પાલિકા હવે બગીચાને ખાનગી હાથમાં નહીં આપે
નવી ઓપન સ્પેસ પોલિસીમાં માત્ર રમતગમત અને મનોરંજનના મેદાનનો સમાવેશ કરવામાં આવ્યો મુંબઈ: નવી ઓપન સ્પેસ પોલિસીને લઈને વિવાદોમાં ફસાયેલી પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે મુંબઈમાં આવેલા ૩૬૪ બગીચા તેમાં સામેલ નથી. આ પોલિસી માત્ર રિક્રિએશન ગ્રાઉન્ડ્સ (આરજી) અને પ્લે…
- આમચી મુંબઈ

અભિવાદન
જાણીતા ઉદ્યોગપતિ, વૈશ્ર્વિક મરાઠી ચેમ્બર્સ ઓફ કોમર્સના ડિરેક્ટર, જગન્નાથ શેઠ પ્રતિષ્ઠાનના સલાહકાર અને શ્રીરંગ મર્કન્ટાઈલ ઈન્ડિયા પ્રા.લિના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ તુકારામ ચીખલીકરનો ૮૦મો જન્મદિન સીસીઆઈ ક્લબમાં તેમના હિતચિંતકો અને પરિવારજનોની હાજરીમાં ઊજવાયો. આ પ્રસંગે પ્રકાશ ચીખલીકરનું અભિવાદન પુઢારી દૈનિક ગ્રુપના…
મરીન ડ્રાઈવ સુશોભીકરણકામના શ્રીગણેશ
હેરિટેજ વિકાસ માટે સલાહકારની નિમણૂક મુંબઈ: મરીન ડ્રાઈવ અને ફ્લોરા ફાઉન્ટન અને એશિયાટિક લાઈબ્રેરી વિસ્તારમાં દેશ-વિદેશથી પર્યટકો અને નાગરિકોની સુખસુવિધાના દૃષ્ટિકોણથી આ વિસ્તારનો હેરિટેજ વિકાસ કરવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે. આ કામ કઇ પદ્ધતિથી કરવામાં આવશે એ માટે પાલિકાએ પ્રોજેક્ટ…
ઓબીસી ક્વોટાને નુકસાન નહીં પહોંચે: ફડણવીસ
નાગપુર: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે અનામત હેતુઓ માટે અન્ય પછાત વર્ગની શ્રેણીમાં મરાઠા સમુદાયના સમાવેશના વિરોધ વચ્ચે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર કોઈપણ રીતે ઓબીસી ક્વોટાને ખલેલ ન પહોંચાડવા અંગે સ્પષ્ટ છે. નાગપુર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત…
મરાઠવાડા માટે ૫૯ હજાર કરોડનું પેકેજ જાહેર
છત્રપતિ સંભાજી નગર: મરાઠવાડા મુક્તિસંગ્રામના ૭૫ વર્ષ નિમિત્તે રાજ્યના પ્રધાન મંડળની બેઠકનું આયોજન છત્રપતિ સંભાજી નગરમાં કરવામાં આવ્યું હતું. બેઠક બાદ પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારએ સંબોધન કર્યું હતું.…
હાર્બર અને ટ્રાન્સહાર્બર, પશ્ર્ચિમનો બ્લોક રદ
ફક્ત થાણે-કલ્યાણ વચ્ચે બ્લોક મુંબઈ: ગણેશોત્સવની ખરીદી માટે છેલ્લો રવિવાર હોવાને કારણે મધ્ય રેલવેએ હાર્બર અને ટ્રાન્સહાર્બર પર લેવામાં આવનારા મેગાબ્લોકને રદ કરવાનો નિર્ણય કર્યો છે. આને કારણે ખરીદી માટે જવા ઈચ્છતા મુંબઈગરાને મોટી રાહત મળી હતી. પશ્ર્ચિમ રેલવેમાં પણ…
દગડુ શેઠના ગણપતિમાં દેખાશે ‘અયોધ્યા રામમંદિર’ની ઝાંખી
મોહન ભાગવત, યોગી આદિત્યનાથના હસ્તે ઉદ્ઘાટનપુણે: દગડુશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ, સુવર્ણ યુગ તરૂણ મંડળ દ્વારા ટ્રસ્ટના ૧૩૧ના વર્ષના ગણેશોત્સવ નિમિત્તે મંડળ દ્વારા અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે ૧૯મી સપ્ટેમ્બરના સવારે ૧૦.૨૩ કલાકે…
સપ્ટેમ્બર મહિનાનો ૭૫ ટકા વરસાદ પડી ગયો
મુુંબઈમાં ૧૮ સપ્ટેમ્બર સુધી યલો ઍલર્ટ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લા માટે ચેતવણી જાહેર કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ મુખ્યત્વે કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડાના અમુક જિલ્લામાં જોરદાર વરસાદની…
- આમચી મુંબઈ

૧,૦૦૦ કરોડનું પોન્ઝી કૌભાંડ: ગોવિંદાની ટૂંક સમયમાં થશે પૂછપરછ
મુંબઇ : અભિનેતા ગોવિંદા ફરી એકવાર વિવાદમાં છે. ઓડિશા પોલીસ વિભાગ ટૂંક સમયમાં રૂ. ૧૦૦૦ કરોડના પોન્ઝી કૌભાંડ કેસમાં ગોવિંદાની પૂછપરછ કરી શકે છે. જો સૂત્રોનું માનીએ તો, ટૂંક સમયમાં જ ગોવિંદાને સમન્સ જારી કરવામાં આવી શકે છે અને તેને…
દાદરનાં પ્લેટફોર્મ નંબર બદલાશે
મધ્ય અને પશ્ર્ચિમ રેલવેનાં પ્લેટફોર્મ સળંગ એકથી ૧૫ થશે મુંબઈ: મધ્ય રેલવેના દાદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ને પહોળું કરવાનું કામ ચાલી રહ્યું છે. આને કારણે પ્લેટફોર્મ નંબર બેને બંધ કરવામાં આવશે. પહોળું કરવાનું કામ પૂરું થયા બાદ એટલે કે…

