- નેશનલ
NEET PGની પરીક્ષા પર સ્ટે આપવા પર ‘સુપ્રીમ’ કોર્ટનો ઈન્કાર; 11મીએ જ યોજાશે પરીક્ષા
નવી દિલ્હી: આજે યોજાયેલી મહત્વની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે NEET PGની પરીક્ષા પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. આથી પરીક્ષા 11 ઓગસ્ટ, રવિવારના રોજ માત્ર બે શિફ્ટમાં લેવામાં આવશે. CJIએ સુનાવણી દરમિયાન કહ્યું કે હવે અમે NEET PGને કેવી રીતે…
- મોરબી
ન્યાય યાત્રાનો પ્રારંભ,પિડીત પરિવાર જોડાયા.
મોરબી: કોંગ્રેસ સેવાદળના લાલજી દેસાઈએ ન્યાયયાત્રા પૂર્વે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યારાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને ઝડપી ન્યાય અને પીડિત પરિવારોને યોગ્ય વળતર ચુકવવાની માંગ સાથે આજે 9મી ઓગસ્ટના ક્રાંતિદિવસથી કોંગ્રેસે મોરબીથી ન્યાયયાત્રાનો પ્રારંભ કર્યો છે.…
- સ્પેશિયલ ફિચર્સ
બે દિવસ બાદ પોતાના જ નક્ષત્રમાં પ્રવેશ કરશે ગ્રહોના સેનાપતિ, ત્રણ રાશિના જાતકોના શરુ થશે અચ્છે દિન
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત અને મહત્ત્વ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યા છે. જ્યોતિષાચાર્યોએ શુક્રને ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિનો કારક ગણાવ્યો છે. અન્ય ગ્રહોની જેમ જ શુક્ર પણ એક ચોક્કસ નિર્ધારિત સમયે ગોચર કરીને રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે.બે દિવસ બાદ…
- નેશનલ
બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા મુદ્દે ગૃહ મંત્રાલય એક્શનમાંઃ વચગાળા સરકાર સાથે કરશે વન-ટુ-વન વાતચીત
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં અનામતને લઈને શરૂ થયેલા આંદોલનમાં વડાપ્રધાન શેખ હસીનાની ખુરશીનો ભોગ લેવાય ચૂકયો છે અને તેઓ દેશને પણ છોડીને જતાં રહ્યા છે. ત્યારથી બાંગ્લાદેશમાં સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુ સહિત અનેક લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ફાટી…
- નેશનલ
ખાલિસ્તાની અમૃતપાલ સિંહના સાંસદ પદને સુપ્રીમની બહાલી: ખંડપીઠે ફગાવી અરજી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ કટ્ટરપંથી અમૃતપાલ સિંહની લોકસભા સાંસદ તરીકેની ચૂંટણી સામેની અરજી ફગાવી દીધી હતી. અમૃતપાલ સિંહ પંજાબના ખદુર સાહિબથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા છે. અમૃતપાલ હાલ આસામની દિબ્રુગઢ જેલમાં બંધ છે. અગાઉ અમૃતપાલ સિંહે NSA હેઠળ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
મનુ ભાકર પાછી પૅરિસ જશે, ગોલકીપર શ્રીજેશ સાથે મોટી જવાબદારી નિભાવશે
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને ભારત માટે નવો ઇતિહાસ રચનાર શૂટર મનુ ભાકર આ અઠવાડિયાની શરૂઆતમાં ભારત પાછી આવી, પરંતુ આ મેગા રમતોત્સવની 11 ઑગસ્ટની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય સંઘની આગેવાની લેવા પાછી પૅરિસ જવાની જ હતી, હવે હૉકી…
- નેશનલ
ભાજપ સાંસદે બાંગ્લાદેશના મુદ્દે વિપક્ષી નેતાઓના મૌન પર ઉઠાવ્યા સવાલ
શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ ભારે હિંસા વચ્ચે તેમણે દેશ છોડી દીધો હતો અને હાલમાં તેઓ ભારતમાં છે. સંસદમાં બાંગ્લાદેશ મુદ્દે ભારે બબાલ થઇ રહ્યો છે. ભાજપના સાંસદ બિષ્ણુ પદ રેએ બાંગ્લાદેશના મુદ્દે વિપક્ષી નેતાઓના મૌન પર સવાલ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
વિનેશ ફોગાટના કેસની સુનાવણી વિલંબમાં…જાણો ક્યારે
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટના માત્ર 100 ગ્રામ વધુ વજનને લગતી અપીલ બાબતમાં જે સુનાવણી આજે બપોરે થવાની હતી એ થોડી વિલંબમાં મુકવામાં આવી છે.ફોગાટે બે મુદ્દા ધરાવતી અપીલ કરી છે જેની સુનાવણી હવે આજે સાંજે 5.30 વાગ્યે…
- આમચી મુંબઈ
હિજાબ પર પ્રતિબંધ માટે સુપ્રીમ કોર્ટે મુંબઈની કોલેજને લગાવી ફટકાર, ડ્રેસ કોડ પરના આદેશ પર સ્ટે આપ્યો
સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુંબઈની એક કોલેજમાં ગર્લ સ્ટુડન્ટ્સને કેમ્પસમાં બુરખા, હિજાબ કે નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા હાઈ કોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો હતો. કોર્ટે કપાળ પર કરવામાં આવતા તિલકનું ઉદાહરણ ટાંકીને સવાલ કર્યો હતો કે શું કોઇએ…