- ધર્મતેજ
આગામી 24 દિવસ ચાર રાશિના જાતકો બંને હાથ ભેગા કરશે પૈસા, શરુ થયો Golden Period…
દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ ગોચરની તામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. આવું જ એક ગોચર ગઈકાલે એટલે કે પાંચમી ઓગસ્ટના થયું. જેને કારણે આગામી 24 દિવસ સુધી ચાર રાશિના જાતકો…
- નેશનલ
દીકરી અને સાંસદ બાંસુરી આ રીતે યાદ કર્યા મજબૂત મહિલા નેતા સુષ્મા સ્વરાજને તેમની પુણ્યતિથિએ
નવી દિલ્હીઃ વિશ્વના કોઈપણ ખૂણામાં રહેતો કે પ્રવાસ કરતો ભારતીય જો કોઈ મુસિબતમાં આવે તો તેણે બીજું કંઈ નહીં કરવાનું, માત્ર એક ટ્વીટ કરી નાખવાનું. તેને જોઈતી મદદ કે માહિતી પહોંચી જશે અને ઘર-પરિવારનો અધ્ધરતાલ શ્વાસ હેઠો બેસી જશે. આ…
- ટોપ ન્યૂઝ
Bangladeshમાં રાજકીય સંકટ પર ભારતની નજર, મોદી સરકાર સામે ઉભા થયા નવા પડકારો
ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh) શેખ હસીનાએ વડા પ્રધાન પદ છોડતાં જ દેશમાં અરાજકતાનો માહોલ છે. જેમાં ઉપદ્રવીઓએ દરેક જગ્યાએ તોડફોડ કરી રહ્યા છે. જ્યારે બાંગ્લાદેશની સેના લોકોને શાંતિની અપીલ કરી રહી છે. તેમજ ગઈકાલે બાંગ્લાદેશની સેનાએ વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી…
- આમચી મુંબઈ
નાગપુરમાં ચાલી રહ્યું છે રેલવેનું કામ એટલે ગુજરાતની આટલી ટ્રેનોને થશે અસર, જાણી લો
અમદાાવદઃ એક તરફ વરસાદને લીધે રેલવેને થોડી ઘણી અસર થઈ છે ત્યારે બીજી બાજુ રેલવે વિવિધ સમારકામ હાથ ધરતી હોય છે, તેને લીધે પણ ટ્રેનસેવાઓને અસર થયા કરે છે. છે. હાલમાં મહારાષ્ટ્રના દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે ના નાગપુર મંડળ માં…
- આપણું ગુજરાત
બાંગ્લાદેશની વણસેલી સ્થિતિએ ગુજરાતની વેપારીઓને ચિંતા વધારી, ધંધાને લાગશે ફટકો
અમદાવાદઃ બાંગ્લાદેશની સ્થિતિને માત્ર રાજકીય દૃષ્ટિથી જોવામા આવી છે, પરંતુ દરેક દેશની સ્થિતિ બીજા દેશોને કેટલો આર્થિક ફટકો આપે છે તે સામાન્ય જનતાને ખબર હોતી નથી. પહેલથી રશિયા-યુક્રેનના યુદ્ધ ઈઝરાઈલ-ગાજા વચ્ચેના યુદ્ધ, અમેરિકાની આર્થિક મંદી વગેરેથી હેરાન થતાં ટ્રેડર્સની હાલાત…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં સત્તા પલટો: ભારતીય અર્થતંત્રને ક્યાં ક્યાં પડશે ફટકો, શું થશે મોંઘું?
ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે. હિંસક વિરોધ બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારત બાંગ્લાદેશ સાથે મોટા પ્રમાણમાં વેપાર કરે છે. દેશમાં ફેલાયેલી હિંસાને કારણે ભારતના બિઝનેસને પણ અસર થવાની આશંકા છે.…
- ઇન્ટરનેશનલ
Shaikh Hasinaના ભારત આવવા પર કંગના રનૌતે કહ્યું, મુસ્લિમ દેશોમાં કોઇ સુરક્ષિત નથી
નવી દિલ્હી : બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ(Shaikh Hasina) હિંસક તોફાનો વચ્ચે દેશ છોડવો અને પછી ભારત આવવું એ હાલનો સૌથી મોટો મુદ્દો છે. તેમના 15 વર્ષના શાસનના અંત પછી દેશમાં વિરોધ ચાલી રહ્યો છે. જેના કારણે તે ત્યાંથી ભાગીને…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશના સંકટ પરથી ભારતીય નેતાઓએ શીખવું જોઈએ: સંજય રાઉતે કોના પર તાક્યું નિશાન?
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા અને તણાવ વચ્ચે શેખ હસીના (Sheikh Hasina) વડા પ્રધાન પદેથી રાજીનામું આપી વિદેશ ભાગી ગયા છે, હાલ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે. રિઝર્વેશન ક્વોટા સિસ્ટમ બાબતે ગયા મહિને શરૂ થયેલું સરકાર વિરોધી…
- મનોરંજન
શુરા ખાનના કારણે મલાઈકાએ અરબાઝ સાથે કર્યું કંઇક એવું કે..
અભિનેત્રી મલાઈકા અરોરાનું અંગત જીવન હંમેશા ચર્ચાનો વિષય રહ્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રીએ તેના પૂર્વ પતિ અરબાઝ ખાનને ઇન્સ્ટાગ્રામ પરથી…
- ઇન્ટરનેશનલ
Shaikh Hasina યુકે માં આશ્રયના લે ત્યાં સુધી ભારતમાં રહે તેવી શક્યતા
નવી દિલ્હી: ભારત સરકારે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને(Shaikh Hasina) કામચલાઉ આશ્રય આપવામાં આવ્યો છે. મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ભારત વ્યાપક લોજિસ્ટિકલ સપોર્ટ ઓફર કરશે કારણ કે હસીનાએ યુકેમાં આશ્રય મેળવ્યો છે. તેમનું બ્રિટનમાં સ્થળાંતર બાકી…