પારસી મરણ
શહારૂખ નોશીર મોદી તે મરહુમ બેહેરોઝના ખાવીંદ. તે મરહુમ મની ને મરહુમ નોશીરના દીકરા. તે રૂકસાદ ને દાનુશના બાવાજી. તે અલીફયાના સસરા. તે મરહુમો નોશીર ને કૈસર ઇરાનીના જમાઇ. તે નરગીશ બલસારાના ભાણેજ. (ઉં. વ. 65) રે. ઠે. 1-4, રૂસ્તમ…
હિન્દુ મરણ
સ્વ. શાંતાબેન વૈકુંઠરાય કોઠારીના સુપુત્રી. સ્વ. ચંપાબેન રામજીભાઇ સામાણીના પુત્રવધૂ. સ્વ. દિનેશભાઇ સામાણીના પત્ની. સ્નેહા અવધેશ, મીરા શ્યામલાલના માતાજી. અને ચિરંજીવી સંયમ શ્યામલાલના નાની ગં. સ્વ.દર્શનાબેન સામાણી શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા કાંદિવલી લોહાણા મહાજન વાડી, એસ.વી. રોડ, શંકર મંદિરની બાજુમાં,…
જૈન મરણ
રાધનપુરી જૈનનીતાબેન શાહ (ઉં. વ. 78) તે જીતેન્દ્રભાઇ મણીલાલ જમનાદાસ શાહના પત્ની. હિમાંશુ તથા ભાવીનના માતુશ્રી. ભક્તિબેન અને રૂપાલીબેનના સાસુ. વંશ, યુગના દાદી. સ્વ. પનાલાલ ચુનીલાલ દલાલના સુપુત્રી. ગુરુવાર, તા.14-9-23ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.ઝાલાવાડી દશા શ્રીમાળી…
ઉ.પ્ર.માં વકીલોની હડતાળ સમેટાઇ: મોટાભાગના કામ પર પાછા ફર્યા
હાપુરના વકીલો નિર્ણયથી અસંતુષ્ટ, હડતાળ ચાલુ રાખી લખનઊ: ઉત્તર પ્રદેશમાં છેલ્લા 15 દિવસથી વધુ સમયથી ચાલી રહેલી વકીલોની હડતાળનો અંત આવ્યો હતો. ગુરુવારની મોડી રાત્રે હાઇ કોર્ટ બાર એસોસિએશન અને ઉત્તર પ્રદેશની બાર કાઉન્સિલ દ્વારા મુખ્ય સચિવ સાથેની વાતચીત બાદ…