Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 868 of 928
  • બીજી વન-ડેમાં ભારતે ઑસ્ટે્રલિયાને 100 રનથી હરાવ્યું: સિરીઝ કબજે

    બીજી વન-ડેમાં ભારતે ઑસ્ટે્રલિયાને 100 રનથી હરાવ્યું: સિરીઝ કબજે ઇંદોર: ઇન્દોરમાં રમાયેલી સિરીઝની બીજી વન-ડે મેચમાં ભારતે ઓસ્ટે્રલિયાને 99 રનથી હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિગ કરતા શ્રેયસ ઐય્યર (105), શુભમન ગિલ (104) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 72)ની શાનદાર ઇનિંગની મદદથી…

  • પાંચ હજાર હાઉસિંગ પ્રોજેક્ટ પર તવાઈ

    મહારેરાની ડેવલપરોને નોટિસ, રજિસ્ટે્રશન રદ થવાની સંભાવના મુંબઈ: આ વર્ષે જાન્યુઆરીમાં નોંધવામાં આવેલા 388 પ્રોજેક્ટના રજિસ્ટે્રશન સ્થગિત કર્યા પછી ડિસેમ્બર 2022 સુધી રજિસ્ટે્રશન કાળ બાહ્ય થઈ ગયેલા પાંચ હજારથી વધુ હાઉસિંગ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર ગૃહ નિર્માણ નિયામક પ્રાધિકરણ (મહારેરા) દ્વારા નોટિસ…

  • ટ્રકચાલકોની ચીમકી બીજી ઑક્ટોબર સુધી ચેક પોસ્ટ બંધ નહીં થાય તો હડતાળ

    મુંબઇ: મુંબઇમાં શરૂ થયેલા ચેક પોસ્ટને બંધ કરવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. જો કે જીએસટી લાગુ થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ જૂની ચેક પોસ્ટ વ્યવસ્થાને બંધ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં હજુ પણ કેટલાક…

  • આમચી મુંબઈ

    પાંચમા દિવસે ગૌરી-ગણપતિને ભાવભીની વિદાય

    ગૌરી-ગણપતિનું વિસર્જન…ગણેશોત્સવના પાંચમા દિવસે ગૌરી અને ગણપતિનું ધામધૂમથી વિસર્જનકરાયું હતું.(અમય ખરાડે) મુંબઈ: શનિવારે ગણપતિ ઉત્સવના પાંચમા દિવસે મુંબઈના દરિયાકિનારા અને કૃત્રિમ તળાવોમાં ઓછામાં ઓછી 44,619 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, એવી માહિતી પાલિકાના અધિકારીએ આપી હતી. શહેરમાં નવ વાગ્યા સુધીમાં…

  • આમચી મુંબઈ

    બાપ્પાના ચરણે…

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે મુંબઈની મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાન `વર્ષા’ ખાતે ગણપતિના દર્શન કર્યા હતા.

  • આમચી મુંબઈ

    દાદરમાં ઇમારતના 13મા માળે ભીષણ આગ: ગૂંગળામણથી વૃદ્ધનું મૃત્યુ

    મુંબઈ: દાદર પૂર્વમાં આવેલી ઇમારતના 13મા માળે આગ લાગતાં ધુમાળાને કારણે ગૂંગળામણથી 60 વર્ષના વૃદ્ધનું મોત થયું હોવાનું અગ્નિશમન દળના અધિકારીએ જણાવ્યું હતું.દાદર પૂર્વમાં હિન્દુ કોલોની ખાતે આવેલી રૈઇનટ્રી બિલ્ડિંગના 13મા માળે ફ્લેટ નંબર 1302માં શનિવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ…

  • આમચી મુંબઈ

    રેલવેમાં `એડીએએસ’ અંગે મોટરમેનોનો અણગમો

    એકાગ્ર ચિત્તે કામ કરવામાં ખલેલ પહોંચતું હોવાનો દાવો મુંબઈ: ઉપનગર લોકલ ટે્રનોની મોટરમેન કેબિનમાં બેસાડવામાં આવેલી એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (એડીએએસ) નામના ઉપકરણની અજમાયશ અંગે મોટરમેનોએ અણગમો વ્યક્ત કર્યો છે. આ નવા ઉપકરણથી તેમને એકાગ્ર ચિત્તે કામ કરવામાં ખલેલ પહોંચે…

  • આમચી મુંબઈ

    ક્યાં ચાલ્યા બાપ્પા?…

    મુંબઈમાં એક ફ્રેન્કલિન પોલ દ્વારા કેદારનાથનો સેટ બનાવ્યો છે. આ સેટમાં કેદારનાથ મંદિરની સામેના ડુંગર પર બાપ્પા તેમના મૂષકરાજ સાથે બિરાજમાન થયા છે. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં લોકલ ટે્રન, બસ અને મેટ્રો એ લાઈફલાઈનનું કામ કરે છે અને દરમિયાન રાહુલ…

  • … તો રાજ્યની 14,000થી વધુ શાળાઓ બંધ થઈ જશે

    અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ સુધી જ્ઞાનની ગંગા પહોંચે એ હેતુથી સરકાર દ્વારા આ શાળાઓ શ કરવામાં આવી હતી. મુંબઈ: રાજ્યની 20 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય એવી શાળાઓનું એકત્રીકરણ કરીને સમૂહ શાળા ઊભી કરવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા હિલચાલ શરૂ કરવામાં આવી…

  • નેશનલ

    નાગપુર જળબંબાકાર: 400ને બચાવાયા

    નાગપુર જળમગ્ન:મૂક-બધિર શાળામાંથી બાળકીઓને બોટમાં બચાવીને જઈ રહેલો એનડીઆરએફનો જવાન. (પીટીઆઈ) નાગપુર: ભારે વરસાદને કારણે નાગપુરના અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને એક મહિલાનું મોત થયું હતું. જોકે, 400 જણને બચાવી લેવામાં આવ્યા હોવાનું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…

Back to top button