Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 895 of 930
  • ઉત્સવ

    વડનગરથી વિશ્ર્વ સુધીની જીવનયાત્રાના મહાયાત્રિક- શ્રી નરેન્દ્રભાઈ મોદી

    પ્રાસંગિક -ભરત પંડ્યા ॥ શતમ્ જીવમ્ શરદ:॥લેખક-ભરત પંડ્યાવડનગરમાં જન્મેલા, સંઘમાં પ્રચારક તરીકે જોડાયેલા, ભાજપમાં પ્રદેશ મહામંત્રી પછી રાષ્ટ્રીય મંત્રી-મહામંત્રી અને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ‘વિકાસ પુરુષ’ની છબી પછી દેશના પ્રધાનમંત્રીથી ‘વૈશ્ર્વિક પ્રતિભા’ ઊભી કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ વર્ષની જીવનયાત્રા…

  • ઉત્સવ

    કલાત્મક અભિરૂચિનો પરિચય કરાવતા કચ્છનાં કલાત્મક લોકમેળા

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી ખમાં મુંજે કચ્છ કે, ભિલે કચ્છડો !ડુંગરેંજી હાર મથે, ટિલે કચ્છડો,સમધરજી લે૨મેં, ઝુલે કચ્છડો – ખમાં…ફુલડેજી ફોરમેં, ફુલે કચ્છડો,કંઢેજી પથારી મથે, ખિલે કચ્છડો – ખમાં…માન સે મેમાન કે, મિલે કચ્છડો,હિંયડે જે હેતસેં, છિલે કચ્છડો –…

  • ઉત્સવ

    દુર્ગાદાસની અસલી કામગીરી માટેનો સમય આવી પહોંચ્યો

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૧૧)ઔરંગઝેબનો પુત્ર શાહઝાદા અકબર ભલે મુખ્ય મોગલોનો મુખ્ય સેનાપતિ હતો પણ જમરુદ પહોંચીને શાંતિ સ્થાપિત કરવામાં તે મોખરે નહોતો. આની સામે મહારાજા જસવંતસિંહ જમરુદ પહોંચીને કામે લાગી ગયા. અહીં અફઘાનીઓ સાથે એક પછી એક અથડામણ થવા…

  • ઉત્સવ

    ગણપતિ ન્યાય અને ગણપતિ મૂષકયોગ

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી મંગળવારે ભાદરવા સુદ ચોથ. જૈનોની સંવત્સરી અને દૂંદાળા (મોટી ફાંદવાળા) દેવ ગણેશજીના આગમનનો દિવસ. શંકર – પાર્વતીના પુત્ર ગણપતિ ગણેશ ઉપરાંત વિનાયક, ગજાનન, વિઘ્નહર, એકદંત, ચતુર્ભુજ વગેરે નામથી પણ ઓળખાય છે. ગજશીર્ષના આરોપણને લીધે તેઓ…

  • ઉત્સવ

    ગુરૂ ફેઇલ?

    ટૂંકી વાર્તા -બી. એચ. વૈષ્ણવ એ સમય બહુ નાજુક હતો. તૂટેલી ફૂટપાથ જેવી મારી હાલત હતી. સૂકા પર્ણની જેમ આમતેમ રઝળપાટ કરતો હતો. ષડરિપુ પર જીત મેળવી જિતેન્દ્રિય થવા મન અજગરની જેમ ફૂંફાડા મારતું હતું!! કામવાસના પર વિજય મેળવવાના સંકલ્પની…

  • ઉત્સવ

    ઑપરેશન તબાહી-૫૨

    જ્યારે કાંઇ ન સૂઝે ત્યારે સમયને થોડો સમય આપવો…પણ એક સમય સુધી જ સમય આપવો.’ અનિલ રાવલ વજિર-એ-આઝમ અને જનરલ અયુબની એકી અવાજમાં ‘ના’ સાંભળીને બહાર આવી ગયેલાં બેગમ સાહેબા વિચારમાં પડી ગયાં તબરોઝાના એ મિલિટરી મથકમાં ન્યુક્લિયર બોમ્બ બનતો…

  • ઉત્સવ

    અમલ વિના વ્યૂહરચના અર્થહીન વ્યૂહરચના વિના અમલ નિરર્થક

    બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી સમાજમાં બે વિરોધાભાષી મતના લોકો જોવા મળશે. એક એમ કહેશે કે બહુ વિચાર નહિ કરવાનો અને જે કરવું હોય તેનો અમલ કરી દેવાનો. જયારે બીજો મત એમ કહેશે કે, જે કંઈપણ કરો તે સમજી…

  • ઉત્સવ

    એન્ટિફ્રેજાઈલ: મુસીબતમાં મજબૂત થવાની કળા

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી લેબાનીઝ-અમેરિકન પ્રોફેસર, વિચારક અને બિઝનેસમેન નસિમ નિકોલસ તાલેબનું ‘એન્ટિફ્રેજાઈલ’ નામનું એક પુસ્તક છે. આ શબ્દ સરસ છે અને તાલેબે તેને બનાવ્યો છે. આમ તો એ મજબૂતાઈના અર્થમાં છે (ફ્રેજાઈલ એટલે નાજુક અને એન્ટિ એટલે વિરોધી- જે…

  • ઉત્સવ

    પરીક્ષાપત્રની પરીક્ષા

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ પહેલા હું માનતો હતો કે પરીક્ષાના પેપર ફોડવાનો ધંધો ખાલી મધ્ય પ્રદેશમાં જ વધારે છે…કદાચ મારા રાજ્ય તરફના વધારે પડતા પ્રેમ કે અભિમાનથી હું એવું માનતો.. પણ ના, હું મુંબઈ આવ્યો તો ખબર પડી…

  • દાહોદમાં દુરન્તો એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઊતરી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દાહોદમાં પેસેન્જર ટ્રેનનું એન્જિન અને પાવર કોચ પાટા પરથી ઊતરી ગયાં હતાં. ટ્રેન નં. ૧૩૪૯૩ દુરંતો એક્સપ્રેસ પાટા પરથી ઊતરી જતાં દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી. પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદમાં…

Back to top button