- સ્પેશિયલ ફિચર્સ
OMG લંડનમાં રૂ. 14460000000નું ઘર ખરીદ્યું આ ભારતીયે, Mukesh Ambani પણ રહી ગયા પાછળ…
લંડનમાં બીજું સૌથી મોંઘું ઘર ખરીદીને એક ભારતીયે ભારત જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani)ને પણ પાછળ છોડી દીધા છે. આ ઘરની કિંમત 1,446 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. હવે તમને થશે કે…
- ગાંધીનગર
ફોરેસ્ટ ભરતીમાં શારિરીક કસોટીમાં કુલ જગ્યાના 25% ઉમેદવારો બોલાવવા સરકાર સંમત
ગાંધીનગર: ગુજરાતમાં ખૂબ જ વિવાદમાં રહેલી ફોરેસ્ટર ભરતીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સરકારે વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટી માટે 8 ટકા ઉમેદવારોને બદલે 25% ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે ગાંધીનગરમાં જ ચાલી રહેલા આંદોલનની માંગ…
- સુરત
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમના ચાર દરવાજા ખોલાયા
સુરત: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહીની વચ્ચે અનેક જળાશયોમાં જળસ્તરનો વધારો રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. હાલ તાપી પર ઉકાઈ ડેમમાં 97,969 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકને લઈને…
- મોરબી
મોરબીમાં પોતાના જ ફ્લેટમાં પરિવારના સામૂહિક આપઘાતથી ચકચાર
મોરબી: ગુજરાતના મોરબીમાં એક સામુહિક આપઘાતના બનાવે ભારે ચકચાર મચાવી છે. શહેરના વસંત પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા એક દંપતીએ અને તેના 19 વર્ષીય દીકરાએ તેમના જ ઘરે ફ્લેટમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્રણે મૃતદેહો અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા…
- આમચી મુંબઈ
સિદ્ધિવિનાયક મંદિરનું બ્યુટિફિકેશન ગણેશ ચતુર્થીથી શરૂ કરો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના અનેક લોકોના આસ્થા સ્થાન સમાન પ્રભાદેવીમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિરે આવતા શ્રધ્ધાળુઓને શ્રેષ્ઠ ગુણવત્તાની સુવિધા મળી રહે તે માટે બ્યુટીફીકેશનની કામગીરી ઝડપથી કરવી જોઇએ, એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આગામી ગણેશ ચતુર્થીના દિવસે આ કામ…
- નેશનલ
બાંગ્લાદેશમાં રાજકીય સંકટઃ શેખ હસીનાને બ્રિટન-અમેરિકાના દરવાજા બંધ, જાણો કેમ?
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં પીએમ પદેથી રાજીનામું આપ્યા પછી શેખ હસીનાએ ભારતનું શરણું લીધું છે, પરંતુ હવે અમેરિકા અને બ્રિટનને એન્ટ્રી આપવાની મનાઈ કરી છે. શેખ હસીનાએ રાજીનામું આપ્યા પછી ભારતમાં આવ્યા પછી હવે આગામી 48 કલાકમાં ભારત છોડીને અન્ય દેશમાં…
- નેશનલ
“બાંગ્લાદેશના હિન્દુઓને માટે ભારતે દ્વાર ખોલવા જોઈએ” ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી અપીલ
ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા યથાવત છે અને શેખ હસીનાના રાજીનામા અને દેશ છોડ્યા પછી પણ વિરોધ અટકી રહ્યો નથી. આ દરમિયાન બાંગ્લાદેશમાં મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઈસ્કોન મંદિરમાં તોડફોડ…
- નેશનલ
કેરળમાં નાણાકીય છેતરપિંડી બદલ પદ્મશ્રી પુરસ્કાર વિજેતાની ધરપકડ
થ્રિસુર: કેરળના ઉદ્યોગપતિ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સુંદર સી મેનનનીથ્રિસુર જિલ્લામાં કથિત ૭.૭૮ કરોડ રૂપિયાની નાણાકીય છેતરપિંડી બદલ ધરપકડ કરવામાં આવી હતી. રાજ્ય પોલીસની જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ વિંગ દ્વારા રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થાનિક કોર્ટ દ્વારા રિમાન્ડ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પુણેમાં જૂનથી અત્યાર સુધીમાં ઝીકા વાયરસના ૬૬ કેસ
મુંબઈઃ પુણે શહેરમાં છેલ્લા બે મહિનામાં ઝિકા વાયરસના ઓછામાં ઓછા ૬૬ કેસ નોંધાયા છે. સંક્રમિત લોકોમાં ૨૬ સગર્ભા સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે પરંતુ તેમાંથી મોટાભાગનાની તબિયત સારી છે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. આ વર્ષે શહેરમાં ઝીકા વાયરસ ચેપનો…
- નેશનલ
પ. બંગાળને રોલ મોડેલ બનાવવા કોઇ રાજ્ય નહીં ઇચ્છે, જાણો કોણ બોલ્યું આમ….
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સભ્યો ડાબેરી ઉગ્રવાદ વિશે પ્રશ્નો પૂછી રહ્યા હતા અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. દરમિયાન, પશ્ચિમ બંગાળના ડમડમથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રોફેસર સૌગત રોયે એક પ્રશ્ન પૂછતા પશ્ચિમ બંગાળનું ઉદાહરણ આપ્યું હતું.…