• આજનું પંચાંગ

    આજનું પંચાંગ પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર શરદૠતુ*, શનિવાર, તા. ૨૩-૯-૨૦૨૩,ધરોઆઠમ, ગૌરી વિસર્જન ભારતીય દિનાંક ૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૮ જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૮ પારસી શહેનશાહી રોજ ૯મો…

  • હિન્દુ મરણ

    હિન્દુ મરણ ગામ અડપોદરા, હાલ મુલુંડ ગં. સ્વ. પુષ્પાબેન ભાલચંદ્ર પંડયા (ઉં. વ. ૮૯) તા. ૨૧-૯-૨૩ના અક્ષરનિવાસી થયા છે. તે મહેશભાઇ, પંકજભાઇ, સંજયભાઇ, આશાબેન મુકેશકુમાર ઉપાધ્યાય, બીનાબેન પ્રકાશકુમાર આચાર્યના માતુશ્રી. વાસંતીબેન, નીલાબેન, બીનાબેનના સાસુ. સ્વ. હરિચંદ્ર, સ્વ. કાંતિભાઇ, સ્વ. તારાબેન,…

  • જૈન મરણ

    જૈન મરણ દશા શ્રીમાળી જૈનસ્વ. કાશીબેન મોહનલાલ શેઠના પુત્ર ભાનુરાય શેઠ (ઉં.વ. ૮૮) હાલ મુંબઇ, પદમાબેનના પતિ. ગૌતમના પિતા તથા શ્રદ્ધાના સસરા. તા. ૨૧-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.અ. સૌ સ્મિતા ગીરીશ ગોરનું તા. ૨૦-૯-૨૩ના અવસાન…

  • પારસી મરણ

    પારસી મરણ ખુશરૂ બહાદુર વાડીયા તે મહાબાનુ કે. વાડીયાના ખાવીંદ તે ખોરશેદ તથા મરહુમ બહાદુર વાડીયાના દીકરા. તે ફીરદોશ વાડીયા અને શેઝનીન ટંપાલના બાવાજી. તે નાઝનીન અને બોમીના સસરાજી. તે રોહીનતન, પીરોજ તથા મરહુમો વીરાફ અને જરીનના ભાઈ. તે સનાયા…

  • અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ: રંગબેરંગી રોશનીથી મંદિર શણગારાયું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં બીરાજમાન માઁ અંબાના ધામ અંબાજીમાં શનિવારથી એટલે કે તા. ૨૩મી સપ્ટેમ્બરથી લઈને ૨૯ સપ્ટેમ્બર સુધીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. ભાદરવી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા સંઘો લઈને માતાજીના વિશેષ દર્શને આવતા…

  • ગુજરાતમાં વિરામ બાદ હવે મેઘરાજાના છઠ્ઠા રાઉન્ડની આગાહી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો છે. રાજ્ય હવામાન વિભાગે ગુજરાતના ૧૭ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જ્યારે આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હતી. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં હજુ વરસાદની ઘટ…

  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • વીક એન્ડ

    ક્યા રિશ્તા રહા ભલા જિંદગી સે, ઠુકરા દિયા હૈ જબ ઉસને મુઝે!

    ઝાકળની પ્યાલી-ડૉ. એસ. એસ. રાહી મેરી પુકાર નહીં સુની?દૂર ચરાગાહોં પર બહાર ઉતર આઇ હૈતુમને ક્યા મેરી પુકાર નહીં સુની?પહાડી ઝીલોં મેં ફૂલ ખિલખિલા રહેપહારી મૈદાન હમેં ઊંચી આવાજ મેંબુલા રહે.દૂર જંગલોં મેંબકાયન મેં ફૂલ આ ગએ હૈં-તુમને કયા મેરી…

  • નામ બદલવાથી નિયત અને નિયતિ બદલે? રાજુ રદી પોતાનું નામ બદલીને મહારાજાધિરાજ રાજવેન્દ્ર રદી કરવા માગે છે!

    વ્યંગ – બી. એચ. વૈષ્ણવ આપણા પ્રાચીન દેશનું નામ વિદેશી?? પંચોતેર વરસ દાળમાં બિસ્કિટ બોળીને ખાધું!! હવે કંટાળીએ કે નહીં? અહો આશ્ર્ચર્યમ્. અદ્ભુત . ન ભૂતો ન ભવિષ્યતિ!! આવું હોઇ શકે?? સુંદર, સ્વચ્છ આહ્લાદક . સાલ્લું ઊંઘમાં ચાલવાની ટેવ છે.…

  • વીક એન્ડ

    સ્થાપત્ય અને સર્જનાત્મકતા

    સ્થાપત્યનું વાઈ-ફાઈ-હેમંત વાળા સર્જન થવું કે કરવું એ વિશ્ર્વની મહાન ઘટના છે. જે છે તે તો છે પણ જે નથી તે હવેથી હશે – સર્જનની આ મૂળ ભૂમિકા છે. માનવીની જિંદગીમાં આવા દરેક પ્રકારના સર્જન અને તેની પાછળની સર્જનાત્મકતાનું ખાસ…

Back to top button