• બીકેસીમાં ૧૦ મહિના રહેશે ટ્રાફિક જામ

    બુલેટ ટ્રેનના અંડરગ્રાઉન્ડ સ્ટેશનના બાંધકામ માટે બે માર્ગ બંધ મુંબઈ: બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત એમએમઆરડીએ મેદાન નીચે મુંબઈ – અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બાંધવામાં આવનારા ભૂમિગત સ્થાનક (અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન) માટે બે માર્ગ મંગળવારથી વાહન વ્યવહાર…

  • આમચી મુંબઈ

    ‘ઇમ્ફાલ’ જહાજ આવતા મહિનાના અંતમાં નૌકાદળના કાફલામાં સામેલ થશે

    મુંબઈ: કોઇપણ રડારની રેન્જમાં ન આવે એવું સ્ટીલ્થ શ્રેણીનું આધુનિક યુદ્ધજહાજ દરિયાઈ ચકાસણીઓના આખરી તબક્કામાં છે. એ યુદ્ધજહાજ ૩૧ ઑક્ટોબરે નૌકાદળના કાફલામાં સામેલ કરવાની શક્યતા છે. તેને માટે મઝગાંવ ડૉકમાં તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. ‘ઇમ્ફાલ’નું બાંધકામ મઝગાંવ ડૉકમાં વર્ષ…

  • ગણેશોત્સવ પર વરસાદનું સંકટ

    બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશોત્સવની ઊજવણીમાં વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. ગયા અઠવાડિયામાં બે દિવસ મુશળધાર વરસાદ પડયા બાદ ગાયબ થઈ ગયેલો વરસાદ ગણેશોત્સવ દરમિયાન ફરી રંગ જમાવે એવી શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવામાનમાં…

  • આમચી મુંબઈ

    ચંદ્રયાન, સૂર્યયાન બાદ મિશન ‘સમુદ્રયાન’

    બ્રહ્માંડને ખંખોળિયા બાદ હવે સમુદ્રમંથન*‘મત્સ્ય ૬૦૦૦’નું વજન ૨૫ ટન*૧૨-૧૬ કલાક સુધી કામ કરી શકે*૯૬ કલાક સુધી થશે ઓક્સિજનની સપ્લાય મુંબઇ: ચંદ્રયાન, સૂર્યયાનને સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ હવે દેશના વૈજ્ઞાનિકો સમુદ્રયાન’ની તૈયારીઓ કરી રહ્યા છે. મિશન સમુદ્રયાન હેઠળ ત્રણ વૈજ્ઞાનિકોને દરિયાથી…

  • દક્ષિણ મુંબઈના અંડર ગ્રાઉન્ડ નાળાની સફાઈ થશે ₹ ૩૦ કરોડને ખર્ચે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદના પાણી ભરાવવાની સમસ્યાથી છૂટકારો મળવાનો છે. બ્રિટિશ કાળની જૂની અંડર ગ્રાઉન્ડ વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનમાં ગાળ (કાદવ-કીચડ) જમા થઈ ગયો હોવાથી પાણીનો નિકાલ થવામાં અડચણો આવી રહી છે. તેથી સાયનથી લાલબાગ…

  • વસઈ-વિરારને ટૂંક સમયમાં ૪૦ ઈ-બસ મળશે

    બસ ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં વિરાર: શહેરના પર્યાવરણને મુક્ત રાખવામાટે વસઈ-વિરાર મહાનગરપાલિકાશહેરમાં ઇલેક્ટ્રિક બસો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. મહાનગરપાલિકા શહેરમાં દોડવામાટે ૪૦ બસ ખરીદવા જઈ રહી છે. ઈલેક્ટ્રિક બસો ખરીદવા માટે મહાનગરપાલિકાને રૂ. ૫૭ કરોડનું ભંડોળ પણ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ), બુધવાર, તા. ૧૩-૯-૨૦૨૩શિવ પૂજા સહિત વડનાં પૂજનનું વિશેષ મહત્ત્વ છે.ભારતીય દિનાંક ૨૨, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, નિજ શ્રાવણ વદ-૧૪જૈન વીર સંવત ૨૫૪૯, માહે નિજ શ્રાવણ, તિથિ વદ-૧૪પારસી શહેનશાહી…

  • ઈન્ટરવલ

    પાંચાળ પ્રદેશ થાનગઢનું વાસુકિ નાગદેવતાનું ઐતિહાસિક મંદિર…

    તસવીરની આરપાર -ભાટી એન. પાંચાળની ભૂમિને પવિત્ર ગણવામાં આવી છે. જેમાં મુખ્ય સ્થાન એટલે આજનું ઔદ્યોગિક ક્ષેત્રે નામના મેળવેલ છે. તે થાનગઢ સ્થાન પુરાણ (થાન પુરાણ) માં આ ભૂમિનો સૂર્ય તેમ જ સૂર્યભૂમિ તરીકે ઉલ્લેખ છે. અહીંના આજુબાજુના વિસ્તારમાં ખૂબ…

  • ઈન્ટરવલ

    શોખ અને સ્કીલનો ગ્રાફ મળે એને કરિયર પોઇન્ટ કહેવાય

    ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ વર્ષ ૨૦૨૧માં ભારતમાંથી દુનિયાના નાનામોટા પાંત્રીસેક દેશોમાં લગભગ ચાર લાખ બાળકો અભ્યાસ માટે ગયા છે. આ બાળકો અભ્યાસ કરવા માટે ગયા છે કે ત્યાં સેટલ થવા એ પ્રશ્ર્નનો જવાબ…

  • ઈન્ટરવલ

    કેરોલિના રીપરપ્રકરણ-૫

    રાજીવ દુબેએ કેમ આટલા મોટા માણસનો પીછો કરાવ્યો? પ્રફુલ શાહ પહેલી નજરે લાગે કે આકાશ અને કિરણની જિંદગી શાંતિ અને નિરાંતથી વિતતી હતી. ન કોઈ મુશ્કેલી, ન કોઈ તાણ કિરણની આંખમાંથી આંસુ સુકાવાનું નામ નહોતા લેતા. એ વધુ પડતી ભાવુક…

Back to top button