- ઇન્ટરનેશનલ
ભારત કોઇપણ સંજોગોમાં આટલા કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવા મક્કમ છે…
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે આજે એક સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સ્પષ્ટપણે કહ્યું કે ભારતની સરખામણીમાં કેનેડા પાસે નવી દિલ્હીમાં ઘણા વધુ રાજદ્વારીઓ છે.…
- સ્પેશિયલ ફિચર્સ
ડ્રાઈવિંગ લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો પણ મૃતકનો પરિવાર વળતરનો હકદાર
આપણે એવી જ પ્રાર્થના કરીએ કે સૌ કોઈ જવાબદારીપૂર્વક વાહનો ચલાવે અને કોઈ અકસ્માતમાં જીવ ન ગુમાવે, પણ કમનસીબે દેશમાં માર્ગ અકસ્માતોના કિસ્સા ઘટવાનું નામ લેતા નથી. આવામાં અચાનકથી પરિવારની વ્યક્તિ ગુમાવ્યા બાદ જો પરિવારજનોને વળતર પણ ન મળે તો…
- આપણું ગુજરાત
આ કારણે જ અમે ચલાવી રહ્યા છે અભિયાનઃ સુરતમાં ગરબા રમતા યુવકનું મોત
મુંબઈ સમાચાર હાલમાં સ્વસ્થ ખેલૈયા, મસ્ત ખેલૈયા અભિયાન ચલાવી રહ્યું છે જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાનનું કારણ હાલમાં બનતી ઘટનાઓ છે. સ્વસ્થ યુવાનો હસતા રમતા હોય અને અચાનક હાર્ટ એટેકથી ઢળી પડે છે ત્યારે પરિવાર…
- સ્પોર્ટસ
આનંદ મહિન્દ્રાએ શેર કરી ટીમ ઈન્ડિયાની જર્સી આ નંબર કેમ રાખવમાં આવ્યો…
આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં ખૂબજ સક્રીય રહે છે. તેમની પોસ્ટ માત્ર લોકોને જ પ્રેરિત કરતી નથી પણ તેમને જીવનનું જ્ઞાન પણ આપે છે. ક્યારેક તેમના દ્વારા શેર કરવામાં આવેલ જુગાડના વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ પણ થઈ જાય છે. જોકે, આ…
- મનોરંજન
વૉર-2માં રીતિક-એનટીઆર જૂનિયર સાથે આ બે સુપરસ્ટાર પણ દેખાશે
મલ્ટિસ્ટારર ફિલ્મો આજકાલ ઓછી બને છે અને તેમાં પણ આગલી હરોળના ત્રણ અભિનેતા સાથે આવે તેમ લાંબા સમયથી બન્યુ નથી. જોકે દર્શકોને વાર્તા સારી હોય તો મલ્ટિસ્ટારર ફિલ્મો ગમે છે કારણ કે તેમાં મનોરંજન ભરપૂર હોય છે. તો આવી ફિલ્મો…
- નેશનલ
પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તોને મળશે આ વીઆઇપી સગવડ…
અયોધ્યા: અયોધ્યામાં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મોટાભાગે તમામ હોટેલો, ધર્મશાળાઓમાં તો ફુલ બુકિંગ ઝઇ ગયું પરંતુ ઓળખીતાઓના ઘરે પણ રહેવા માટે ભક્તોએ અગાઉથી જાણ કરી દીધી છે. પરંતુ હજુ પણ દર્શનાર્થે આવવા અને અયોધ્યામાં રહેવા માટે ભક્તોની ઇન્કવાયરી…
- નેશનલ
રામ મંદિરના નિર્માણમાં વિદેશી ભક્તો હવે ડાયરેક્ટ દાન કરી શકશે…
અયોધ્યા: દેશના ખૂણે-ખૂણેથી ભક્તોના દાનની રકમ 3500 થી 5000 કરોડની વચ્ચે પહોંચી ગઈ છે. ત્યારે જો હવે વિદેશથી સીધું દાન લાવવામાં આવશે, ત્યારે આ રકમમાં ઘણો વધારો થઇ શકે છે. રામ મંદિર ટ્રસ્ટ તરફથી જાણવા મળ્યું હતું કે હાલમાં રામ…
- નેશનલ
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણીપંચે બોલાવી મહત્વની બેઠક
આ વર્ષના અંત સુધીમાં દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓની તારીખોની જાહેરાત થાય તે પહેલા ચૂંટણીપંચે એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૂંટણી કાર્યક્રમોનું સંચાલન સફળતાપૂર્વક પાર પાડવા અંગે ચર્ચા કરવામાં આવશે.કહી શકાય કે આ બેઠક…
- નેશનલ
હવે આ અભિનેતાના પક્ષે એનડીએ સાથે છેડો ફાડ્યો
2024માં લોકસભા ચૂંટણી પહેલા રાજકીય ઉપલપાથલ થતી રહેશે. ત્યારે આ વચ્ચે હવે બીજેપીને દક્ષિણથી મોટો ઝાટકો લાગ્યો છે. એક્ટર અને નેતા પવન કલ્યાણે આજે ભાજપના નેતૃત્વ વાળી NDAનો સાથ છોડવાનું અને TDPનું સમર્થન કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે,…