- આજનું પંચાંગ- (દક્ષિણાયન સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧૦-૯-૨૦૨૩આદિત્ય પૂજન, અજા એકાદશી (ખારેક). ભારતીય દિનાંક ૧૯, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, નિજ શ્રાવણ વદ-૧૧જૈન વીર સંવત ૨૫૪૯, માહે નિજ શ્રાવણ, તિથિ વદ-૧૧પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૧લો ફરવરદીન,… 
- સાપ્તાહિક ભવિષ્ય- પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૦-૯-૨૦૨૩ થી તા. ૧૬-૯-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ ક્ધયા રાશિમાં સમગતિએ માર્ગી ભ્રમણ કરે છે. વક્રી બુધ મિશ્ર ગતિથી સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે.… 
- ઇન્ડિયન બોક્સ ઓફિસ: સિંગલ સ્ક્રીન અને મલ્ટી પ્લેક્સની નવી ઇનિંગ!- કેન્વાસ -અભિમન્યુ મોદી લેખનો વિષયપ્રવેશ કરીએ તે પહેલા એક ચોંકાવનારી પણ સાચી હકીકત જાણો. ભારતમાં શાહરૂખ ખાન નામની એક વ્યક્તિ રહે છે. જેના દીકરા ઉપર ડ્રગ્સ રાખવાના આરોપ લાગ્યા હતા જે પછીથી સદંતર જૂઠા સાબિત થયા. શાહરૂખ ખાનની પાછળ એક… 
-  ઉત્સવ ઘર કહે મને બાંધી જો ને વિવાહ કહે કે મને માંડી જોઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી ‘રોટલો, ઓટલો ને ખાટલો’ મનુષ્ય જીવનના ત્રણ અત્યંત મહત્ત્વના લક્ષ્યાંક છે. મુંબઈ વિશે કહેવાય છે કે અહીં રોટલો તો મળી જાય પણ ઓટલો મેળવવો એ અત્યંત કપરું કાર્ય છે. મતલબ કે બે ટંક ભોજનનો પ્રબંધ… 
-  ઉત્સવ જસવંત સિંહની સલાહની અવગણના, દુર્ગાદાસને અનન્ય પ્રેમ-લાગણીવિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ હકીકત દીવા જેમ સ્પષ્ટ હતી. મોગલોએ મહારાજા જસવંતસિંહ સહિતના રાજપૂતોનો પોતાના સ્વાર્થ ખાતર ઉપયોગ કરવો હતો, શોષણ કરવું હતું. મોગલોમાં લઘુતાગ્રંથિ એટલી ભયંકર હદે ઘૂસી ગઇ હતી કે જસવંતસિંહ જેવા વીરના બાહુબળ અને યુદ્ધ કૌશલનો ખપ… 
-  ઉત્સવ મુંજી માતૃભૂમિકે નમનવલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી ‘સાહસ, સંઘર્ષ અને સમૃદ્ધિની ઐતિહાસિક ભૂમિ છે કચ્છ! આ પ્રદેશ પાસે તો પોતાનું અલગ દેશભક્તિ ગીત પણ છે. જેનું બીજી છ ભાષામાં અનુવાદ થઇ ચુક્યો છે.“ભારત કોઈ ભૂમિ કા ટુકડા નહિયે તો જીતા જાગતા રાષ્ટ્ર… 
-  ઉત્સવ ચંદ્રયાનનું કાઉન્ટડાઉન સંભળાવનાર વૈજ્ઞાનિકનો સ્વર થયો હંમેશ માટે શાંતસાંપ્રત -રાજેશ યાજ્ઞિક ૩, ૨, ૧ ચંદ્રયાન-૩ ચંદ્ર પર ઉતરતા પહેલા દેશે રાહ જોવાના કલાકો ગણ્યા. ભારતના ત્રીજા ચંદ્ર મિશન પર સમગ્ર વિશ્વની નજર હતી. છેલ્લી ૨૩ ઓગસ્ટની સાંજની શ્ર્વાસ અધ્ધર કરી દેતી ક્ષણમાં, ઉદ્ઘોષક અને ઈન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ… 
-  ઉત્સવ પાબ્લો એસ્કોબાર, ઓસામા બિન લાદેન, ચાર્લ્સ શોભરાજ…કટ્ટર ગુનેગારોની માનસિકતા કેવી હોય છે?ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ “મારી વાત ધ્યાનથી સાંભળજો તું મારા માટે કામ કરશે તો માલામાલ કરી દઈશ. જો મારું કહ્યું નહીં માને તો તારા પત્ની, બાળકો, ભાઈ-બહેન, મા-બાપ, નાના-નાની, કૂતરા-કૂતરી બધાને ખતમ કરી નાખીશ. જો તારા નાના-નાની મૃત્યુ પામ્યા… 
-  ઉત્સવ આ દરિયો શું ડૂબાડે મને ?તુફાનો કો ચીરકર પા લૂંગા મંજિલ મેરી, મૈ ડૂબનેવાલા જહાજ નહીં …આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા કુનાલના હૈયામાંથી એક અવાજ પડઘાયો. રૂપાલી હવે પહેલા જેવી રહી ન હતી. રોજના ઝઘડા,અબોલા અને પિયર જતા રહેવાના તમાશા.કુનાલના મનમાં રોજ આવું આંતરયુદ્ધ ખેલાતું. રોજ એ કહેતો મૈં ડૂબનેવાલા જહાજ… 
-  ઉત્સવ દરેક છેતરપીંડી ‘પ્રેમ’ જેવી મીઠી નથી હોતીખરા છે ખતરોં કે ખિલાડી: મન ‘ઠગ’ બની થનગાટ કરે! મિજાજ મસ્તી -સંજય છેલ એકવાર મહાઠગ નટવરલાલે કનુભાઈને કહ્યું,‘મને ૧ લાખ ઉધાર આપોને, સોમવારે પાછા આપી દઇશ.’ કનુભાઈએ પૈસા આપ્યા ને સોમવારે પાછાં માગ્યા તો નટવરલાલે કોઇ મનુભાઈ પાસે જઇને… 
 
  
 





