Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 914 of 928
  • ગેરકાયદે બાંધકામો સામે હાઇ કોર્ટની લાલ આંખરાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો

    મુંબઈ: બિલાડીના ટોપની માફક આડેધડ ફૂટી નીકળતા ગેરકાયદે બાંધકામ અંગે બોમ્બે હાઈ કોર્ટે ખેદ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે આ પ્રકારના બાંધકામને કોઈ અસર નહીં થાય એ વલણ બદલવાનો સમય હવે આવી ગયો છે. આ પ્રકારને ગેરકાનૂની બાંધકામ…

  • તરોતાઝા

    વિગન વિવાદ વિલન

    કવર સ્ટોરી – મુકેશ પંડયા શ્ર્વેત ક્રાંતિ : શું દૂધનો રંગ લાલ થઇ રહ્યો છે? ઢોર કરે છે પોષણ, માણસ કરે છે શોષણ ? ગયા મંગળવારના લેખથી આપણે વિગન થિયરીના સત્યો અને તથ્યો વિશે પ્રામાણિક ચર્ચા કરવાનો આરંભ કર્યો છે…

  • તરોતાઝા

    અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન ‘નિયમ’નું ચોથું ચરણ-‘સ્વાધ્યાય’થી આત્મભાન

    ફિટ સોલ – ડૉ. મયંક શાહ એક ફિલસૂફે કહ્યું કે આ પૃથ્વી પાગલ ગ્રહ છે. અહીં ખળભળાટ, ઉત્પાત, અશાંતિ અને અસ્વચ્છ વાતાવરણ છે. આ પૃથ્વી પર આપણે શું કામ આવ્યા છીએ એનો જવાબ મેળવવું સહેલું નથી. એનાથી પણ વધારે જટિલ…

  • તરોતાઝા

    વરસાદની મોસમમાં કારેલાંની મજા તો માણવી જ જોઈએ !

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક કારેલાંના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે જાણી લઈએ આવ રે વરસાદ… ઘેબરિયો પરસાદ,ઊની ઊની રોટલીને કારેલાનું શાક.કારેલાંનું નામ સાંભળીને કે વાંચીને નાકનું ટેરવું ના ચડાવશો.આપણાં માનીતા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી હીરાબાની એક વાત આજે…

  • તરોતાઝા

    સતત ઊર્જાવાન રાખતી વનસ્પતિઓ – ભાગ -૧

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા આપણુંં જીવન આદિકાળથી પ્રકૃતિ સાથે વણાયેલું રહ્યું છે. પ્રકૃતિ જીવનભર આપણો સાથ નિભાવે છે. સમગ્ર બ્રહ્માંડમાં એક માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિ અને માનવસંસ્કૃતિનો વિકાસ થયો છે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી પ્રાથમિક…

  • તરોતાઝા

    વૈકલ્પિક ચિક્ત્સિા પધ્ધતિઓ

    આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના…! આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે ’પહેલું સુખ તે જાતે નર્યા’. ખરેખર તંદુરસ્ત રહેવું કોને ન ગમે? દુનિયામાં મોટાભાગના લોકો એવા હોય છે કે જેમને આખી…

  • તરોતાઝા

    કેરોલિના રીપર -પ્રકરણ-૪

    પ્રફુલ શાહ અગિયાર મહિના અગાઉ મેં ભૂલ તો નહોતી કરીને? ઈન્સ્પેક્ટર વૃંદા સ્વામી બોલી: મોટા સાહેબ ખૂબ ભયંકર છે. નામ ભલે ગોડબોલે હોય પણ ક્યારેય મીઠું બોલતા સાંભળ્યા નથી રાજ્યના ગૃહપ્રધાન વિશ્ર્વનાથ આચરેકર પોતાના વિશ્ર્વાસુ પી.એ. નિશિથ કરંદીકર સાથે ઑન…

  • તરોતાઝા

    મહાદેવને કાચા કાળા તલનો અભિષેક કરવાથી અસાધ્ય બીમારીઓ ટળશે

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં સૂર્યનારાયણ ભગવાન સૂર્ય સિંહ સ્વગૃહીભ્રમણ તા.૧૭થી ક્ધયા રાશિ પ્રવેશ મંગળ- ક્ધયા-(શત્રુ રાશિ)મધ્યમ ગતિ બુધ-સિંહ-(મિત્ર રાશિ) વક્રીભ્રમણ તા.૧૫ માર્ગી થશે.ગુરુ-મેષ વક્રીભ્રમણ, શુક્ર- કર્ક રાશિમાં, શનિ-કુંભ (સ્વગૃહી) વક્રીભ્રમણ, રાહુ-મેષ વક્રીભ્રમણ, કેતુ-તુલા વક્રીભ્રમણ રાશિમાં રહેશે.આ…

  • તરોતાઝા

    પ્રાથમિક ઉપચાર વિશે જાગૃતિ અનેક જિંદગી બચાવી શકે છે

    સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારને વિશ્ર્વ પ્રાથમિક ઉપચાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સામાન્ય કટોકટીના સંજોગોમાં પ્રાથમિક સારવાર પ્રદાન કરવા અને જીવન બચાવવામાં મદદ કરવા માટે પ્રાથમિક સારવારની પ્રેક્ટિસ અને મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાથી ઘણા જીવન બચાવી…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?દેખાવે ઈડલી જેવી લગતી અને વિશેષ કરીને કેરળમાં ગરમ ગરમ નાસ્તા તરીકે પીરસવામાં આવતી ચોખા અને નાળિયેરના દૂધમાંથી બનતી આ આઇટમની ઓળખાણ પડી? અ) કટલેટ બ) પાયસમ ક) મેંદુ વડા ડ) અપ્પમ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA…

Back to top button