- નેશનલ
Delhiમાં એમસીડીની બેદરકારી, કાર્ડ બોર્ડથી ઢાંકી ગટર, પગ મૂકતા જ 7 વર્ષનો બાળક ગટરમાં પડયો
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi) એમસીડીની બેદરકારીનો એક મામલો સામે આવ્યો છે, જેમાં સાત વર્ષના બાળકનો જીવ બચી ગયો છે. દક્ષિણ દિલ્હીની એક પબ્લિક સ્કૂલમાં ધોરણ 3માં ભણતો બાળક શુક્રવારે ડિફેન્સ કોલોનીના બ્લોક ડીમાં કાર્ડબોર્ડથી ઢંકાયેલા ગટર પડ્યો હતો. તેના પિતા…
- સ્પોર્ટસ
કેએલ રાહુલનું છ મહિને ટીમ ઇન્ડિયામાં અને દુબેનું છ વર્ષે વન-ડે ટીમમાં કમબૅક
કોલંબો: શ્રીલંકાએ અહીં ભારત સામેની પ્રથમ વન-ડેમાં ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા પછી ખરાબ શરૂઆત કરી હતી. યજમાન ટીમે ત્રીજી જ ઓવરમાં ઓપનર અવિષ્કા ફર્નાન્ડોની પહેલી વિકેટ ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. જોકે પછીથી ઓપનર પથુમ નિસન્કા તથા વિકેટકીપર કુસાલ…
- આપણું ગુજરાત
‘વન નેશન વન ટેક્સ’ હેઠળ અમને લાભ આપો: રાજકોટ ટ્રાવેલ એસોસિએશન
રાજકોટ: રાજકોટ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ઓલ ઈન્ડીયા ટુરીસ્ટ પરમીટ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. રાજકોટ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા બસ ઓપરેટરને વર્ષ ૨૦૨૧ માં વન નેશન વન ટેક્ષ હેઠળનો લાભ…
- નેશનલ
Mukesh Ambaniને છે આ વ્યક્તિથી ખતરો, ખતમ કરી શકે છે…
ભારત જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંથી એક એવા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ને માથે સંકટ તોળાઈ રહ્યું છે. બ્લુમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્ટ અનુસાર હાલમાં મુકેશ અંબાણી 114 અબજ ડોલરની નેટવર્થ સાથે એશિયાના પહેલાં અને દુનિયાના 11મા નંબરના ધનવાન વ્યક્તિ…
- મહારાષ્ટ્ર
Maharashtraમાં ઔરંગાબાદ-ઉસ્માનાબાદના નામ બદલાશે, સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યો નિર્ણય
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્રના (Maharashtra) બે શહેરોના નામ બદલવાના સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યના ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી…
- ઇન્ટરનેશનલ
પેરિસમાં અંબાણી પરિવાર જે હોટેલમાં રોકાયો તેનું એક રાતનું ભાડું જાણીને ચકિત રહી જશો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નની ઉજવણી પછી અંબાણી પરિવાર પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં જોવા મળ્યો હતો. એશિયાના સૌથી ધનિક પરિવારના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. નવપરિણીત યુગલ ઉપરાંત મુકેશ, નીતા, ઈશા અંબાણી અને…
- આપણું ગુજરાત
રાજકોટમાં Janmashtamiના લોકમેળામાં મોંઘવારીનું ગ્રહણ, સ્ટોલના ભાવમાં વધારો
રાજકોટ : રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં 24થી 28મી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો (Janmashtami) લોકમેળો યોજાવાનો છે. જેમાં સ્ટોલ અને પ્લોટ મેળવવા માટે ફોર્મ ભરવાની સમય મર્યાદા પુર્ણ થઈ ગઈ છે. ત્યારે લોકમેળામાં સ્ટોલના ભાડાના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. લોકમેળામાં…
- સ્પોર્ટસ
BCCI લગાવશે પાબંદી, ક્રિકેટ મેચોમાં હવે નહીં જોવા મળે………
નવી દિલ્હીઃ ભારતમાં ક્રિકેટ મેચો દરમિયાન, તમાકુ ઉત્પાદનોની સરોગેટ જાહેરાતો ઘણીવાર સ્ટેડિયમમાં મૂકવામાં આવે છે. આ જાહેરાતો તમાકુના ઉત્પાદનોને સીધી રીતે દર્શાવતી નથી, પરંતુ તમાકુ ઉત્પાદનો સાથે જોડાણ ધરાવતા અન્ય ઉત્પાદનો દ્વારા પ્રચાર કરવામાં આવે છે. મેચો દરમિયાન તમાકુની બ્રાન્ડ…