- નેશનલ
તિહાર જેલમાંથી આખરે 17 મહિના પછી મનીષ સિસોદિયાને મળી આઝાદીઃ કહ્યું કેજરીવાલ પણ…
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા લાંબા જેલવાસ બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા બહાર આવ્યા છે. દિલ્હી લિકાર પોલિસી કૌભાંડના આરોપી સિસોદિયા છેલ્લા 17 મહિનાથી તિહાર જેલમાં બંધ હતા. પરંતુ હવે તે જેલની બહાર આવી ચૂક્યા છે અને તેનું…
નવી મુંબઈ એરપોર્ટ માટે આવ્યો નવો અવરોધ, ગામવાસીઓએ નોંધાવ્યો વિરોધ
પનવેલ: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સિડકો બોર્ડ અને અદાણી ગ્રુપ આવતા વર્ષે માર્ચના અંત સુધીમાં એરપોર્ટથી પ્રથમ ફ્લાઇટ શરૂ કરવા યુદ્ધના ધોરણે દિવસ – રાત કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનું કામ ચાલી…
- આમચી મુંબઈ
ઈડીના આસિસ્ટન્ટ ડિરેક્ટર સામેના આરોપોમાં દમ છે: કોર્ટ
મુંબઈ: મુંબઈના જ્વેલર્સ પાસેથી 20 લાખ રૂપિયાની કથિત લાંચ લેવાના કેસમાં સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના આસિસ્ટન્ટ ડિરેક્ટરની ધરપકડ કરી હતી. વિશેષ અદાલતે શુક્રવારે ઈડીના અધિકારીને 14 ઑગસ્ટ સુધીની સીબીઆઈ કસ્ટડી ફટકારી હતી.વિશેષ સીબીઆઈ જજ એસ. પી.…
- નેશનલ
સંસદમાં વિપક્ષનું વર્તન એ ગૃહનું જ નહિ દેશનું, બંધારણનું અપમાન : શિવરાજસિંહ ચૌહાણ
નવી દિલ્હી: રાજ્યસભામાં આજે પ્રશ્નકાળ દરમિયાન ભારે ધમાલ મચી ગઈ હતી. આ દરમિયાન વિપક્ષી નેતાઓએ ગૃહની કાર્યવાહીમાંથી વોકઆઉટ કર્યું હતું. વિરોધ પક્ષના નેતાનું વર્તન જોઈને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમના પર રોષે ભરાયા હતા. ગૃહમાં પોતાનો પક્ષ રજૂ કરતા…
- નેશનલ
‘It hurts’ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા મામલે આખી દુનિયામાં અવાજ ઉઠ્યા પણ ભારતનો વિપક્ષ….
બાંગ્લાદેશમાં સરકારના પતન અને નવી રખેવાળ સરકારની રચના બાદ પણ હિંસાની આગ ઠરી નથી. લઘુમતિઓ પરના અત્યાચાર, હિંસા, હત્યા, લૂંટફાટ ચાલુ જ છે. વિશ્વભરના નેતાઓ બાંગ્લાદેશની અશાંત પરિસ્થિત પર ચિંતા જતાવી ચૂક્યા છે અને દેશની વચગાળાની સરકારને લઘુમતિઓની સુરક્ષા સુનિશ્ચિત…
- મનોરંજન
Jaya Bachchanના ગુસ્સા વિશે Shweta Bachchan, Abhishek Bachchanએ કર્યો ખુલાસો…
હાલમાં બચ્ચન પરિવાર (Bachchan Family) સોશિયલ મીડિયા અને સમાચાર બંનેમાં છવાયેલો છે પછી એ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સને કારણે હોય કે રાજ્યસભામાં જયા બચ્ચન (Jaya Bachchan)ના ગુસ્સાને કારણે હોય. રાજકીય વર્તુળોથી લઈને સોશિયલ મીડિયા…
- રાજકોટ
અષાઢ વિત્યા બાદ પણ રાજકોટના સૌથી મોટા ત્રણ જળાશયો ખાલી!
રાજકોટ: સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ભારે તબાહી સર્જી છે અને અનેક નદીઓમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થવાના લીધે અનેક જળાશયો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ પર ઘણો ઓછો વરસાદ પડ્યો છે. સ્થિતિ તો એવી છે…
- નેશનલ
NEET PGની પરીક્ષા પર સ્ટે આપવા પર ‘સુપ્રીમ’ કોર્ટનો ઈન્કાર; 11મીએ જ યોજાશે પરીક્ષા
નવી દિલ્હી: આજે યોજાયેલી મહત્વની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે NEET PGની પરીક્ષા પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. આથી પરીક્ષા 11 ઓગસ્ટ, રવિવારના રોજ માત્ર બે શિફ્ટમાં લેવામાં આવશે. CJIએ સુનાવણી દરમિયાન કહ્યું કે હવે અમે NEET PGને કેવી રીતે…
- મોરબી
ન્યાય યાત્રાનો પ્રારંભ,પિડીત પરિવાર જોડાયા.
મોરબી: કોંગ્રેસ સેવાદળના લાલજી દેસાઈએ ન્યાયયાત્રા પૂર્વે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યારાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને ઝડપી ન્યાય અને પીડિત પરિવારોને યોગ્ય વળતર ચુકવવાની માંગ સાથે આજે 9મી ઓગસ્ટના ક્રાંતિદિવસથી કોંગ્રેસે મોરબીથી ન્યાયયાત્રાનો પ્રારંભ કર્યો છે.…
- સ્પેશિયલ ફિચર્સ
બે દિવસ બાદ પોતાના જ નક્ષત્રમાં પ્રવેશ કરશે ગ્રહોના સેનાપતિ, ત્રણ રાશિના જાતકોના શરુ થશે અચ્છે દિન
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત અને મહત્ત્વ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યા છે. જ્યોતિષાચાર્યોએ શુક્રને ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિનો કારક ગણાવ્યો છે. અન્ય ગ્રહોની જેમ જ શુક્ર પણ એક ચોક્કસ નિર્ધારિત સમયે ગોચર કરીને રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે.બે દિવસ બાદ…