- નેશનલ
સમુદ્રની લહેરોમાં ડુબાડીને પત્નીનું પતિએ મોત નીપજાવ્યું, પણ આ એક ભૂલ અને પોલીસે કર્યો જેલભેગો
દક્ષિણ ગોવા (South Goa)ની વૈભવી હોટલની રેસ્ટોરાંમાં મેનેજર (Hotel Manager) તરીકે કામ કરતા એક વ્યક્તિએ તેની જ 27 વર્ષની પત્નીને મોતને ઘાટ ઉતારી છે. તેણે પત્નીની હત્યાને અકસ્માતમાં ખપાવવા કાવતરું રચ્યું હતું, જેમાં પત્નીને દરિયાકિનારે ફરવા લઇ જવાને બહાને લહેરો…
- નેશનલ
12 વર્ષ બાદ આ બંને ગ્રહો આવશે નજીક, ત્રણ રાશિના લોકોનો શરૂ થશે Golden Period…
વેદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર 2024નું વર્ષ ગ્રહોની હિલચાલની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે અને એમાં પણ માર્ચ મહિનામાં શરુઆત ખૂબ જ ખાસ રહેવાની છે. માર્ચ મહિનાની શરૂઆતમાં ગ્રહોના રાજા સૂર્ય અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિની ખાસ યુતિ સર્જાઈ રહી…
- નેશનલ
ગુજરાતી પર્યટકોનું ફેવરિટ એવું રાષ્ટ્રપતિ ભવન દિલ્હીનું અમ્રુત ઉદ્યાન જાહેર જનતા માટે ખુલ્લુ મુકાશે, જાણો વિગત
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં અમૃત ઉદ્યાન ટૂંક સમયમાં જ જાહેર જનતા માટે ખુલવા જઈ રહ્યું છે. અમૃત ઉદ્યાન 2જી ફેબ્રુઆરીએ ખુલશે અને તમે 31મી માર્ચ સુધી અહીંની સુંદરતાનો આનંદ માણી શકશો. અમૃત ઉદ્યાન પહેલા મુગલ ગાર્ડન તરીકે જાણીતું હતું. દર…
- સ્પોર્ટસ
અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતનો 84 રનના માર્જિન સાથે વિજયી આરંભ
બ્લોમફોન્ટેન: સાઉથ આફ્રિકામાં શુક્રવારે શરૂ થયેલા અન્ડર-19 મેન્સ વન-ડે વર્લ્ડ કપમાં બિગેસ્ટ ચૅમ્પિયન ભારતની પ્રથમ મૅચ શનિવારે બાંગલાદેશ સામે હતી જેમાં ભારતે 84 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. ઓપનર આદર્શ સિંહના 76 રન તથા કૅપ્ટન ઉદય સહરાનના 64 રન, ગુજરાતી…
- નેશનલ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રામેશ્વરમ સમુદ્ર કિનારે PM મોદીએ લગાવી ડૂબકી, જુઓ Video
રામેશ્વરમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તમિલનાડુના રામેશ્વરમમાં શ્રી અરુલમિગુ રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી (PM Narendra Modi Tamilnadu Visit). PM મોદીએ પૂજા અર્ચના કરતા પહેલા સમુદ્રમાં પવિત્ર સ્નાન પણ કર્યું હતું. તેમજ પીએમ મોદીએ મંદિરમાં આયોજિત ‘શ્રી રામાયણ પારાયણ’…
- નેશનલ
ભાજપ જાતિ, ધર્મ અને પંથના નામે દેશના ભાગલા કરી રહ્યું છે: રાહુલ ગાંધી
ઇટાનગર: કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શનિવારે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધીએ પ્રવેશતાની સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ડોઈમુખના રહેવાસીઓ સાથે વાતચીત કરતી વખતે, કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે આરોપ લગાવ્યો કે ભાજપ લોકોને ધર્મ અને ભાષાના નામે…
- નેશનલ
પીએમ મોદી સાથે ધોતયુ પહેરીને આ કોણ ચાલી રહ્યું છે?
કેરળ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા કેરળના મંદિરની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની કેરળની મુલાકાતના અનેક વીડિયો અને તસવીરો વાઇરલ થઈ રહ્યા છે. તે પૈકી એક તસવીરમાં પીએમ મોદીએ તેમના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ…