Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 621 of 928
  • સ્પેસએક્સના નવા વિશાળ રોકેટમાં લોન્ચ સમયે વિસ્ફોટ

    વોશિંગ્ટન: સ્પેસએક્સે શનિવારે તેનું મેગા રોકેટ સ્ટારશિપ લોન્ચ કર્યું હતું, પરંતુ પરીક્ષણ ફ્લાઇટમાં બૂસ્ટર અને પછી અવકાશયાનને વિસ્ફોટને કારણે મિનિટોમાં ગુમાવી દીધા હતા.બૂસ્ટરે રોકેટશિપને અવકાશ તરફ મોકલ્યું હતું, પરંતુ દક્ષિણ ટેક્સાસથી લિફ્ટઓફ થયાના આઠ મિનિટ પછી સંદેશવ્યવહાર તૂટી ગયો હતો…

  • ભાજપ રાજસ્થાનને મહિલાઓ માટે સુરક્ષિત અપરાધમુક્ત રાજ્ય બનાવશે: મોદી

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ ભાજપને જીતાડશે તો રાજસ્થાનને દેશનું અગ્રણી રાજ્ય બનાવવાનું, રાજસ્થાનમાં મહિલાઓ માટે સુરક્ષિત માહોલ બનાવવાનો અને ભયનું વાતાવરણ નાબૂદ કરવાનો સંકલ્પ ભાજપે કર્યો છે.રાજસ્થાનમાં પચીસ નવેમ્બરે ચૂંટણી…

  • ગુજરાત સરકારે લાભ પાંચમે નિવૃત્ત અને બોર્ડ નિગમના કર્મચારીઓ માટે લાભપ્રદ જાહેરાત કરી

    અમદાવાદ: ગુજરાત સરકારના નાણાં વિભાગે શનિવારે લાભ પાંચમના દિવસે પેન્શન ધારકોને લાભ કરાવ્યો છે. નાણાં વિભાગે જણાવ્યું હતુ કે, બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નવેસરથી નક્કી કરીને તેમાં વધારો કરાશે. આ ઉપરાંત તા.૩૦મી જુનના રોજ વય મર્યાદાએ નિવૃત થતા કિસ્સામાં ઇજાફો…

  • ગુજરાતમાં સૂકી નદીઓને પુન: જીવિત કરાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે, રાજ્યના પ્રથમ જળ ઉત્સવ ૨૦૨૩ને ખુલ્લો મૂક્યો હતો. આ તકે ગુજરાતની તમામ સૂકી નદીઓને જીવંત બનાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કરાયો હતો.વડા પ્રધાન…

  • ગુજરાતમાં લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વેપારીઓએ વેપાર ધંધાની કરી શરૂઆત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં શનિવારે વેપારીઓ દ્વારા વિધિવત પૂજા કરીને ધંધા રોજગારની શરુઆત કરવામાં આવી હતી. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ સહિતના ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓએ પૂજા કરીને ધંધા રોજગારની શરુઆત કરી હતી અને ધંધા રોજગારમાં આખું…

  • પારસી મરણ

    તેહેમીના શેહેરીયાર ઇરાની તે શેહેરીયાર બામન ઇરાનીના ધણિયાની. તે મરહુમો પીરોજા અને બેહેરામ ઇજદયારના દીકરી. તે બામન અને નેવીલના માતાજી. તે ફેરેશહતા નેવીલ ઇરાનીના સાસુજી. તે ખોદાદાદ, સરોશ, સીલા, બાનુ, સીમીન તથા મરહુમ ગુલચેહેર જમશેદ ઇરાનીના બહેન. તે ફરજાન નેવીલ…

  • જૈન મરણ

    સ્થાનકવાસી જૈનસુરેન્દ્રનગર, હાલ બોરીવલી હંસાબેનના પતિ કીર્તિકાન્ત વાડીલાલ વોરા (ઉં. વ. ૮૨) તે શીતલ, સમીર, અંકુરના પિતા. સ્વ. વિપુલ, રૂપા, જુલીના સસરા, સ્વ. વાડીલાલ કસ્તુરચંદ વોરાના દીકરા. મહેન્દ્રભાઈ, ઉષાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. વસંતબેન, સ્વ. જ્યોત્સ્નાબેનના ભાઈ. ૧૬/૧૧/૨૩ ના અરિહંત શરણ…

  • હિન્દુ મરણ

    શ્રીમાળી બ્રાહ્મણકચ્છ અંજાર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મનહરલાલ નારાયણજી દવેના પુત્ર (ઉં. વ. ૬૭) રાજેન્દ્ર (બબાભાઈ) તે કલ્પનાબેનના પતિ. દિશા અને ઉજજવલના પિતા. તે પ્રવિણા, કુસુમ, ઉષા, શોભા, મીના, સ્વ. જયેશ, કપિલ, ભરતના ભાઈ. તે હરિશંકર બેચરલાલ દવેના જમાઈ તા.૧૮/૧૧/૨૩…

  • સ્પોર્ટસ

    ભારત અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટનનું અડાલજની વાવમાં ફોટોશૂટ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામમાં આવેલી ઐતિહાસીક અડાલજ વાવની બંને ટીમના કેપ્ટને મુલાકાત લીધી હતી અને બંને કેપ્ટને વાવ પર સાથે ફોટો શૂટ કરાવ્યો હતો. જેના પગલે આસપાસના લોકો ખેલાડીઓને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર…

  • સ્પોર્ટસ

    ઉત્સાહ :

    જલંધરમાં વિદ્યાર્થીઓ આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ ટ્રોફીના આકારમાં બેઠા હતા.

Back to top button