Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 895 of 928
  • બાસમતી ચોખાના લઘુતમ નિકાસ ભાવ તર્કસંગત કરવા રાજ્યસભાના સભ્યની રજૂઆત

    નવી દિલ્હી: રાજ્યસભાના સભ્ય વિક્રમજીત સિંઘ સહાનીએ તાજેતરમાં કેન્દ્ર સરકારને બાસમતી ચોખાના ટનદીઠ ૧૨૦૦ ડૉલરનાં લઘુતમ નિકાસભાવને તર્કસંગત કરવા અનુરોધ કર્યો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ગયા મહિનને સરકારે ટનદીઠ ૧૨૦૦ ડૉલરની નીચાના ભાવે નિકાસ માટે મંજૂરી ન…

  • ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારાની ઘટના: ૧૫થી વધુની ધરપકડ, મસ્જિદમાંથી પથ્થરો મળ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ખેડા જિલ્લાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો કરનાર ૧૫થી વધુ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં બે કાઉન્સિલરનો પણ સમાવેશ થાય છે. શિવજીની યાત્રા પર પથ્થર મારવાના મામલામાં ત્રણ જેટલી એફઆઇઆર નોંધવામાં આવી હતી. ઠાસરામાં ભારેલા અગ્નિ…

  • ધો. ૧૦-૧૨ બોર્ડની એક્સ્ટર્નલ પરીક્ષાહવે માત્ર ₹ ૩૪૫ની ફી ભરીને આપી શકાશે

    અમદાવાદ: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ કરતાં ઓછી ફીમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા (એક્સટર્નલ) આપતા વિદ્યાર્થીઓ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના માધ્યમથી પરીક્ષા આપી શકશે. એનઆઇઓએસમાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે રૂ.૧૮૦૦ ફી લેવાય છે. જ્યારે જીએસઓએસમાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે રૂ.૩૪૫…

  • ગુજરાત કેડરના વધુ બે આઇએએસ ઓફિસરો ડેપ્યુટેશન પર જશે દિલ્હી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત કેડરના વધુ બે આઇએએસ અધિકારીઓ ડેપ્યુટેશન પર દિલ્હી જશે. આઇએએસ વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે અને આઇએએસ મનીષ ભારદ્વાજની યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટ તરીકે નિયુક્તિ કરાઈ છે. કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે…

  • કચ્છના ચકચારી હમીરપર હત્યાકાંડના આરોપીનું જેલમાં હૃદયરોગના હુમલાથી મોત

    ભુજ : કચ્છના ગાંધીધામ તાલુકાના ગળપાદર ખાતે આવેલી ખાસ મધ્યસ્થ જેલમાં રહેલા કેદી અને ચર્ચાસ્પદ બનેલા મોટી હમીરપર હત્યાકાંડના આરોપી લક્ષ્મણ બીજલ કોળી (ઉં.વ. ૫૮) ને જેલમાં જ હૃદયરોગનો હુમલો આવતાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.…

  • દાહોદમાં દુરન્તો એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઊતરી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દાહોદમાં પેસેન્જર ટ્રેનનું એન્જિન અને પાવર કોચ પાટા પરથી ઊતરી ગયાં હતાં. ટ્રેન નં. ૧૩૪૯૩ દુરંતો એક્સપ્રેસ પાટા પરથી ઊતરી જતાં દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી. પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદમાં…

  • હિંદુ મરણ

    કપોળડેડાણવાળા હાલ મુંબઈ સ્વ. પદમાબેન શામજીભાઈ ગોરડિયાના પુત્ર અનિલભાઈ (ઉં.વ. ૬૪) તે સ્વ. બિપીનભાઈ, ગીતાબેન નીતિનભાઈ ચિતલિયા તથા કિરણભાઈના ભાઈ. હર્ષાબેન નરેન્દ્રભાઈ ગોરડીયાના દિયર. કૌશલ, રોહિણી તથા ડોલીના કાકા. મોના, મુક્તિ તથા ઉમંગના મામા. ૧૫/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનવલ્લભીપુર હાલ કાંદિવલી અમિતાબેન તથા કેતનભાઈ પ્રેમચંદ ફુલચંદ દોશીના પુત્રવધૂ. કોમલ જનક દોશી (ઉં.વ. ૩૨) તે ૧૪/૯/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નિધિના ભાભી. રૈવતના માતુશ્રી. પિયરપક્ષે ઇંગરોળાવાળા હાલ કાંદિવલી સરોજબેન તથા અનંતરાય પ્રભુદાસ પારેખના દીકરી. નિકિતા શ્રેણિક…

  • પારસી મરણ

    ફરેદુન અરદેશીર વાપીવાલા તે પરવીઝ ફ. વાપીવાલાના ખાવીંદ. તે નેવીલ અને દેલઝાદ વાપીવાલાના બાવાજી. તે મરહુમો પીરોજા તથા અરદેશીર વાપીવાલાના દીકરા. તે મરહુમો બાનુબાઇ તથા રૂસ્તમજી કેટાવાળાના જમાઇ. તે સનોબર ન. વાપીવાલા તથા તનાઝ ડ. વાપીવાલાના સસરાજી. તે દાદી, હોમાય…

  • ઉત્સવ

    નવી સંસદ: આધુનિક ને અદ્ભુત

    સંસદના વિશેષ સત્રના એજન્ડાની અટકળો વચ્ચે લોકશાહી માટે નવું વિશાળ મંદિર કવર સ્ટોરી -વિજય વ્યાસ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ૧૮ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર એમ પાંચ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું એ પછી શા માટે આ વિશેષ સત્ર બોલાવાયું એ…

Back to top button