- વીક એન્ડ
WW 2ના કારનામાં:‘પેરોડી છાપુ’ અને ‘ભૂગર્ભ રેડિયો પર યલો જર્નાલિઝમ’!
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક ગત સપ્તાહે આપણે બીજા વિશ્ર્વયુદ્ધના કેટલાંક ‘કોમેડી કારનામા’ની વાત માંડેલી. યુદ્ધો માત્ર શસ્ત્રોથી અને સેનાઓથી જ નથી લડાતાં, પરંતુ એકબીજાને ‘સળી’ કરીને પણ મોટો ફાયદો મેળવી શકાય છે. તમે યુદ્ધકાળ દરમિયાન દુશ્મનને સતત સળી…
- વીક એન્ડ
એક ડાકુ સવાયો દેશભક્ત
કવર સ્ટોરી-મનીષા પી. શાહ કર્નલ ભવાનીસિંહ – બળવંતસિંહ બખાસર ખરેખર, ચંબલના વળતા પાણી થયા છે. હવે એ કોતર, એ ઘોડા, બે બંદૂક અને એ ડાકુ દેખાતા નથી. ન વાસ્તવિકતામાં કે ન ફિલ્મોમાં. હવે લૂંટવાના સીધા, સરળ એ લોકતાંત્રિક માર્ગ છે…
કાવેરીના પાણીનો નિર્ધારિત જથ્થો આપવા કર્ણાટકને આદેશ
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે કાવેરી વૉટર મેનેજમેન્ટ ઑથૉરિટીના અગાઉના આદેશમાં દખલગીરી કરવાનો ગુરુવારે ઇનકાર કર્યો હતો અને કર્ણાટકને આગામી પંદર દિવસ દરરોજ સેકંડ દીઠ ૫,૦૦૦ ઘન ફૂટ પાણી તમિળનાડુને પૂરું પાડવા આદેશ આપ્યો હતો. અગાઉ, કાવેરી વૉટર રેગ્યુલેશન કમિટીના ૧૨…
મહિલા અનામત ખરડો રાજ્યસભામાં પસાર
નવી દિલ્હી: લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓને એક તૃતિયાંશ અનામત આપતો ખરડો ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ રાજ્યસભામાં પસાર કરાયો હતો. ગુરુવારે ૧૧ કલાકની ચર્ચા પછી રાજ્યસભામાં મતદાન હાથ ધરાયું હતું. અને ૨૧૫ વિ. શૂન્યથી ખરડો પસાર થયો હતો. કોઈપણ ગેરહાજર…
- આમચી મુંબઈ
ગૌરી આગમન…
ગુરુવારે ગૌરીને તેડાવવામાં આવી હતી અને તેનો શૃંગાર કરવામાં આવ્યો હતો. આજે (શુક્રવારે) ગૌરી પૂજન બાદ શનિવારે તેનું બાપ્પાની સાથે વિસર્જન કરવામાં આવશે. (અમય ખરાડે)
- આમચી મુંબઈ
નોન-એસી ડબલડેકર બસને બેસ્ટ મ્યુઝિયમમાં રાખશે
મુંબઈ: બેસ્ટની છેલ્લા અઠવાડિયે રસ્તાઓમાંથી તબક્કાવાર હટાવવામાં આવેલ છેલ્લી આઇકોનિક નોન-એસી ડીઝલ ડબલ ડેકરમાંથી એકને આનિક ડેપો ખાતેના તેના મ્યુઝિયમમાં સાચવવાનું નક્કી કર્યું છે, જ્યારે મ્યુઝિયમ માટે ડબલ ડેકર મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બસમાંથી ફ્યુઅલ ટાંકી…
બાપ્પાની કૃપાથી જળસંકટ ટળ્યું
મુંબઈને પાણી પુરું પાડતા તળાવોમાં ૯૮ ટકા પાણી મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જળસંકટ સમાપ્ત થઈ ગયું છે. મહાનગરને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં ૯૮ ટકાથી વધુ પાણી એકઠું થયું છે, જે વર્ષના ક્વોટા માટે પૂરતું છે. તેમ જ ભવિષ્યમાં…
- આમચી મુંબઈ
દર્શન…
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’માં ગણેશજીના દર્શન કરી આરતી કરી હતી. (અમય ખરાડે)
- આમચી મુંબઈ
સિદ્ધિવિનાયક મંદિરમાં વિશેષ દર્શન અને આરતીનું આયોજન
સિદ્ધિવિનાયક મંદિરમાં મહિલાઓએ સામૂહિક રીતે અથર્વ શિષ્ય પઠન કર્યું હતું. (અમય ખરાડે) મુંબઈ: ભાદ્રપદ શ્રી ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રભાદેવી ખાતે સિદ્ધિવિનાયક મંદિરમાં ખાસ દર્શન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શન અને ખાસ આરતીનો સમય માત્ર ગણેશોત્સવ પૂરતો જ છે.…
વિધાનસભા અધ્યક્ષ ટૂંક સમયમાં શિંદે અને ઠાકરેને નોટિસ આપશે
વિધાનસભ્યોની અયોગ્યતાનો કેસ મુંબઈ: વિધાનસભ્ય અયોગ્યતા કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર આગામી એક-બે દિવસમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેને નોટિસ મોકલવાના છે. તેથી હવે શિંદે અને ઠાકરેએ વિધાનસભ્યપદ અપાત્રતા અંગે પોતાનો પક્ષ…