• હિન્દુ મરણ

    શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહ્મણશિહોર હાલ મુંબઈ ગોરેગામ સ્વ. શાંતિલાલ મહાશંકર વ્યાસના સુપુત્ર સ્વ. શ્રી દેવેન્દ્રભાઈ (ઉં.વ. ૮૪) સ્વ. ભાવનાબેનના પતિ. સ્વ. કિશોરભાઈ, સ્વ. ભદ્રાબેન, સ્વ. હંસાબેન, સ્વ. નંદીબેન, સ્વ. દિલીપભાઈ, ભારતીબેનના ભાઈ. સ્વ. વિરલ અને સંગીતાબેનના પિતા. રીનીબેન અને…

  • જૈન મરણ

    જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈનભાણવડ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. લીલાવંતી લીલાધર હરખચંદ સંઘવીના સુપુત્ર હસમુખરાય (ઉં. વ. ૮૦) તે સ્વ. સરયુબેનના પતિ. પરાગ, હરેન તથા રીશીના પિતાશ્રી. જિલ્પા તથા સ્વાતિના સસરા. લબ્ધી તથા નમ્રના દાદાજી. સ્વ. ચંદ્રકાંતભાઇ, લલિતભાઇ, રમેશભાઇ, સ્વ.…

  • દેશમાં સંપર્ક સંવાદનો આત્મા એટલે હિન્દી

    પ્રાસંગિક -લોકમિત્ર ગૌતમ ભલે રાજકીય રીતે કેટલાક નેતાઓ હિન્દીના નામે ઉત્તર ભારતના વર્ચસ્વની વાતો કરતા હોય,ભલે દેશના ન્યાયાલય અથવા અમલદાર વર્ગ હિન્દી માટે તર્ક વિતર્ક કરતા હોય,પરંતુ આખા દેશમાં સામાન્ય નાગરિક વચ્ચે નજર કરીએ તો સંપર્ક અને સંવાદ માટે હિન્દી…

  • ઈન્ટરવલ

    નિફ્ટીનું ચન્દ્રારોહણ ક્યાં અટવાયું?

    આર્થિક વૃદ્ધિ અને મંદીના સમયગાળાને પ્રતિબિંબિત કરતી ૨૦,૦૦૦ પોઇન્ટ સુધીની સફર ખેડવામાં બેન્ચમાર્કને ૨૭ વર્ષ, ૧૦ મહિના અને આઠ દિવસનો સમય લાગ્યો હતો. નિફ્ટીએ ૨૬મી જુલાઈ ૨૦૧૭ના રોજ ૧૦,૦૦૦ના આંકને સ્પર્શ કર્યો અને આ સિદ્ધિ હાંસલ કરવામાં ૨૧ વર્ષથી વધુ…

  • ઈન્ટરવલ

    મારી ક્ષમાપનામાં Speed Breaker : EGO

    -રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પર્યુષણ વ્યાખ્યાનમાળા આકારથી નિરાકાર થવાનો શ્રેષ્ઠ માર્ગ છે, પરમાત્મામાં એકાકાર થવું!પરમાત્મા સાથે, ગુરુતત્ત્વ સાથે, પોતાના સમર્પણના પાત્ર સાથે એકાકાર એ જ થઇ શકે છે, જે પોતાના અસ્તિત્વનાં અહંકારથી મુક્ત હોય છે.સ્વયંના અસ્તિત્વનું વિસર્જન…

  • ભારતનો પાકિસ્તાન પર ભવ્ય વિજય

    કોલંબો: એશિયા કપના સુપર-4માં ભારતે પાકિસ્તાનને 228 રનથી કારમો પરાજય આપ્યો હતો. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી 2023 એશિયા કપના સુપર-4 રાઉન્ડની વરસાદના કારણે પ્રભાવિત થયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. મેચ રવિવાર (10…

  • ઈઓડબ્લ્યુએ કૌભાંડી દંપતીનાં 11 બેંકખાતાં અને પાંચ મિલકતોને ટાંચ મારી

    મુંબઈ: મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ બ્લિસ ક્નસલ્ટન્ટ અને તેના માલિક અશેષ મહેતા અને તેની પત્નીનાં 11 બેંકખાતાં અને રહેણાક મકાનોને ટાંચ મારી હતી, એવું ભૂતપૂર્વ વિધાનસભ્ય અને શિવસેનાના પ્રવક્તા કૃષ્ણા હેગડેએ જણાવ્યું હતું. દંપતી અશેષ મહેતા અને શિવાંગી…

  • હાર્બર લાઈનમાં 22 દિવસનો મહાબ્લોક

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હાર્બર લાઈનના પ્રવાસીઓ માટે આગામી 22 દિવસ માટે બેડ ન્યૂઝ આવ્યા છે, કારણ કે પનવેલ સ્ટેશન પર ટે્રન રદ કરવામાં આવશે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસી) માટે જેએનપીટી સુધી કામ ચાલી રહ્યું છે અને આ કામકાજ માટે પનવેલમાંથી…

  • ડિવાઈડર સાથે ટકરાતાં કારમાં આગ: બે ભાઈનાં મોત

    કારના ડાબી બાજુના દરવાજા જામ થઈ ગયા હોવાથી બહાર નીકળવામાં મુશ્કેલી નડી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાતભર પાર્ટી કર્યા પછી જૉયરાઈડ માટે નીકળેલા મિત્રોની કાર ડિવાઈડર સાથે ટકરાયા પછી સળગી ગઈ હોવાની ઘટના સાયનમાં બની હતી. આ ઘટનામાં બે ભાઈએ જીવ…

  • આમચી મુંબઈ

    થાણે બંધને મિશ્ર પ્રતિસાદ

    થાણે: મરાઠા આરક્ષણની માગણી કરનારા આંદોલનકારીઓ પર જાલનામાં પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જનો નિષેધ કરવા સકલ મરાઠા મોરચા દ્વારા સોમવારે જાહેર કરાયેલા થાણે બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સકલ મરાઠા મોરચા દ્વારા સોમવારે થાણે બંધની હાકલ કરવામાં આવી હતી. આ…

Back to top button