ડરનું પતન, પણ યશસ્વી-પંતે આબરૂ સાચવી
ચેન્નઈ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સવારે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ શરૂ થઈ હતી જેમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધા બાદ પહેલી દસ ઓવરની અંદર ટીમ ઇન્ડિયાના ટૉપ ઑર્ડરનો સફાયો કરી દીધો હતો, પરંતુ એના બોલર્સ ઓપનર યશસ્વી જયસ્વાલને આઉટ…
- નેશનલ
ગુજરાતમાં ડેન્ગ્યુનો કહેર, સપ્ટેમ્બર મહિનામાં આટલા કેસ નોંધાયા
અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂર બાદ રોગચાળો વકરી રહ્યો છે. સપ્ટેમ્બરમાં મચ્છરજન્ય અને તેમાં પણ ખાસ કરી ડેન્ગ્યુ, મેલેરિયાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ ચાર વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુ વધુ ઘાતક બન્યો…
- નેશનલ
“તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો… ” જાણો કોણે આવો આરોપ લગાવ્યો..
અમરાવતીઃ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ બુધવારે ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે અગાઉની વાયએસઆર કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તેમના શાસન દરમિયાન તિરુપતિમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવતા લાડુમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પાછલી સરકાર શુદ્ધ ઘીની જગ્યાએ…
- નેશનલ
અકોલા જિલ્લામાં ગણેશ વિસર્જન સરઘસ પર પથ્થરમારો, 68ની અટક
નાગપુરઃ મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના અકોટ શહેરમાં બુધવારે ગણપતિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન થોડા સમય માટે તંગદિલી સર્જાઈ હતી. કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ ગણેશ વિસર્જનની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ સહિત અન્ય લોકો ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું…
- આપણું ગુજરાત
વાહ રે સરકાર: 6000 મેટ્રિક ટનની ફાળવણી સામે માત્ર આટલી જ ખાંડ જ રેશનની દુકાન સુધી પહોચી
અમદાવાદઃ ગુજરાતમાં વિકાસ અને સુસાશનના દવાઓ વચ્ચે વ્યાપક ભ્રષ્ટાચાર અને બેદકરીના અહેવાલો પ્રકાશિત થતા રહે છે. એવામાં તાજેતરમાં જાહેર થયેલા રીપોર્ટમાં ખુલાસો થયો છે ગુજરાતની 17000 રેશનકાર્ડની દુકાનો પર 6000 મેટ્રિક ટન ખાંડની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ યોગ્ય ટેન્ડર…
- સ્પોર્ટસ
IND vs BAN: બાંગ્લાદેશે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કેપ્ટન રોહિતનો ચોંકાવનારો નિર્ણય
ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ ટોસ જીત્ય બાદ કહ્યું કે “એમે પહેલા બોલિંગ કરીશું. ભેજ છે અને અમે તેનો ઉપયોગ કરવા માંગીએ છીએ, પિચ હાર્ડ લાગી રહી…