- આમચી મુંબઈ
બોરીવલીમાં મહિલાની હત્યા કરી ફરાર થયેલો બૉયફ્રેન્ડ હૈદરાબાદમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલીમાં શંકાને પગલે લોખંડનો સળિયો માથા પર ફટકારી મહિલાની હત્યા કરી ફરાર થઈ ગયેલા બૉયફ્રેન્ડને પોલીસે હૈદરાબાદમાં પકડી પાડ્યો હતો.એમએચબી કોલોની પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રાજીવકુમાર ગણોર સાહ (23) તરીકે થઈ હતી. બોરીવલી પશ્ર્ચિમમાં ન્યૂ લિંક…
- આમચી મુંબઈ
ફિલ્મ પ્રોડ્યુસર સાથે 2.65 કરોડ રૂપિયાની છેતરપિંડી પ્રકરણે સ્ક્રિપ્ટરાઈટરની ધરપકડ
મુંબઈ: કંપની સાથે કરેલા કરારનું ઉલ્લંઘન કરી ફિલ્મ પ્રોડ્યુસર સાથે 2.65 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે ટીવી સિરિયલના સ્ક્રિપરાઈટરની ધરપકડ કરી હતી.ફિલ્મ પ્રોડ્યુસર જતીન સેઠીએ નોંધાવેલી ફરિયાદને આધારે અંબોલી પોલીસે આ પ્રકરણે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ…
- સ્પેશિયલ ફિચર્સ
HDFC Bankમાં છે તમારું Bank Account? તો આ સમાચાર તમારા માટે જ છે…
જો તમારું બેન્ક એકાઉન્ટ પણ દેશની અગ્રણી પ્રાઈવેટ સેક્ટરની બેંક એચડીએફસી બેંક (HDFC Bank)માં છે તો આ સમાચાર તમારા માટે છે. બેંક દ્વારા આવતીકાલે સર્વર મેઈન્ટેનન્સનું મહત્ત્વનું કામ હાથ ધરવામાં આવશે, જેન કારણે ખાતાધારકો અનેક પ્રકારની બેંકિંગ સુવિધાઓનો આનંદ નહીં…
- Uncategorized
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો.
સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ નવી મેત્રાલ, ખેડબ્રહ્મા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતુ કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની…
- આપણું ગુજરાત
અમદાવાદમાં જસ્ટિસ બાલકૃષ્ણન તપાસ આયોગની જાહેર સુનાવણી યોજાઈ
જસ્ટિસ બાલકૃષ્ણન તપાસ આયોગની જાહેર સુનાવણીનું આયોજન અમદાવાદમાં એનેક્સી સર્કિટ હાઉસ ખાતે કરાયું હતું. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અને કમિશનના અધ્યક્ષ કે.જી. બાલાકૃષ્ણને ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા કરવામાં આવેલી આશરે 150 અરજીઓની મૌખિક રજૂઆત સાંભળી હતી…
- Uncategorized
પતિના રોજના મારથી પરેશાન પત્નીએ પતિની હત્યા બાદ જે રાક્ષસી ક્રુરતા બતાવી તે…
કોઈપણનું કાળજું કાંપી જાય તેવી ઘટના આજે ઉત્તર પ્રદેશમાં જાહેર રસ્તા પર બની છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના રોજા નામના ગામમાં એક પત્નીએ જે ક્રુરતા બતાવી તે સહ્ય નથી અને સ્વીકાર્ય પણ નથી. દારૂડિયા પતિ દ્વારા રોજ માર ખાતી અને હેરાનગતિ…
- સ્પોર્ટસ
ડ્રેસિંગ રૂમમાં ભારતીય હૉકી ખેલાડીઓ રાષ્ટ્રધ્વજ ઓઢીને ખૂબ નાચ્યા
પૅરિસ: ભારતીય હૉકી ટીમ પૅરિસ ઑલિમ્પિક્સમાં ત્રીજા નંબરે આવીને બ્રૉન્ઝ મેડલ જીતી, પરંતુ લાગલગાટ બીજી ઑલિમ્પિક ગેમ્સમાં (બૅક-ટુ-બૅક) ચંદ્રક જીતવો એ બહુ મોટી સિદ્ધિ કહેવાય અને એનું હરમનપ્રીત સિંહની ટીમે ગુરુવારે રાત્રે જોરદાર સેલિબ્રેશન કર્યું હતું.ભારતીય હૉકી ટીમના ખેલાડીઓ અને…
- આમચી મુંબઈ
Bad News: વસઈ-વિરારવાસીઓને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ પણ હવે કરાયો આ ફેરફાર
મુંબઈઃ મુંબઈ નજીક વસઈ-વિરાર શહેરમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે મંજૂર કરવામાં આવેલ 12 ફલાયઓવરની ડિઝાઈનમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. બારમાંથી ત્રણ ફ્લાયઓવર એક બીજા સાથે જોડવામાં આવશે અને બાકીના બે ફ્લાયઓવર હવે રેલવે ઓવરબ્રીજમાં ફેરવાશે. આમ એકંદરે વસઈમાં 12…
- ટોપ ન્યૂઝ
Speaker Vs Jaya Bachchan: રાજ્યસભામાં સ્પીકર પર હવે મહાભિયોગની લટકતી તલવાર
નવી દિલ્હી : રાજ્યસભામાં(Rajya Sabha) સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખર વચ્ચે થયેલા શાબ્દિક વિવાદ બાદ વિપક્ષ અધ્યક્ષ વિરુદ્ધ એકજુથ થયો છે. તેમજ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ માટે તૈયારીઓ કરી રહ્યો છે. જેમાં અધ્યક્ષ…
- ઇન્ટરનેશનલ
Bangladesh માં હિંદુઓ પર થયેલા હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્રનું કડક વલણ, કહી આ વાત
ન્યુ યોર્ક : બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુઓ પર થયેલા હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્રએ કડક વલણ અપનાવ્યું છે. બાંગ્લાદેશમાં હિંસા દરમિયાન લઘુમતી હિન્દુ સમુદાય પર ભારે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં મહિલાઓ અને છોકરીઓ પર બળાત્કાર, લોકોની હત્યા, ઘર સળગાવવા, તોડફોડ, હુમલો વગેરે…