Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 891 of 928
  • નેશનલ

    એર શો:

    ભારતીય હવાઈદળની ‘સૂર્ય કિરણ’ ટીમે જયપુરમાં શનિવારે ક્વાયત યોજી હતી, ત્યારે જળમહેલ પરથી આઠ વિમાનો પસાર થયા હતા (પીટીઆઈ)

  • નેશનલ

    તૈયારી:

    ગુવાહાટીમાં શનિવારે વિશ્ર્વકર્મા પૂજાની પૂર્વસંધ્યાએ ભગવાન વિશ્ર્વકર્માની પ્રતિમાને અંતિમ ઓપ આપી રહેલા કલાકારો. (એજન્સી)

  • નેશનલ

    સ્પર્ધા:

    બેંગલૂરુમાં ગણેશચતુર્થી અગાઉ શનિવારે સ્પર્ધા દરમિયાન ગણેશ ભગવાનની માટીની મૂર્તિ બનાવી રહેલા શાળાના વિદ્યાર્થીઓ. (એજન્સી)

  • બિહારની તમામ ૪૦ બેઠક એનડીએ જીતશે: શાહ

    ઝાંઝરપુર: ૨૦૨૪ની સંસદની ચૂંટણીમાં લોકસભાની બિહારની તમામ ૪૦ બેઠક એનડીએ જીતશે તેવું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે ભારપૂર્વક કહ્યું હતું. બિહારના મધુબની જિલ્લામાંના ઝાંઝરપુરમાં એક રેલીને સંબોધન કરતા ગૃહ પ્રધાને કહ્યું હતું કે ૨૦૧૯ની ચૂંટણીમાં એનડીએએ ૩૯ બેઠક જીતી હતી…

  • એશિયા કપ: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ

    કોલંબો: આજે રવિવારે અહીં રમાનારી એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને પરાજય આપી ભારતીય ટીમ બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં ટ્રોફી મેળવવાના પાંચ વર્ષના દુકાળનો અંત લાવશે.ભારતીય ટીમમાં અક્ષર પટેલનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે, પરંતુ તેની ઈજા ચિંતાનો વિષય બની ગઈ છે અને એટલે જ…

  • નેશનલ

    મકાનોનું નિર્માણ :

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે બિહારના એરિયામાં લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એલપીએઆઈ) માટેની રહેઠાણ ઈમારતોનું ઉદ્ઘાટન કર્યું હતું. (પીટીઆઈ)

  • નેશનલ

    હેપ્પી બર્થ-ડે:

    સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ રેતીના શિલ્પનું સર્જન કર્યું હતું. રવિવારે વિશ્ર્વકર્મા પૂજાનો પ્રસંગ હોવાથી કોનાર્ક ચક્રનું પણ સર્જન કર્યું હતું. (પીટીઆઈ)

  • સુરતમાં ડેન્ગ્યૂ-મલેરિયાના કેસની સંખ્યામાં વધારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં ડેન્ગ્યૂ-મલેરિયાના વધી રહેલા કેસો વચ્ચે સિવિલ હૉસ્પિટલ અને સ્મીમેર હૉસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. પાલિકાનું ફોગિંગ અને સર્વે કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવી સ્થિતિ છે. અનેક સોસાયટી એવી છે કે જ્યાં ડેન્ગ્યૂ અને મલેરિયાના ઘણા…

  • પીએમ મોદીની વર્ષગાંઠે ભાજપ આજથી ‘સેવા પખવાડા’ શરૂ કરશે

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષગાંઠ નિમિત્તે ‘સેવા પખવાડા’ શરૂ કરીને ભાજપ રવિવારથી સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચશે અને દેશભરમાં વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રવિવારે ૭૩મો જન્મદિવસ છે.આ કવાયત મહાત્મા ગાંધીની જન્મજયંતી બીજી ઓક્ટોબર…

  • કેરળમાં ૨૪મી સપ્ટેમ્બર સુધી સ્કૂલ-કૉલેજ બંધ

    નિપાહ વાઇરસે ચિંતા વધારી કોઝિકોડ (કેરળ): નિપાહ વાઈરસના ચેપને ફેલાતો રોકવા કેરળ સરકાર વિવિધ પગલા ભરી રહી છે, સરકારે કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને ૨૪ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. આમાં શાળાઓ, કોલેજો અને ટ્યુશન કેન્દ્રોનો પણ સમાવેશ થાય…

Back to top button