- આમચી મુંબઈ
વિધાનસભાના વિરોધ પક્ષના નેતાએ શા માટે કર્યું આવું વિવાદાસ્પદ નિવેદન?
પરભણી: વિધાનસભાના વિરોધી પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે ડો. બાબાસાહેબ આંબેડકર અને મુસ્લિમ ધર્મ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. જો ડો. બાબાસાહેબ આંબેડકરે મુસ્લિમ ધર્મ સ્વિકાર્યો હોત તો આજે દેશના બે ટૂકડાં થયા હોત. એમ વિજય વડેટ્ટીવારે કહ્યું. તેમણે આ વિધાન…
- ઇન્ટરનેશનલ
કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં પાકિસ્તાનની નાપાક હરકત
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં શીખ સમુદાયની ભાવનાઓ સાથે રમત રમાઈ હોવાનો મામલો જાણવા મળ્યો છે. અહીં કરતારપુર સાહિબ સ્થિત ગુરુદ્વારાને અપમાનિત કરવામાં આવ્યું છે. કરતારપુર સાહિબના ગુરુદ્વારાના દર્શની દેવધીથી માત્ર 20 ફૂટ દૂર દારૂ અને નોન-વેજ પાર્ટીનું આયોજન કરવામાં…
- IPL 2024
ટીમ ઈન્ડિયાના કેપ્ટનની આ બે ભૂલો ભારે પડી?
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં 140 કરોડ દેશવાસીઓની આશાઓ પર પાણી ફેરવાઈ ગયું છે. દુઃખ માત્ર હારનું નથી, પરંતુ સારી ગેમ ન રમ્યા તેનું પણ છે. જોકે તેમ છતાં ટીમ ઈન્ડિયાએ આખી ટૂર્નામેન્ટમાં જે દેખાવ કર્યો તેનાથી ફેન્સ ખુશ છે અને…
- નેશનલ
વર્લ્ડ કપ જોવા ગયા, પણ મણિપુર જઇ ન શક્યા…., કોંગ્રેસની વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટીકા
નવી દિલ્હી: રવિવારે વર્લ્ડ કપ ફાઇનલ જોવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, શાહરુખ ખાન, રણવીર સહિત અનેક બોલીવુડ કલાકોરો સહિત દોઢ લાખ પ્રેક્ષકો સામે ઓસ્ટ્રેલિયાએ 140 કરોડ ભારતીયોનું સપનું ચકનાચૂર કરી દીધું. અને 12 વર્ષ બાદ ભારતની વર્લ્ડ કપ જીતવાની…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની હાર પર પાકિસ્તાન ખુશ
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલમાં કાંગારૂ ટીમે ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. ટ્રેવિસ હેડે ઝડપી સદી ફટકારી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 240 રન જ બનાવી શક્યા…
- આપણું ગુજરાત
મેચમાં હાર પહેલા જ 200 કરતા વધારેને આ કારણે કરવા પડ્યા હતા ઈમરજન્સી કૉલ્સ
શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી.જેમાં દેશ-વિદેશના સવા લાખ કરતાં વધુ પ્રેક્ષકો ઉપરાંત અનેક સેલેબ્સ મેચ નિહાળવા માટે આવ્યા હતા. ખૂબ જ આશાઓ વચ્ચે મેચ જોવા આવેલા લાખો પ્રેક્ષકોને લગભગ દસેક…
- આપણું ગુજરાત
ધો.10-12ની પરીક્ષા ફી વધારાથી ગુજરાત શિક્ષણ બૉર્ડ આટલું કમાશે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ફીમાં અંદાજે 10 ટકા જેટલો વધારો જાહેર કર્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ફી વધારાથી ધોરણ 10 અને 12માં અંદાજે રૂ. 3.45 કરોડ જેટલી વધુ આવક થશે. ગત વર્ષની બોર્ડની…
- આપણું ગુજરાત
ગીરનાર લીલી પરિક્રમાઃ આ કારણોસર અહીં ઊભા કરાશે 25 મેડિકલ કેમ્પ
જુનાગઢમાં આ વર્ષે 23મી નવેમ્બરથી 27મી નવેમ્બર સુધી લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ગિરનારની લીલી પરિક્રમા માટે જિલ્લાના વહીવટી અને પોલીસતંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. હાર્ટએટેકની ઘટનાઓને પગલે 25 જેટલા મેડિકલ કેમ્પમાં એમડી ડોક્ટર તૈનાત કરાવામાં…
- આપણું ગુજરાત
હૃદયને લગતી બીમારી હોય તો પ્રવેશ બંધીઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સ્પોર્ટ્સ કૉમ્પ્લેકસમાં લગાવ્યા બેનર
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, હોસ્પિટલોમાં હૃદયને લગતી બીમારીઓના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ જુદી જુદી રમતોના મેદાનમાં બેનર લગાવી દીધા છે જેમાં સૂચના અપાઈ છે કે જે વ્યક્તિ કે ખેલાડીને…
- મનોરંજન
તો શું વર્લ્ડ કપ બાદ શુભમન-સારા પરણી જશે! સચિન તેંડુલકરની દીકરીએ હાથ પર લગાવી મહેંદી
મુંબઇઃ હાલમાં લોકો પર વન-ડે વર્લ્ડ કપનો ક્રેઝ છવાયેલો છે. ભારતીય ટીમ ઘણું જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે અને લીગ રાઉન્ડમાં એક પણ મેચ હાર્યા વિના સેમિફાઇનલમા જીતીને ફાઇનલ સુધી પહોંચી ગઇ છે. અનેક ક્રિકેટ પ્રેમીઓએ દેશમાં જુદી જુદી…