- આમચી મુંબઈ
માતા-પુત્રીની હત્યા કરી મૃતદેહો પથ્થર ભરેલી ગૂણી સાથે બાંધીને ઝરણામાં ફેંકનારા પકડાયા
મુંબઈ: મનોરમાં માતા-પુત્રીની હત્યા કર્યા બાદ મૃતદેહોને પથ્થર ભરેલી ગૂણીઓ સાથે બાંધી ઝરણામાં ફેંકી દેવા પ્રકરણે પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી. મૃતક આરોપીના ભાઈની પાંચમી પત્ની હતી અને તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી આ ગુનો આચર્યો હોવાનું તપાસમાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં અધધધ 1.17 લાખ કરોડનું રોકાણ! આ નિર્ણય લેવાયો કેબિનેટ બેઠકમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મંત્રાલયમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલી પ્રધાન મંડળની બેઠક (કેબિનેટ બેઠક)માં મહારાષ્ટ્રના થનારા રોકાણ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાજ્યમાં 1,17,00,000 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી હતી.સેમિ કંડક્ટર અને ઇલેક્ટ્રીક…
- આપણું ગુજરાત
ઑ’લા તરણેતર ને ‘રે અમે મેળે ગ્યાં ‘તા – થઈ જાઓ તૈયાર ,કાલથી અલક-મલકનો મેળો
ગુજરાતનાં મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, જે આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં યોજાતો તરણેતરનો મેળો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તરણેતરના મેળાનો ઇતિહાસલોકવાયકા…
- નેશનલ
નામીબિયાના જંગલી પ્રાણીઓને બચાવવા અનંત અંબાણીની ‘વનતારા’એ લંબાવ્યો મદદનો હાથ
નવી દિલ્હી: આફ્રિકન દેશ નામીબિયા હાલ ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. દેશમાં દુકાળ અને ભૂખમરાની પરિસ્થિતિથી દેશની પ્રજાને ઉગારવા માટે લગભગ 700 થી પણ વધુ પ્રાણીઓને મારવાનો નિર્ણય લીધો છે. જેને લઈને અનંત અંબાણીના વનતારા ફાઉન્ડેશને નામીબીયા સરકારને મદદ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવાયા આ મહત્ત્વના નિર્ણયો…
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ ગુરુવારે રાજ્યના પ્રધાન મંડળની મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી, જેમાં અમુક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં નવ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા અને એ ઉપરાંત અન્ય મહત્ત્વપૂર્ણ બાબતો વિશે પણ ચર્ચા…
- મનોરંજન
… તો Deepika Padukone નહીં પણ આ એક્ટ્રેસ હોત Ranveer Singhના બાળકની મા!
હાલમાં બોલીવૂડ એક્ટ્રેસ Deepika Padukone અને Ranveer Singhના આવનાર બાળકને કારણે લાઈમલાઈટમાં છે. અમુક રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે દીપિકા પદુકોણની ડ્યૂ ડેટ 28મી સપ્ટેમ્બર છે અને આ જ દિવસે તેના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરનો જન્મદિવસ પણ છે.…
- આમચી મુંબઈ
પત્નીને ઠપકો આપવા બદલ નાના ભાઇએ કરી મોટા ભાઇની હત્યા
નાગપુર: નાગપુરમાં પત્નીને ઠપકો આપવા બદલ નાના ભાઇએ મોટા ભાઇની બેરહેમીથી મારપીટ કરતાં તેનું મૃત્યુ થયું હતું.નાગપુરના હિંગણા વિસ્તારમાં રવિવારે આ ઘટના બની હતી. ગોવિંદ ચૌખે (25)ની તેના મોટા ભાઇ કિસન ચૌખે (36) સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બંને ભાઇઓ…
- આમચી મુંબઈ
વાહ! અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી (વેસ્ટ)માં જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદે રીતે બેસતા ફેરિયાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ આકરી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આગામી દિવસોમાં ૧૪થી વધુ સ્થળોને ફેરિયામુક્ત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.અંધેરી (વેસ્ટ)માં છેલ્લા બે દિવસથી ૧૪થી વધુ સ્થળો પર…
- આમચી મુંબઈ
ગુજરાતી વૃદ્ધ દંપતી અને તેમની પુત્રીની હત્યા કરનારો ઉત્તર પ્રદેશમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજકોટના વતની ગુજરાતી દંપતીની અને તેમની પુત્રીની પાલઘર જિલ્લાના વાડા સ્થિત ઘરમાં કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયેલા ભાડુઆતને પોલીસે ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો. લૂંટને ઇરાદે માથામાં હથોડો ફટકારી ત્રણ જણની હત્યા કરનારા આરોપીએ જમીન પર…
- આમચી મુંબઈ
મલાડમાં અંડર કંસ્ટ્રકશન ઈમારતનો છતનો ભાગ તૂટતા ત્રણના મોત, ત્રણ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડમાં હાજી બાપૂ માર્ગ પર ગોવિંદ નગરમાં બાંધકામ ચાલી રહેલા નવજીવન બિલ્િંડગમાં ૨૦માળની છતનો ભાગ ગુરુવારે બપોરના તૂટી પડતા ત્રણના મોત અને ત્રણ જખમી થયા હતા.મલાડમાં સ્લમ રીહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) અંતર્ગત બહુમાળીય ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું છે.…