• આમચી મુંબઈ

    કુર્લામાં એસઆરએ બિલ્ડિંગમાં ભીષણ આગ: ૩૯ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુર્લા (પશ્ર્ચિમ)માં એક એસઆરએ બિલ્ંિડગમાં શુક્રવારે મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કારણે બિલ્ંિડગમાં ૫૦થી ૬૦ રહેવાસીઓ ફસાઈ ગયા હતા, જેને ફાયરબ્રિગેડે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જોકે ધુમાડો શ્ર્વાસમાં જવાને કારણે ૩૯ લોકોને હૉસ્પિટલમાં દાખલ…

  • મધ્ય રેલવેએ પાસના નિયમ વધુ કડક બનાવ્યા: હવે જૂનો પાસ દેખાડી નવો પાસ નહીં મળે, આઇડી દેખાડવું ફરજિયાત

    મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં નકલી યૂટીએસ અને લોકલ પાસના વધતા જતા કિસ્સાઓને કારણે રેલવેની હાલત કફોડી બની હતી અને તેને ઘટાડવા માટે મધ્ય રેલવેએ પાસના નિયમોનો કડક અમલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમો અનુસાર પાસ ધારકોએ મુસાફરી દરમિયાન…

  • નેશનલ

    એર શો:

    ભારતીય હવાઈદળની ‘સૂર્ય કિરણ’ ટીમે જયપુરમાં શનિવારે ક્વાયત યોજી હતી, ત્યારે જળમહેલ પરથી આઠ વિમાનો પસાર થયા હતા (પીટીઆઈ)

  • નેશનલ

    તૈયારી:

    ગુવાહાટીમાં શનિવારે વિશ્ર્વકર્મા પૂજાની પૂર્વસંધ્યાએ ભગવાન વિશ્ર્વકર્માની પ્રતિમાને અંતિમ ઓપ આપી રહેલા કલાકારો. (એજન્સી)

  • નેશનલ

    સ્પર્ધા:

    બેંગલૂરુમાં ગણેશચતુર્થી અગાઉ શનિવારે સ્પર્ધા દરમિયાન ગણેશ ભગવાનની માટીની મૂર્તિ બનાવી રહેલા શાળાના વિદ્યાર્થીઓ. (એજન્સી)

  • બિહારની તમામ ૪૦ બેઠક એનડીએ જીતશે: શાહ

    ઝાંઝરપુર: ૨૦૨૪ની સંસદની ચૂંટણીમાં લોકસભાની બિહારની તમામ ૪૦ બેઠક એનડીએ જીતશે તેવું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે ભારપૂર્વક કહ્યું હતું. બિહારના મધુબની જિલ્લામાંના ઝાંઝરપુરમાં એક રેલીને સંબોધન કરતા ગૃહ પ્રધાને કહ્યું હતું કે ૨૦૧૯ની ચૂંટણીમાં એનડીએએ ૩૯ બેઠક જીતી હતી…

  • એશિયા કપ: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ

    કોલંબો: આજે રવિવારે અહીં રમાનારી એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને પરાજય આપી ભારતીય ટીમ બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં ટ્રોફી મેળવવાના પાંચ વર્ષના દુકાળનો અંત લાવશે.ભારતીય ટીમમાં અક્ષર પટેલનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે, પરંતુ તેની ઈજા ચિંતાનો વિષય બની ગઈ છે અને એટલે જ…

  • નેશનલ

    મકાનોનું નિર્માણ :

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે બિહારના એરિયામાં લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એલપીએઆઈ) માટેની રહેઠાણ ઈમારતોનું ઉદ્ઘાટન કર્યું હતું. (પીટીઆઈ)

  • નેશનલ

    હેપ્પી બર્થ-ડે:

    સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ રેતીના શિલ્પનું સર્જન કર્યું હતું. રવિવારે વિશ્ર્વકર્મા પૂજાનો પ્રસંગ હોવાથી કોનાર્ક ચક્રનું પણ સર્જન કર્યું હતું. (પીટીઆઈ)

  • સુરતમાં ડેન્ગ્યૂ-મલેરિયાના કેસની સંખ્યામાં વધારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં ડેન્ગ્યૂ-મલેરિયાના વધી રહેલા કેસો વચ્ચે સિવિલ હૉસ્પિટલ અને સ્મીમેર હૉસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. પાલિકાનું ફોગિંગ અને સર્વે કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવી સ્થિતિ છે. અનેક સોસાયટી એવી છે કે જ્યાં ડેન્ગ્યૂ અને મલેરિયાના ઘણા…

Back to top button