• જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનદેશલપુર (કંઠી)ના ચંદનબેન સાવલા (ઉં.વ. 74)ના 20/9ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. લખમીબેન નાનજી મોનજીના પુત્રવધૂ. જેઠાલાલના પત્ની. નરેશ, મયુરના માતા. નવિનાર મમીબાઇ રામજી લખમશી છેડાના પુત્રી. કસ્તુરબેન, દિશાના પુષ્પાબેન અમૃતલાલ, ધનવંતી બાબુલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર શરદઋતુ), સોમવાર, તા. 25-9-2023, પરિવર્તિની સ્માર્ત એકાદશીભારતીય દિનાંક 3, માહે આશ્વિન, શકે 1945વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ સુદ-10જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ સુદ-10પારસી શહેનશાહી રોજ 11મો ખોરશેદ, માહે 2જો અર્દીબહેશ્ત, સને…

  • વેપાર

    અમેરિકન અર્થતંત્ર, એફઆઇઆઇ અને એફએન્ડઓ એક્સપાઇરી નક્કી કરશે માર્કેટની દશા

    ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજાર માટે સમીક્ષા હેઠળનું પાછલું સપ્તાહ ખૂબ નિરાશાજનક રહ્યું હતુંં. ટૂંકમાં યુએસ ઈકોનોમીના ડેટા, એફઆઈઆઈનું વલણ, એફએન્ડઓ એક્સપાયરી અને તે બધું આ સપ્તાહે બજારને દિશા આપશે. બેન્ચમાર્ક શેરઆંકો ત્રણ સપ્તાહની તેજી પછી ગયા અઠવાડિયે 2.5…

  • ફડણવીસે લીધી પૂરગ્રસ્ત નાગપુરની મુલાકાત, લોકોનો રોષ વહોરી લેવો પડ્યો

    મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સવારે પૂરગ્રસ્ત નાગપુરની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોને મળ્યા હતા. ફડણવીસના વતન નાગપુરમાં આવી સ્થિતિ સર્જાવા માટે લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. સુવિધાના અભાવે પૂરની સ્થિતિ સર્જાઇ હોવાના આક્ષેપ સાથે નાયબ મુખ્ય…

  • ગણપતિ વિસર્જનની ભીડ વચ્ચે બાળકીના અપહરણનો પ્રયાસ: મહિલાની ધરપકડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણપતિ વિસર્જન દરમિયાન ભીડનો લાભ ઉઠાવી ગુજરાતી વેપારીની પાંચ વર્ષની પુત્રીનું કથિત અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના દક્ષિણ મુંબઈમાં બની હતી. પિતાની સતર્કતાથી અપહરણની યોજના નિષ્ફળ જતાં પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.વી. પી. રોડ પોલીસે ધરપકડ કરેલી…

  • રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં બરોબર ગણેશોત્સવ દરમિયાન ચોમાસું સક્રિય થયું છે. સિક્કીમથી મધ્ય મહારાષ્ટ્રના આ ભાગમાં ઓછા દબાણનો પટ્ટો તીવ્ર થયો હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.રવિવારના રાજ્યના અનેક જિલ્લા માટે યલો ઍલર્ટ જાહેર કર્યું હતું અને…

  • અમિત શાહની મુંબઈની મુલાકાત વખતે ગેરહાજરી બાબતે અજિત પવારનો ખુલાસો

    પુણે: શનિવારે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહની મુંબઈની મુલાકાત દરમિયાન પોતાની ગેરહાજરી બાબતે અટકળોને રદિયો આપતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે મેં મારા આગોતરા ધોરણે નિર્ધારિત કાર્યક્રમોની અમિત શાહના કાર્યાલયને પહેલેથી જાણ કરી હતી. અમિત શાહે…

  • આમચી મુંબઈ

    ખેતવાડીમાં ગણેશ ભક્તોનું મહાપૂર

    મુંબઈના લાલબાગ પછીના સૌથી મોટા ગણેશોત્સવ આયોજક ખેતવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિવારે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા. ખેતવાડીની આ એરિયલ તસવીરમાં ગલ્લીમાં રોશનીનો ઝગમગાટ અને લોકોની ભીડ જોવા મળે છે. (અમય ખરાડે)

  • બે દિવસ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

    મુંબઈ: ગણપતિ વિસર્જન દરમિયાન મુંબઈ શહેરમાં ટ્રાફિક સરળતાથી ચાલુ રહે એ માટે શનિવારે મુંબઈ પોલીસ દ્વારા આદેશ બહાર પાડી બૃહદ્‌‍ મુંબઈમાં ભારે વાહનો (હેવી વ્હિકલ)ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોમવારે 25 સપ્ટેમ્બર તેમજ ગણેશોત્સવના અંતિમ દિવસે – 28…

  • વિધાનસભ્યોની અપાત્રતા પ્રકરણ સ્પીકર કરશે: આજે બીજી સુનાવણી

    મુંબઈ: શિવસેનાના વિધાનસભ્યોના અપાત્રતા પિટિશનની બીજી સુનાવણી આજે (સોમવારે) વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર હાથ ધરવાના છે. પ્રથમ સુનાવણી 14મી સપ્ટેમ્બરે થઇ હતી, જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સોમવારે બીજી સુનાવણી થવાની છે. સોમવારની સુનાવણી નિયમિત ભલે હોય, પણ તેને મહત્ત્વની…

Back to top button