- નેશનલ
હૈદરાબાદ સ્વાતંત્ર્ય દિન
સિકંદરાબાદમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે હૈદરાબાદ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પરેડનું ઈન્સ્પેક્શન કર્યું હતું. (પીટીઆઈ)
ભારે વરસાદને પગલે ગુજરાતમાં રેલ અને માર્ગ વ્યવહાર ખોરવાયો
આજે રેડ તો આવતી કાલે રાજ્ય માટે ઓરેન્જ ઍલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ભારે વરસાદના કારણે રસ્તા અને રેલમાર્ગનો વાહનવ્યવહાર ખોડંગાયો છે , મોટા પ્રમાણમાં નદીકાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે, અનેક ડેમોના દરવાજા ખોલી નદીઓમાં…
- નેશનલ
તહેવારોમાં સ્વદેશી અને સ્થાનિક માલ ખરીદો: મોદી
₹ ૫,૪૦૦ કરોડના ‘યશોભૂમિ’ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું યશોભૂમિનું ઉદ્ઘાટન: નવી દિલ્હીમાં રવિવારે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્ધવેન્શન ઍન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી)ના ઉદ્ઘાટન સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમન, પિયુષ ગોયલ અને નારાયણ રાણે સાથે. (પીટીઆઈ) નવી…
રાજસ્થાનમાં ભારે વરસાદ: ત્રણ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ
જયપુર : છેલ્લા ૨૪ કલાકમાં રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે રાજ્યના ત્રણ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઇ હતી. બાંસવાડા, ડુંગરપુર અને પ્રતાપગઢ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થતા રાબેતા મુજબનું જનજીવન ખોરવાયું હતું. બાંસવાડા, સિરોહી, ડુંગરપુર, પ્રતાપગઢ, ચિત્તોડગઢ, ઉદયપુર, અજમેર…
- એકસ્ટ્રા અફેર
ટીવી એન્કર્સનો બહિષ્કાર, કૉંગ્રેસની માનસિકતા છતી થઈ ગઈ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કૉંગ્રેસ સહિતના ભાજપ વિરોધી પક્ષો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર અસહિષ્ણુતા ફેલાવનાનો આરોપ મૂકે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અનાદર કરીને દેશમાં લોકોનો અવાજ કચડી રહી છે એ પ્રકારના આક્ષેપો કરે છે. એ…
જામનગરમાં પાણી માટે વલખાં મારતાં ૩૦૦ પરિવારો
અમદાવાદ: જામનગરમાં સરલાબેન ત્રિવેદી આવાસમાં રહેતા ૩૦૦ પરિવારો છેલ્લા ઘણા સમયથી પાણી માટે વલખાં મારી રહ્યા છે. દરમિયાન રોષે ભરાયેલા લોકોએ ટેન્કર રોકીને આક્રોશ વ્યકત કર્યો હતો. આવાસમાં પાણીની સતત સમસ્યા હોવાથી રહેવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. નળ દ્વારા…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ગુજરાતે વિવિધતાસભર કાર્યક્રમોથી ઉજવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં અનેક જગ્યાએ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય પ્રધાને પૂજા કરીને વૃક્ષારોપણ…
મુંદરા, અબડાસા અને માંડવી બીચ ખાતે ક્લીનઅપ ડ્રાઈવ યોજાઈ
ભુજ: ગ્લોબલ વોર્મિંગ વચ્ચે હાલ વિશ્ર્વભરમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને તેમાંય વિવિધ સમુદ્રકિનારા પર કચરાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે તેવામાં ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે અંતર્ગત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે શરૂ…
પારસી મરણ
રૂસી પાલનજી ખેસવાલા તે મરહુમ નરગીશ રૂસી ખેસવાલાના ખાવીંદ. તે મરહુમો શેરબાનુ તથા પાલનજી ખેસવાલાના દીકરા. તે એરીક ને રૂમીના બાવાજી, તે યાસ્મીન એરીક ખેસવાલા ને ફ્રાનક રૂસી ખેસવાલાના સસરાજી. તે મરહુમો કેકી, દારા ને રતીના ભાઇ. તે ફ્રેડી, યઝદી,…
હિન્દુ મરણ
સ્વ. સુધીરભાઈ કેશવજી સોમૈયાના ધર્મપત્ની શ્રીમતી આશાબેન સોમૈયા, (ઉં.વ. ૭૭) કચ્છ ગામ ગુંદાળાવાળા, તે હિતેશ તથા નિલેશના માતુશ્રી. શિલ્પા અને મોનલના સાસુ. અતિરિયાના દાદીમા. તે સ્વ. ગોદાવરી ભીમજી લાલજી ચંદન કચ્છ ગામ માતાજીના નેત્રાની સુપુત્રી તા. ૧૬-૯-૨૩, શનિવારના શ્રી રામશરણ…