Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 902 of 928
  • પ્રજામત

    કાયદાથી અંધશ્રદ્ધા ઓછી થાય ખરી?તાજેતરમાં રાજકોટમાં એક ૧૦ વર્ષની બાળકીને શરદી – ઉધરસના સામાન્ય રોગમાં ડામ આપ્યાના સમાચારે નાગરિક સમાજમાં હડકંપ મચ્યો છે. ગુજરાતમાં કોરોના મટાડવા માટે બનાસકાંઠાના કોઈ ગામે પણ એક ભૂવાએ ૧૦-૧૨ વર્ષના બાળકને ૩ વર્ષ અગાઉ ડામ…

  • શેર બજાર

    સેન્સેક્સમાં સતત દસમા દિવસે આગેકૂચ: નિફ્ટી ૨૦,૧૦૩પોઇન્ટની નવી સર્વકાલિન ઊંચી સપાટીએ પહોંચ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૩૩ પોઈન્ટથી વધુ આગળ વધીને ૨૦,૧૦૩ પોઇન્ટની તાજી લાઇફટાઇમ ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સે ગુરૂવારે સતત દસમા સત્રમાં આગેકૂચ ચાલુ રાખી હતી. વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના સકારાત્મક વલણને કારણે ખાસ કરીને સત્રના…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

    મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં મજબૂત વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્ર દરમિયાન જોવા મળેલો આઠ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રનાં અંતે ગઈકાલના બંધ સામે બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૦૩ના મથાળે બંધ…

  • વેપાર

    વિશ્ર્વ બજાર પાછળ ચાંદી ₹ ૬૧૯ તૂટી, સોનામાં ₹ ૯૪નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે ગત ઑગસ્ટ મહિનાનો ફુગાવો બજારની અપેક્ષાનુસાર આવવાની સાથે ફેડરલ રિઝર્વ આગામી નીતિ વિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખશે એવો આશાવાદ સેવાઈ રહ્યો છે, પરંતુ તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં આવેલા વધારાને ધ્યાનમાં લેતાં આગામી ઑક્ટોબર-નવેમ્બર મહિનાની બેઠકમાં કેવું…

  • વેપાર

    ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુમાં સુધારો

    મુંબઈ: ધાતુનાં વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીને આર્થિક વૃદ્ધિ માટે લીધેલા પગલાંને ધ્યાનમાં લેતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક…

  • મરાઠા આરક્ષણ શિંદેએ જરાંગેને પારણા કરાવ્યા

    …. પણ અજિત પવાર સાથે ન હોવાની ચર્ચાને વેગ મુંબઈ: છેેલ્લા ૧૭ દિવસથી ચાલી રહેલી મનોજ જરાંગે પાટીલની ભૂખ હડતાલ આખરે આજે સમેટાઈ છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અંતરવાલી સરટી ગામમાં ગયા અને મનોજ જરાંગે પાટીલને સમજાવ્યા હતા. જરાંગે પાટીલે…

  • સંભાજીનગરમાં કેબિનેટની બેઠક સામે મોટો પડકાર

    ૭૩ આંદોલનનું આયોજન, ૧૮ લોકોએ આત્મદહન કરવાની માગી પરવાનગી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)માં કેબિનેટની બેઠકનું આયોજન કરવાની મહત્વાકાંક્ષી અને આ વિસ્તારના લોકોની સમસ્યાના નિરાકરણ માટેની મોટી પહેલ કરી હતી, પરંતુ આ પહેલ સરકારને ભારે પડી શકે…

  • લોઅર પરેલનો બ્રિજસોમવારથી ખુલ્લો મુકાશે

    મુંબઈ: છેલ્લાં પાંચ વર્ષથી રખડેલા લોઅર પરેલના રેલવે ઓવરબ્રિજને ગણેશોત્સવ પહેલાં ખુલ્લો મૂકવામાં આવશે. ગણેશોત્સવ પહેલાં બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે એ માટે સ્થાનિક રહેવાસીઓનું દબાણ વધવા લાગ્યું હતું. લોઅર પરેલ નાગરિક બ્રિજ નાગરિક કૃતિ સમિતિએ બુધવારે સાંજે આંદોલન કરવાનો ઈશારો…

  • માલેગાવ બોમ્બવિસ્ફોટ કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષીઓની તપાસ પૂર્ણ

    મુંબઈ: ૨૦૦૮ના માલેગાવ બોમ્બવિસ્ફોટ ખટલામાં પુરાવા નોંધવાની કામગીરી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની વિશેષ અદાલત સમક્ષ ગુરુવારે પૂર્ણ કરવામાં આવી હતી. ભાજપના પ્રજ્ઞા ઠાકુર સહિત સાત આરોપી સામે ભારતીય દંડ સંહિતા તેમજ આતંકવાદી વિરોધી કાયદા (યુએપીએ) હેઠળ કામ ચાલી રહ્યું છે.એનઆઇએનું…

  • આમચી મુંબઈ

    ઉત્કૃષ્ટ ગણેશોત્સવ મંડળોનેહવે પાંચ વર્ષ માટે પરવાનગી

    બાજરી-નાચણીના બાપ્પા…: -ગણેશોત્સવની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે ભાયખલામાં એક કલાકારે બાજરી અને નાચણીમાંથી બાપ્પાની આકર્ષક પ્રતિમા બનાવી છે. (અમય ખરાડે) મુંબઈ: ઉત્કૃષ્ટ ગણેશોત્સવ મંડળોએ આગામી પાંચ વર્ષના ઉત્સવમાં સહભાગી થવા એક જ વાર પરવાનગી લેવી પડશે. મુખ્ય…

Back to top button