• જૈન મરણ

    માંગરોળ જૈનમાંગરોળ નિવાસી હાલ અંધેરી પૂર્વના કીર્તિ ઇશ્ર્વરલાલ શાહ તા. ૧૫.૯.૨૦૨૩એ અરિહંતશરણ પામ્યા છે. તેઓ સ્વ. હેમલતા અને સ્વ. ઇશ્ર્વરલાલ દામોદરના પુત્ર, સ્વ. ચંદ્રિકાબહેન અને સ્વ.ચંપકલાલ શાહના જમાઇ. ગં. સ્વ. જ્યોત્સનાબહેનના પતિ. નેહા, નિશિતા, નીરવના પિતા. જયેશ ખોખાણી, અશ્ર્વિન નાયર,…

  • મુંબઈ-ગોવા હાઈવે પર અભૂતપૂર્વ ટ્રાફિકજામ

    મુંબઈ: મુંબઈ – ગોવા હાઈવે પર ઠેકઠેકાણે થઈ રહેલી ટ્રાફિક જામની પરિસ્થિતિને કારણે ગણેશોત્સવ માટે નીકળેલા નોકરિયાતો ખૂબ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હાઈવેને ઘણા અંશે સુસ્થિતિમાં લાવવામાં સરકારને સફળતા મળી હોવા છતાં ટ્રાફિક જામની સમસ્યામાંથી પ્રવાસીઓનો છુટકારો હજી નથી…

  • આમચી મુંબઈ

    એક દિવસ પહેલા ડિલાઈલ બ્રિજની એક લેન ખુલ્લી મુકાઈ

    શિંદે-ઠાકરે જૂથ વચ્ચે શ્રેય લેવાની ખેંચતાણ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોઅર પરેલના મહત્ત્વનો ગણાતા ડિલાઈલ પુલની એક તરફની લેન સોમવારે ખુલ્લી મુકાવાની હતી, પરંતુ સત્તાવાર રીતે તે ખુલ્લી મુકાય તે પહેલા જ એક ગણેશ મંડળે રવિવારે ગણેશમૂર્તિ સાથે આ પુલ પરથી…

  • પાલિકા હવે બગીચાને ખાનગી હાથમાં નહીં આપે

    નવી ઓપન સ્પેસ પોલિસીમાં માત્ર રમતગમત અને મનોરંજનના મેદાનનો સમાવેશ કરવામાં આવ્યો મુંબઈ: નવી ઓપન સ્પેસ પોલિસીને લઈને વિવાદોમાં ફસાયેલી પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે મુંબઈમાં આવેલા ૩૬૪ બગીચા તેમાં સામેલ નથી. આ પોલિસી માત્ર રિક્રિએશન ગ્રાઉન્ડ્સ (આરજી) અને પ્લે…

  • આમચી મુંબઈ

    અભિવાદન

    જાણીતા ઉદ્યોગપતિ, વૈશ્ર્વિક મરાઠી ચેમ્બર્સ ઓફ કોમર્સના ડિરેક્ટર, જગન્નાથ શેઠ પ્રતિષ્ઠાનના સલાહકાર અને શ્રીરંગ મર્કન્ટાઈલ ઈન્ડિયા પ્રા.લિના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ તુકારામ ચીખલીકરનો ૮૦મો જન્મદિન સીસીઆઈ ક્લબમાં તેમના હિતચિંતકો અને પરિવારજનોની હાજરીમાં ઊજવાયો. આ પ્રસંગે પ્રકાશ ચીખલીકરનું અભિવાદન પુઢારી દૈનિક ગ્રુપના…

  • મરીન ડ્રાઈવ સુશોભીકરણકામના શ્રીગણેશ

    હેરિટેજ વિકાસ માટે સલાહકારની નિમણૂક મુંબઈ: મરીન ડ્રાઈવ અને ફ્લોરા ફાઉન્ટન અને એશિયાટિક લાઈબ્રેરી વિસ્તારમાં દેશ-વિદેશથી પર્યટકો અને નાગરિકોની સુખસુવિધાના દૃષ્ટિકોણથી આ વિસ્તારનો હેરિટેજ વિકાસ કરવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે. આ કામ કઇ પદ્ધતિથી કરવામાં આવશે એ માટે પાલિકાએ પ્રોજેક્ટ…

  • ઓબીસી ક્વોટાને નુકસાન નહીં પહોંચે: ફડણવીસ

    નાગપુર: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે અનામત હેતુઓ માટે અન્ય પછાત વર્ગની શ્રેણીમાં મરાઠા સમુદાયના સમાવેશના વિરોધ વચ્ચે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર કોઈપણ રીતે ઓબીસી ક્વોટાને ખલેલ ન પહોંચાડવા અંગે સ્પષ્ટ છે. નાગપુર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત…

  • મરાઠવાડા માટે ૫૯ હજાર કરોડનું પેકેજ જાહેર

    છત્રપતિ સંભાજી નગર: મરાઠવાડા મુક્તિસંગ્રામના ૭૫ વર્ષ નિમિત્તે રાજ્યના પ્રધાન મંડળની બેઠકનું આયોજન છત્રપતિ સંભાજી નગરમાં કરવામાં આવ્યું હતું. બેઠક બાદ પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારએ સંબોધન કર્યું હતું.…

  • હાર્બર અને ટ્રાન્સહાર્બર, પશ્ર્ચિમનો બ્લોક રદ

    ફક્ત થાણે-કલ્યાણ વચ્ચે બ્લોક મુંબઈ: ગણેશોત્સવની ખરીદી માટે છેલ્લો રવિવાર હોવાને કારણે મધ્ય રેલવેએ હાર્બર અને ટ્રાન્સહાર્બર પર લેવામાં આવનારા મેગાબ્લોકને રદ કરવાનો નિર્ણય કર્યો છે. આને કારણે ખરીદી માટે જવા ઈચ્છતા મુંબઈગરાને મોટી રાહત મળી હતી. પશ્ર્ચિમ રેલવેમાં પણ…

  • દગડુ શેઠના ગણપતિમાં દેખાશે ‘અયોધ્યા રામમંદિર’ની ઝાંખી

    મોહન ભાગવત, યોગી આદિત્યનાથના હસ્તે ઉદ્ઘાટનપુણે: દગડુશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ, સુવર્ણ યુગ તરૂણ મંડળ દ્વારા ટ્રસ્ટના ૧૩૧ના વર્ષના ગણેશોત્સવ નિમિત્તે મંડળ દ્વારા અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે ૧૯મી સપ્ટેમ્બરના સવારે ૧૦.૨૩ કલાકે…

Back to top button