₹ ૮૦ કરોડના ગોટાળાના આરોપીને હાઈ કોર્ટે આગોતરા જામીન આપ્યા
મુંબઈ: દુબઈ સ્થિત કંપનીના ભૂતપૂર્વ કર્મચારી અને કંપનીના ૮૦ કરોડ રૂપિયાની ઉચાપતના આરોપીના આગોતરા જામીન બોમ્બે હાઈ કોર્ટે મંજૂર કર્યા છે. ન્યાયમૂર્તિ એન. જે. જમાદારની એક જજની ખંડપીઠે એફઆઈઆર નોંધણીમાં અત્યંત વિલંબ થયો હોવાના કારણે હર્નિશ ચદૃદરવાલાના આગોતરા જામીન આપ્યા…
- આમચી મુંબઈ
હેપ્પી બર્થ-ડે ટુ યુ…:
ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીનાં પુત્રી ઇશા અંબાણી અને તેમના પતિ આનંદ પિરામલના જોડિયા બાળકો આદિયા અને કૃષ્ણાના પ્રથમ જન્મદિન નિમિત્તે મૂકેશ અંબાણી આદિયા સાથે અને નીતા અંબાણી કૃષ્ણા સાથે તસવીરમાં જોઇ શકાય છે. મુકેશ-નીતા અંબાણી દ્વારા તેમના જન્મદિન નિમિત્તે ભવ્ય બર્થ-ડે…
- નેશનલ
લહેરા દો… લહેરા દો…ની દેશભરમાં ગૂંજ
વર્લ્ડ કપ ફાઈનલ નવી દિલ્હી: રવિવારે રમાનારી વર્લ્ડ કપ ફાઈનલ અગાઉ શનિવારે દેશભરમાં ક્રિકેટ રસિયાઓ વર્લ્ડ કપના રંગે રંગાયા હતા. ઠેર ઠેર ગામમાં, નગરમાં, શહેરમાં , પરિવારમાં, ગામના પાદરે, પાનના ગલ્લે એક જ વાત ચાલતી હતી કે ભારત જરૂરથી જીતશે.…
અમદાવાદની પીચ સ્લો રહેશે: રોહિત શર્મા
અમદાવાદ: વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં વિશ્ર્વભરના ક્રિકેટ ચાહકોની નજર ફાઈનલ પર ટકેલી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રી-પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદની પીચને લઈને મોટું અપડેટ આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું…
સ્પેસએક્સના નવા વિશાળ રોકેટમાં લોન્ચ સમયે વિસ્ફોટ
વોશિંગ્ટન: સ્પેસએક્સે શનિવારે તેનું મેગા રોકેટ સ્ટારશિપ લોન્ચ કર્યું હતું, પરંતુ પરીક્ષણ ફ્લાઇટમાં બૂસ્ટર અને પછી અવકાશયાનને વિસ્ફોટને કારણે મિનિટોમાં ગુમાવી દીધા હતા.બૂસ્ટરે રોકેટશિપને અવકાશ તરફ મોકલ્યું હતું, પરંતુ દક્ષિણ ટેક્સાસથી લિફ્ટઓફ થયાના આઠ મિનિટ પછી સંદેશવ્યવહાર તૂટી ગયો હતો…
ભાજપ રાજસ્થાનને મહિલાઓ માટે સુરક્ષિત અપરાધમુક્ત રાજ્ય બનાવશે: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ ભાજપને જીતાડશે તો રાજસ્થાનને દેશનું અગ્રણી રાજ્ય બનાવવાનું, રાજસ્થાનમાં મહિલાઓ માટે સુરક્ષિત માહોલ બનાવવાનો અને ભયનું વાતાવરણ નાબૂદ કરવાનો સંકલ્પ ભાજપે કર્યો છે.રાજસ્થાનમાં પચીસ નવેમ્બરે ચૂંટણી…
ગુજરાત સરકારે લાભ પાંચમે નિવૃત્ત અને બોર્ડ નિગમના કર્મચારીઓ માટે લાભપ્રદ જાહેરાત કરી
અમદાવાદ: ગુજરાત સરકારના નાણાં વિભાગે શનિવારે લાભ પાંચમના દિવસે પેન્શન ધારકોને લાભ કરાવ્યો છે. નાણાં વિભાગે જણાવ્યું હતુ કે, બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નવેસરથી નક્કી કરીને તેમાં વધારો કરાશે. આ ઉપરાંત તા.૩૦મી જુનના રોજ વય મર્યાદાએ નિવૃત થતા કિસ્સામાં ઇજાફો…
ગુજરાતમાં સૂકી નદીઓને પુન: જીવિત કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે, રાજ્યના પ્રથમ જળ ઉત્સવ ૨૦૨૩ને ખુલ્લો મૂક્યો હતો. આ તકે ગુજરાતની તમામ સૂકી નદીઓને જીવંત બનાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કરાયો હતો.વડા પ્રધાન…
ગુજરાતમાં લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વેપારીઓએ વેપાર ધંધાની કરી શરૂઆત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં શનિવારે વેપારીઓ દ્વારા વિધિવત પૂજા કરીને ધંધા રોજગારની શરુઆત કરવામાં આવી હતી. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ સહિતના ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓએ પૂજા કરીને ધંધા રોજગારની શરુઆત કરી હતી અને ધંધા રોજગારમાં આખું…
પારસી મરણ
તેહેમીના શેહેરીયાર ઇરાની તે શેહેરીયાર બામન ઇરાનીના ધણિયાની. તે મરહુમો પીરોજા અને બેહેરામ ઇજદયારના દીકરી. તે બામન અને નેવીલના માતાજી. તે ફેરેશહતા નેવીલ ઇરાનીના સાસુજી. તે ખોદાદાદ, સરોશ, સીલા, બાનુ, સીમીન તથા મરહુમ ગુલચેહેર જમશેદ ઇરાનીના બહેન. તે ફરજાન નેવીલ…