Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 908 of 928
  • શેર બજાર

    ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

    મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં મજબૂત વલણ અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૦૪૭.૧૯ કરોડની ઈક્વિટીમાં ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બે પૈસાના…

  • ભાવનગરની બસને રાજસ્થાનમાં અકસ્માત: ૧૨નાં મોત, ૨૦ ઘવાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભાવનગર: ગોહિલવાડ પંથકમાંથી યાત્રાળુઓને મથુરા દર્શને લઇ જઇ રહેલી બસને રાજસ્થાનના ભરતપુર નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૨ યાત્રાળુઓના કમકમાટી ભર્યા મોત થયાં હતાં જ્યારે ૨૦ યાત્રાળુઓ ઘાયલ થતા તમામને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા જેમાં ચારથી વધુની હાલત…

  • નેશનલ

    ઈ-વિધાન ઍપ:

    રાષ્ટ્રપતિએ ગુજરાત વિધાનસભામાં નેશનલ ઈ-વિધાન ઍપ લૉન્ચ કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. (એજન્સી)

  • ગુજરાતને મોટા આર્થિક લાભની કેન્દ્રની જાહેરાત

    ‘ગિફ્ટ’ સિટીમાં કેપિટલ ગૅઈન્સ ટૅક્સમાંથી મુક્તિ: ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ઈટીએફને ફાયદો થશે નવી દિલ્હી: ગુજરાતને મોટા આર્થિક લાભની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટૅક-આઈએફએસસી ‘ગિફ્ટ’ સિટીમાં કેપિટલ ગૅઈન્સ ટૅક્સમાંથી મુક્તિ આપવાના સરકારના નિર્ણયને કારણે ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઈટીએફને…

  • બૅન્ક લોનની ચુકવણી બાદ ૩૦ દિવસમાં પ્રોપર્ટીના દસ્તાવેજ પાછા આપવા પડશે

    નવી દિલ્હી: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બુધવારે તમામ બૅન્કોને આદેશ આપ્યો હતો કે લોનની રકમની સંપૂર્ણ રકમની ચુકવણી થઈ ગયા બાદ સ્થાવર તેમ જ જંગમ મિલકતના મૂળ દસ્તાવેજ ૩૦ દિવસની અંદર પાછા આપી દેવાના રહેશે અને રજિસ્ટ્રી સાથે રજિસ્ટર…

  • ગુજરાતના એન્કાઉન્ટર્સ અંગે સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહે સુનાવણી

    નવી દિલ્હી: વર્ષ ૨૦૦૨થી વર્ષ ૨૦૦૬ વચ્ચે ગુજરાતમાં કહેવાતા બનાવટી એન્કાઉન્ટર્સની તપાસની માગણી કરતી બે અલગ અરજીઓની સુનાવણી આવતા અઠવાડિયે હાથ ધરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે બુધવારે જાહેર કર્યો હતો. વરિષ્ઠ પત્રકાર બી.જી. વર્ગીઝ તથા વિખ્યાત ગીતકાર જાવેદ અખ્તર અને શબનમ…

  • કાર માટે છ ઍરબૅગ મરજિયાત: ગડકરી

    નવી દિલ્હી: સરકાર કાર માટે છ ઍરબૅગ ફરજિયાત નહીં બનાવે, એમ કેન્દ્રના રોડ, પરિવહન અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે કહ્યું હતું. કારમાં પ્રવાસ કરતા લોકોની સલામતી માટે ઑક્ટોબર ૨૦૨૩થી છ ઍરબૅગ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ સરકારે ગયા વરસે મૂક્યો…

  • નેશનલ

    ભાવનગર પંથકના યાત્રા

    ભાવનગર પંથકના યાત્રાળુઓને મથુરા દર્શને લઇ જઇ રહેલી બસને રાજસ્થાનના ભરતપુર નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૨ યાત્રાળુઓનાં મોતથી ગોહિલવાડ પંથકમાં ગમગીની ફેલાઈ જવા પામી છે. (વિપુલ હિરાણી)

  • નેશનલ

    લાંચ:

    ત્રણ લાખ રૂપિયાની લાંચના કેસમાં ધરપકડ કરાયેલા એનઈઆર ઑફિસર કે. સી. જોશીના નિવાસસ્થાનેથી રૂ. ૨.૬૧ કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. (એજન્સી)

  • હળવા વાહનનું લાઈસન્સ ધરાવનાર ટ્રાન્સપોર્ટ વેહિકલ ચલાવી શકે?

    પ્રશ્ર્નનો જવાબ આપવા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને બે મહિનાનો સમય આપ્યો નવી દિલ્હી: વજનની મર્યાદામાં આવતું ટ્રાન્સપોર્ટ વેહિકલ કાયદેસર રીતે ચલાવવા હળવા વાહનના લાઈસન્સધારક પાત્ર છે કે કેમ તે કાયદાકીય પ્રશ્ર્ન પર કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે કે કેમ તેવો પ્રશ્ર્ન…

Back to top button