- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશના સંકટ પરથી ભારતીય નેતાઓએ શીખવું જોઈએ: સંજય રાઉતે કોના પર તાક્યું નિશાન?
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા અને તણાવ વચ્ચે શેખ હસીના (Sheikh Hasina) વડા પ્રધાન પદેથી રાજીનામું આપી વિદેશ ભાગી ગયા છે, હાલ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે. રિઝર્વેશન ક્વોટા સિસ્ટમ બાબતે ગયા મહિને શરૂ થયેલું સરકાર વિરોધી…
- મનોરંજન
શુરા ખાનના કારણે મલાઈકાએ અરબાઝ સાથે કર્યું કંઇક એવું કે..
અભિનેત્રી મલાઈકા અરોરાનું અંગત જીવન હંમેશા ચર્ચાનો વિષય રહ્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રીએ તેના પૂર્વ પતિ અરબાઝ ખાનને ઇન્સ્ટાગ્રામ પરથી…
- ઇન્ટરનેશનલ
Shaikh Hasina યુકે માં આશ્રયના લે ત્યાં સુધી ભારતમાં રહે તેવી શક્યતા
નવી દિલ્હી: ભારત સરકારે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને(Shaikh Hasina) કામચલાઉ આશ્રય આપવામાં આવ્યો છે. મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ભારત વ્યાપક લોજિસ્ટિકલ સપોર્ટ ઓફર કરશે કારણ કે હસીનાએ યુકેમાં આશ્રય મેળવ્યો છે. તેમનું બ્રિટનમાં સ્થળાંતર બાકી…
- નેશનલ
Kedarnathમાંથી 11 હજાર શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયા
દેહરાદૂન : કેદારનાથ(Kedarnath) મંદિર અને ખીણમાં ફસાયેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સોમવારે એરફોર્સના MI-17, ચિનૂક અને હેલિકોપ્ટરની મદદથી કેદારનાથથી 136 અને લિંચોલીથી 509 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા. સોમવારે કેટલાક 1401 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા,…
બાંગ્લાદેશની જેલમાંથી બહાર આવી ચીન સમર્થક બેગમ ખાલિદા જિયા
15 વર્ષથી બાંગ્લાદેશની સત્તા સંભાળી રહેલા શેખ હસીનાએ દેશ છોડતાં જ તેમની સૌથી કટ્ટર હરીફ ખાલિદા ઝિયા જેલમાંથી મુક્ત થઈ ગઈ છે. પાડોશી દેશમાં ઝડપથી બદલાતી ઘટનાઓ વચ્ચે આ સમાચાર સામે આવ્યા છે કે શેખ હસીના ભારત માટે રવાના થતા…
- આપણું ગુજરાત
અમદાવાદના ચંડોળા તળાવમાં ત્રણ બાળક ડૂબ્યાંઃ બાળકોની મસ્તી કે તંત્રનો વાંક
અમદાવાદઃ શહેરમા છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે ક્યાક ધીમે તો ક્યાક ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદના પુર્વ વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત થયા છે. તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં…
- આમચી મુંબઈ
મુંબઇમાં ઇકો-ફ્રેન્ડલી સ્મશાનગૃહની યોજના માત્ર કાગળ પર..
મુંબઇઃ મુંબઇમાં વિવિધ વિકાસ કામો કરવાનો સરકાર દાવો કરે છે, પણ આ કામો હકીકતમાં કેટલા થયા છે તે તપાસનો વિષય છે. મુંબઇ જેવા રાજ્યમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે ઇકો-ફ્રેન્ડલી સ્મશાનગૃહની યોજના બનાવી હતી, જે માત્ર કાગળ પર જ છે,…
- નેશનલ
બાંગ્લાદેશની સ્થિતિ અંગે સર્વપક્ષીય બેઠકમાં સરકારે આપી માહિતી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે સવારે બાંગ્લાદેશની સ્થિતિને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સવારે 10 વાગે બોલાવવામાં આવેલી આ સર્વપક્ષીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર તમામ રાજકીય પક્ષોના નેતાઓને બાંગ્લાદેશની સ્થિતિ અને ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા…
- ઇન્ટરનેશનલ
શેખ હસીનાએ જેમને દેશ બહાર કાઢ્યા હતા તે લેખિકા તસ્લીમા નસરીને કાઢ્યો બળાપો
નવી દિલ્હીઃ ઈસ્લામીક કટ્ટરવાદની ટીકા કરતા પુસ્તક લજ્જાના લેખિકા તસ્લીમા નસરીને બાંગ્લાદેશની રાજકીય હાલત શેખ હસીના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે.તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હસીનાએ રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો, તે પોતાની પરિસ્થિતિ માટે પોતે જ…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદીનો ફેવરિટ રનર અવિનાશ સાબળે ઑલિમ્પિક્સ ફાઈનલ માટે ક્વોલિફાઈ થયો, નવો ઇતિહાસ રચાયો
પૅરિસ : ભારતના ટોચના રનર અવિનાશ સાબળેએ સોમવારે પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લેટિક્સમાં ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. તે 3000 મીટર સ્ટીપલચેઝની ફાઇનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય રનર બન્યો હતો.અવિનાશ સાબળે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફેવરિટ રનર છે. થોડા સમય પહેલાં વડાપ્રધાને…