- ઇન્ટરનેશનલ

શપથગ્રહણ બાદ બાંગ્લાદેશના વચગાળાના વડાએ અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે કહી દીધું કે….
હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા બાદ હવે વચગાળાની સરકાર રચાઇ ગઈ છે, જેના વડા નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસ છે. તેમણે શપથગ્રહણ કરતાની સાથે જ દેશના નાગરિકોની સુરક્ષા મુદ્દે…
- સ્પોર્ટસ

કુસ્તીમાં અયોગ્ય જાહેર થયેલી વિનેશ પર આવી બહેનની પ્રતિક્રિયા, કહી દીધું કે…..
પેરિસ ઓલિમ્પિકમાં વધુ વજન હોવાના કારણે અયોગ્ય જાહેર થયેલી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. વિનેશના આ નિર્ણય બાદ તેના કાકા મહાવીર ફોગાટે તેને તેનો નિર્ણય પાછો ખેંચવા કહ્યું હતું. હવે તેની બહેન બબીતા…
- ટોપ ન્યૂઝ

પીએમ મોદી એ પ્રારંભ કર્યું Har Ghar Tiranga અભિયાન, ટ્વિટર પર ડીપી બદલી લોકોને જોડાવવા કરી અપીલ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ 2024 પૂર્વે ‘હર ઘર તિરંગા'(Har Ghar Tiranga )અભિયાન શરૂ કર્યું છે. PM એ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’પર તેમના પ્રોફાઇલ ફોટાને તિરંગાની તસવીર સાથે બદલી છે. 28 જુલાઈના રોજ પ્રસારિત તેમના માસિક…
- શેર બજાર

શેરબજારમાં જબરદસ્ત તેજી , સેન્સેક્સમાં 1098 પોઇન્ટનો ઉછાળો
મુંબઈ : ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યું હતું. શુક્રવારે સેન્સેક્સ (Sensex)1098.02 પોઈન્ટના વધારા સાથે 79,984.24 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી પણ 269.85 પોઈન્ટના ઉછાળા સાથે 24,386.85 પોઈન્ટ પર ખુલ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં…
- આપણું ગુજરાત

Gujaratમાં આ કારણે આજે કેવડિયા, ગરુડેશ્વર બંધનું એલાન
રાજપીપળા : ગુજરાતના(Gujarat)નર્મદા જિલ્લામાં નર્મદામાં બે આદિવાસી યુવાનોના મૃત્યુને લઈને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ શુક્રવારે ગરૂડેશ્વર અને કેવડિયા બંધનું એલાન આપ્યું છે. તેમજ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહનાં અંતિમ સંસ્કારનો પણ…
- ટોપ ન્યૂઝ

રમતે ફરી બે દેશોને જોડ્યા: ‘અરશદ પણ મારો દીકરો છે…’ નીરજ ચોપરાની માતાનું નિવેદન
નવી દિલ્હી: ભારતના સ્ટાર જેવલિન થ્રો એથ્લેટ નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક (Niraj Chopra in Paris Olympic)માં સિલ્વર મેડલ જીતીને સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ ખેલાડી બન્યો છે. દેશવાસીઓને નીરજ પાસે ગોલ્ડ મેડલની આશા હતી, ફાઈનલ…
- ટોપ ન્યૂઝ

શ્રીલંકાના આ ખેલાડી પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો! ICCએ નોટીસ મોકલી જવાબ માંગ્યો
દુબઈ: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) આજે ગુરુવારે શ્રીલંકાના સ્પિનર પ્રવીણ જયવિક્રમા (Sri Lankan crickter Praveen Jayawickrama) પર મેચ ફિક્સિંગ સંબંધિત ગેરરીતીનો આરોપ મુલાવામાં આવ્યો છે, જેને કારણે શ્રીલંકન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. આ આરોપો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમજ લંકા પ્રીમિયર…
- નેશનલ

વિનેશ ફોગાટ વિશે આ શું બોલ્યા..કે ટ્રોલ થઇ ગયા બ્રિટનના પૂર્વ પીએમના સાસુ
પેરિસ ઓલિમ્પિક્સ 2024માંથી કુસ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ ભારતીય લોકોને ભારે નિરાશા થઇ હતી. 29 વર્ષીય વિનેશ ફોગાટને બુધવારે ઓલિમ્પિકમાં તેના 50 કિગ્રા કેટેગરીના ગોલ્ડ મેડલ મુકાબલો પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી,…
- આપણું ગુજરાત

સાવધાનઃ વરસાદી વાતાવરણમાં કાનમાં ફંગસના કેસ વધી રહ્યા છે
અમદાવાદઃ ચોમાસાની ઋતુ અને સૂર્યપ્રકાશના અભાવને લીધે ઘણી બીમારીઓ ફેલાઈ છે. આખા ગુજરાતમાં કોલેરા, મલેરિયા, કમળો, શરદી-ઉધરસ તાવના દરદીઓ હૉસ્પિટલોમાં ઉભરાઈ રહ્યા છે. એવામાં ડોક્ટરો પાસેથી મળતી માહિતી અનુસાર કાનમાં સતત દુઃખાવો, સણકા અને ખંજવાળની સમસ્યા વધી છે. આ સમસ્યા…
- નેશનલ

અહોભાગ્યઃ પ્રયાગરાજમાં બનેલી આ ઘટના આપી રહી છે શુભસંકેત, વર્ષ જશે સારું
પ્રયાગરાજઃ વરસાદમાં નદીમાં ઊભારો આવે એટલે સ્વાભાવિક આસપાસ રહેનારાના શ્વાસ અધ્ધર થઈ જાય, પણ તમને જાણીને નવાઈ લાગશે કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં લોકો ગંગા નદીના આ ઉછાળાની રાહ જુએ છે. તેનું કારણ આ સ્થાન સાથે જોડાયેલી એક માન્યતા છે. એવું…









